________________
લધુવૃત્તિ-છઠે અધ્યાય-પ્રથમ પાદ
૧૫૧
વિરે રા–થાના િગવદ્ વા છે ૬. ૨૪ .
જે જે માણસને સાતમો પુરુષ સરખો હોય એટલે જેની જેની પૂર્વની પેઢીને સાતમે પુરુષ સરખે હેય તે તે માણસ પરસ્પર કહેવાય. ઉંમર અને સ્થાનદરજજા–પ્રમાણે અધિક મહત્વ ધરાવનાર સપિંડ અવતો હોય તે સ્ત્રી સિવાયના તેના જીવતા પ્રપૌત્રાદિને વિકલ્પ યુવા સંજ્ઞાવાળા સમજવા.
Tચ, --વા-કાકે જીવતો હેય કે પિતામહને ભાઈ જીવતા હોય એવો ગર્ગ નામના માણસને પૌત્ર યુવા સંજ્ઞાવાળા કહેવાય. કે ૬ ૧ / ૪
–વૃદ્ધ સુરત-ગ વા . ૬. ૨ / ૧ / કસા–નિંદા-જણાતી હોય તો યુવા સંજ્ઞાવાળા અપત્યને વિકલ્પ યુવા સમજો અને અર્ચા–આદર–જણાતી હોય તે વૃદ્ધ સંજ્ઞાવાળા અપત્યને વિકલ્પ યુવા સમજવા.
યુવા-નિંદા- પાચન: વા ના –ગાગ્ય લુચ્ચે છે તેથી તેને વિકલ્પ યુવા સમજવો.
વૃદ્ધ-અર્ચા–ાળ, જર્ચઃ વાત –ગાર્માયણ વૃદ્ધ છે–પૂજાયેલ છે. તેથી તે વૃદ્ધ સંજ્ઞાવાળાને પણ વિકલ્પ યુવા સમજવો. ૬ ૧ ૫ છે
સંજ્ઞા ટુ છે ૬. ૨. દો. જે નામ પોતાના અર્થ પ્રમાણે વ્યવહારમાં આવતું ન હોય-નિરર્થક હોય અર્થાત્ હઠથી--બલાત્કારથી–સંજ્ઞા કરવામાં આવી હોય તે-નિરર્થક નામ પડવામાં આવ્યું હોય તે તેની ટુ સંજ્ઞા વિકપે થાય છે.
તેવા ઉમે-વત્તીયા, રૈવત્તા –દેવદત્તના આ સંબંધીઓ. દેવદત્ત જેનું નામ છે તે કાંઈ દેવનો દિધેલ નથી તેથી આ નામ બલાત્કારથી ચાલુ થયેલ કહેવાય અર્થાત્ તેના અર્થ પ્રમાણે પ્રચલિત ન ગણાય. તેથી આવું નામ નિરર્થક ગણાય માટે અહીં આ નિરર્થક દેવદત્ત નામની વિકલ્પ દુ સંજ્ઞા છે.
છે ૬ ૧ ૧ ૬ . ચદ્ધિા / ૬ ૨ | ૭ |. ચાર શબ્દોની ટુ સંજ્ઞા થાય છે. ત્ય મૂ-ચલીયમ્--તેનું તસ્ય તો તેનું. ચાર માટે જુઓ, ૧ / ૪ ૭
- ૬ ૧ ૭ | દિ વચ જેવુ ગારિ | દા શા ૮ જે નામના સ્વરમાં આદિ સ્વર વૃદ્ધિ સત્તાવાળો હોય તે નામની પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org