________________
પંચમ અધ્યાય
(ચતુર્થાં પાદ)
સત્તામીત્વે સત્ વTM || * || ? |
સામીપ્ટનિકટતા. વર્તમાન કાળની નજીકના ભૂતકાળમાં અને વમાન કાળની નજીકના ભવિષ્યકાળમાં ધાતુને વર્તમાન કાળ જેવા પ્રત્યયા વિકલ્પે લાગે છે એટલે વમાના વિભક્તિના પ્રત્યયા વિકલ્પે થાય છે.
ભૂતકાળ-વા ચૈત્ર ! આપતોઽસ-ચૈત્ર ! તું ક્યારે આવ્યા છે ? અચમ્ ગચ્છામિ-આ ચાલ્યે આવુ છુ. આચ્છન્તમ્ વ માં વિદ્વિ–મને આવતે જ જાણ વિકલ્પે—અચમ્ ભાગમÇ-આ હું આવ્યા.
ષોડઽસ્મ આરતઃ-આ હુ આવેલા છું. ભવિષ્યકાળા ચૈત્ર ! શમિત્તિ-ચૈત્ર ક્યારે જઇશ ? ઉષઃ ન્છામિ આ જાઉં છું.
રાજ્જીન્તમ્ વ માં વિદ્ધિ-મને જતા જ જાણું. વિકલ્પે–ણમિર્ગામ-આ હું જઈશ,
ગતા ગસ્મિ—આ હું જઈશ.
ગમિષ્યન્તમ્ વ માં વિગ્નિ-મને જનાણ જ જાણુ. ।। ૫ । ૪ । ૧ ।
મૃતવત્ ૨ બારવે વાઁ || ૬ | ૪ | ૨ ||
કાઇ પ્રિય વ્યક્તિના સંપર્કની ઇચ્છા જણાતી હાય અથવા કાઈ પ્રિય પદાર્થ ને મેળવવાનીચ્છિા જણાતી હોય એવા પ્રસંગે સાધારણુ રીતે ધાતુને ભવિષ્યકાળના પ્રત્યયે। લગાડવાની પ્રથા હોય છે છતાં ઉક્ત પ્રસગે ભવિષ્યકાળને બદલે ભૂતકાળની જેમ તથા વર્તમાન કાળની જેમ પ્રત્યયે વિકલ્પે લાગે છે.
ભવિષ્યકાળ—પાધ્યાય વૈજ્ઞયમિધ્યત્તિ આપન્તાવા તે તમ્ અધ્યેય્યામઢે અધ્યેતામહે વા—ઉપાધ્યાય જે આવશે તે। અમે ત ભવાના, ભણીશું. “આ પ્રયાગને બદલે
ભૂતકાળ વધ્યાય શ્વેર્ ગમત તે તનું અધ્યશીબહે--ઉપાધ્યાય ને આવ્યા હાત તો આ અમે ત ભણુત.
વર્તમાન કાળ—પાધ્યાય ચૈવ્ઞાતિ તે તનૂ બધીમહે—ઉપાધ્યાય જો આવે તે અમે તર્ક ભણીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org