________________
૮૨
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન સુગં ધ્યામિ ત વાતિકુમાર ચતિ “કુંભ કરીશ” માટે અથવા કુંભ કસ્તાને છે તે સારુ કુંભાર જાય છે. જે પા ૩ [ ૧૪ .
મવિશ્વનાઃ | ૧ રૂ૨૫ એક ક્રિયા માટે બીજી ક્રિયા થતી જણાતી હોય ત્યાં પહેલી ક્રિયાના સૂચક ધાતુને ભવિષ્યકાળના અર્થમાં ભાવવાચક પ્રત્યય લાગે છે.
ઇન્ , fજ અને જન–વગેરે પ્રત્યયો ભાવવાચક છે. આ પ્રત્યેનું વિધાન હવે પછી બતાવવાનું છે.
ધ-ઘ-ઘ–=H-યાતિ- રાંધશે–રાંધવાનું છે–માટે જાય છે. ત્તિ-+વિત–ઉતરવત-રજીયે યાતિ- , ,, ,, અને-પાન=ન-વચનાય યાતિ- ,, , ,, ૫ ૫ ૩ ૫ ૧પ છે
પ--વિશ-વૃાર ઘડ્યું છે : રૂ! ૨૬ છે. " , , વિશ અને પૃ[ ધાતુઓને કર્તાના અર્થમાં ઇન્ પ્રત્યય થાય છે. આ વન્ પ્રત્યય વર્તમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રણે કાળનો સૂચક છે.
ઘરે, ઘ , અપરિ છે વા રૂતિ વાદ-જે ગતિ કરે છે. જે આજે ગતિ કરનારે છે, આવતી કાલે ગતિ કરનાર છે, જેણે આજે ગતિ કરી અથવા જેણે ગઈ કાલે ગતિ કરી તેનું નામ પાદ-પગ.
જ્ઞા તિ શેર–પીડા કરે તે રોગ. અહીં પણ ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણે કાળમાં પીડા કરે તે રેગ.
વિત રૂતિ વેશઃ- પ્રવેશ કરે તે વેશ. “વેશના ત્રણ અર્થો છે. વેશ્યાઓનું રહેઠાણ, જ્યાં વેશ બદલવાનો હોય તે સ્થાન-નેપ અને ઘર. અહીં પણ ત્રણે કાળનો અર્થ સમજવાનો છે.
સ્કૃત તિ સ્વસ્પર્શ. આ એક વિશેષ પ્રકારના વ્યાધિનું પણ નામ છે. અહીં ત્રણે કાળને અર્થ સમજવાનો છે. તે ૫ ૩૫ ૧૬ છે
સર્વેઃ દિશા-વ્યાધિ-વ૮-મક્યું છે પI રૂ. ૬૭ | સ્થિર, વ્યાધિ, બલ અને મત્સ્ય કર્તા હોય તો હું ધાતુને વગ થાય છે.
-કન (ગ) સતિ જાતર રૂતિ રામ=સાર:–જે કાળાંતર સુધી સરતો રહે-લાંબો કાળ ટકે તે સાર-સ્થિર
અતીર+=અતીસાર=ગતીસાર–વિશેષ પ્રકારનો વ્યાધિ-વારંવાર સરસર ઝાડા થયા કરવાનો એક વ્યાધિ છે જેનું બીજું નામ સંગ્રહણી છે.
વૃ+=
સાસરિ:-બળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org