________________
૨૯૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
देवव्रतादीन् डिन् ॥६।४।८३॥ દ્વિતીયાત એવા રેવત વગેરે શબ્દોને રતિ-આચરણ કરવું–અર્થમાં 9િ7 પ્રત્યય થાય છે. કિન્-વેad ચરતિ=azત+ર્િવવ્રતિન-વલી-દેવવ્રતનું આચરણ કરનારે. - માત્ર રરતિ=મત્રતકન=મહાન્નતિ–મહાવ્રત–મહાવ્રતનું આચરણ કરનાર.
હાર જ અલ્લાશિતં દાણાદા ત્રતવિષયક એવા દ્વિતીયાત મટ્ટાવારિસ શબ્દને “આચરણ અર્થમાં ૩ અને દિન પ્રત્યય થાય છે. डक-वर्षाणाम् अष्टाचत्वारिंशत चरति = अष्टाचत्वारिंशत्+डक = अष्टाचत्वारिंशक:૩િ-૩માચરવાશિત+ડન અષ્ટાચવારિશી-અડતાલીસ વર્ષો સુધીનું વ્રત આચરનાર.
ભગવાન બુદ્ધના સમય પૂર્વે ત્યાગી અને નિસ્પૃહ બ્રાહ્મણે અડતાલીશ વર્ષ સુધી નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખતા એવી નેંધ પાલિપિટક ગ્રંથોમાં આવે છે. અહીં એ હકીક્તની નોંધ જણાય છે.
चातुर्मास्य तौ यलुक् च ॥६१४८५॥ વ્રતવિષયક એવા દ્વિતીયાંત વાતુર્માસ્ત્ર શબ્દને “આચરણ અર્થમાં ૩% અને કિન પ્રત્યય થાય છે અને એનો લોપ થાય છે. डक-चातुर्मास्य चरति = चातुर्मास्य +डक = चातुर्मासिकः डिन्-चातुर्मास्य चरति = चातुर्मास्य+डिन = चातुर्मासी
ચેમાસામાં-વર્ષાઋતુમાં–ચાર મહિના એક સ્થળે રહેવાનું વ્રત આચરનાર
મુનિ, ભિક્ષુ કે સંન્યાસી. “સામે જવાને ગ્ય” અર્થ– क्रोश-योजनपूर्वात् शताद् योजनात् च अभिगमाहे ॥६॥४॥८६॥
પંચમૅત એવા કોરાત અને યોગનત શબ્દને તથા એકલા થોઝન શબ્દને સામે જવાને યોગ્ય એવા અર્થમાં જ પ્રત્યય થાય છે. –ોરાતા મિમનૂ મતિ=ોરાત+==ાાતિ: મુનિ – કેશ-ગાઉ–
સુધી સામે જવાને યોગ્ય એવો મુનિ અથવા ગુણવંત પુરુષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org