________________
લઘુવૃત્તિ-છો અધ્યાય-ચતુર્થ પાદ
૨૯૩ અપાઠ અર્થ—
वृत्तः अपपाठः अनुयोगे ॥६।४।६७॥ પ્રથમાંત નામને “અનુરો-પરીક્ષામાં-પાઠનું પરીક્ષણ કરતી વખતે વર્તતે એ અશુદ્ધ પાઠ” એવા અર્થમાં ફુવણ પ્રત્યય થાય છે. g-g: ૩ : વૃત્ત: માપ: ચહ્યUાન્યg=ોવાચિક્ર –જે બોલે છે તે એક
બીજો બેટે પાઠ છે–પરીક્ષણ કરતી વખતે જણાયું કે જે બેલે છે તે
એક બીજો બેટો પાઠ છે.
આ સૂત્ર ઉપરથી માલૂમ પડે છે કે ઘણું પ્રાચીન કાળમાં પણ મૂળ શુદ્ધપાઠના અનેક પાઠાંતરે થયેલાં અને એ પાઠાંતરેનું પરીક્ષણ કરતાં એમ જણાતું કે આ એક બીજે પાઠ-પાઠાંતર-બેટ પાઠ છે અર્થાત્ મૂળપાઠ અને બેટા પાઠને શોધવાની રીત હતી.
बहुस्वरपूर्वाद् इकः ॥६॥४॥६८॥ જે નામનું પૂર્વપદ બહુસ્વરવાળું છે તેવા પ્રથમાંત નામને “પરીક્ષામાં એને અશુદ્ધ પાઠ” એવા અર્થમાં જ પ્રત્યય થાય છે. -પ્રારા માવાયા: વૃત્તા: ચ=ાવા+ફળ=ા શાચિક્ર:–પરીક્ષણ કરતાં
જણાયું કે બોલનારના એક પાઠના બીજા અગિયાર અશુદ્ધ પાઠ થયેલ છે. હિત અર્થ–
* મર્ચ હિતમ્ iદ્દાઝાદ્દશા ભઠ્યવાચી પ્રથમાંત નામથી “એને માટે હિતરૂપ ભક્ષ્ય અર્થમાં ફળ પ્રત્યય થાય છે. –અપૂ4: મત્સ્ય હિત મૈ= =ાપૂપિન્ના-જેને માટે પુડલા હિતરૂપ
ભક્ષ્ય છે. “નિરંતર દેવાય છે' એ અર્થ–
નિયુ સીત્તે દાઝા પ્રથમાંત નામથી એના માટે નિરંતર દેવાનું” એવા અર્થમાં રૂદ્ પ્રચય થાય છે. इकण-अग्रभोजन-नियुक्तम्-निरन्तरम् दीयते अस्मै अग्रभोजन+इकण आग्रभोजनिकः
નિરંતર પહેલાં જ જમનારે. જેને માટે નિરંતર પહેલું જ ભોજન નિયુક્ત–ઠરાવેલ–છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org