________________
૧૭૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
अपत्य-विदेहस्य राज्ञः अपत्यम् वैदेहः, वैदेहौ, विदेहाः ।
બહુવચનરપ હિાર માં પ્રત્યય તો લાગે છે પણ બહુવચનમાં પ્રત્યયને લેપ થાય છે તેથી પૈદા ને બદલે વિહા રૂપ થાય છે. સુરાષ્ટ્ર ના સૌરાષ્ટ્ર ના સુરાષ્ટ્રને રાજા–સુરાષ્ટ્ર શબ્દ કેવળ રાષ્ટ્રવાચક છે, પણ ક્ષત્રિયવાચક નથી તેથી આ નિયમ ન લાગે. ૬ ૧ ૧૧૪ .
જન્ધારિસાયગ્રા / ૬ ૨ / ૧ / રાષ્ટ્રવાચક અને ક્ષત્રિયવાચક ન્યારિ શબ્દ રાષ્ટ્રવાચક હેય ત્યારે રાજા અર્થમાં દ્વિસંજ્ઞાવાળો ૩ થાય અને એ જ શબદ ક્ષત્રિયવાચક હોય ત્યારે અપત્ય અર્થમાં દ્વિસંજ્ઞાવાળો ન થાય. તથા રાષ્ટ્રવાચક અને ક્ષત્રિયવાચક સાચ શબ્દ રાષ્ટ્રવાચક હોય ત્યારે રાજા અર્થમાં કિસંજ્ઞાવાળે ન થાય અને એ જ શબદ ક્ષત્રિયવાચક હોય ત્યારે અપત્ય અર્થમાં દ્વિસંજ્ઞાવાળો જગ થાય.
સત્ર
રાજા-જાન્યારી રાષ્ટ્ર રાન–વાર, જાધારી. બહુવચનમાં પ્રત્યાયનો લોપ થવાથી મૂળ શબદ ન્યારિનું ભારય: રામાન - રૂપ થાય. ગંધાર દેશનો રાજા કે રાજાઓ.
अपत्य-गान्धारेः क्षत्रियस्य अपत्यम्-गान्धारः, गान्धारौ सने मवयनमा पूर्व સૂચવ્યા પ્રમાણે લેપ થાય તેથીન્યાય અવસ્થાનિ–ગાંધારી ક્ષત્રિય ને પુત્ર કે પુ.
રજા-સાયિાનાં રાષ્ટ્રચ -સર્વેયર સાવેયૌ કે સાતેયાર નાના-સાય રાષ્ટ્રના રાજા કે રાજાઓ.
अपत्य-साल्वेयस्य क्षत्रियस्य अपत्यम् , अपत्यानि- साल्वेयः साल्वेयौ, साल्वेय શબ્દના પ્રત્યાયનો બહુવચનમાં લોપ થતો ન હોવાથી–સાવેયા અપત્યન–સાય ક્ષત્રિયને પુત્ર કે પુત્ર.
૬ ૧ ૧૧૫ IT પુર-મધ--શ્રમણ-દ્રવત્ ગણું . ૬. ૨. ૨૬ |
રાષ્ટ્રવાચક અને ક્ષત્રિયવાચક એવા , મધ, જિા, રામણ શબ્દને અને બે સ્વરવાળાં નામોને જ્યારે તે રાષ્ટ્રવાચક હોય ત્યારે રાજા અર્થમાં રિ સંજ્ઞાવાળો ૩ થાય અને એ જ શબ્દ ક્ષત્રિયવાચક હોય ત્યારે અપત્ય અર્થમાં દ્વિસંજ્ઞા વાળે અન્ થાય.
– રાજા-પુણ્ળ રાગા=પૌરવ, વૌરવ, પુરવઃ-પુરૂને રાજા કે રાજાઓ. (અહીં બધે બહુવચનમાં પ્રત્યયનો લેપ સમજવો.)
અપત્ય-પુરો ક્ષત્રિયસ્થ અત્યમ–પૌરવ, પૌર-પુરા: પુરુનો અપત્ય કે અપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org