________________
લધુવૃત્તિ-પંચમ અધ્યાય-ચતુર્થ પાદ ૧૧૭ અહીં બને ઉદાહરણમાં પ્રિયવ્યક્તિરૂપ ઉપાધ્યાયના સંપર્કની ઈચ્છા છે.
૩iધ્યાયઃ આમ તમ્ તે મૈત્ર –ઉપાધ્યાય જે આવશે તે મિત્ર તર્ક ભણશે. –અહીં આશંસા નથી–સંપર્કની ઈચ્છા નથી. ઉપાધ્યાય આવશે તે ભણશે, નહિ આવે તે કાંઈ નહીં–એટલે અહીં સંપર્કની ઈચ્છા નથી
પ પ . ૪ ૨ | fક્ષત્ર-ચારણાથથીઃ મવથત્ત-સસ છે ૧. ૪. રૂ .
કોઈ વ્યક્તિના સંપર્કની ઈચ્છા જણાતી હોય અથવા કોઈ પદાર્થને મેળવવાની ઈચ્છા જણાતી હોય એવા પ્રસંગે જે ધાતુ સાથે ક્ષત્ર અને ક્ષિક અર્થવાળા શબ્દોનો સંબંધ હોય અથવા ઈછા અર્થવાળા શબ્દોનો સંબંધ હોય તો તે સંબંધિત ધાતુને ભવિષ્યતીના પ્રત્યય લાગે છે અને સપ્તમીના પ્રત્યયો પણ લાગે છે. भविष्यन्ती-उपाध्याय चेद् आगच्छति, आगमत्, आगमिष्यति, आगन्ता वा
પ્રિ વગેરેનો સંબંધ- ક્ષિપ્રશ્ન-૩જી ને સિદ્ધાન્તમામ–ઉપાધ્યાય જે આવે છે. આવ્યા, આવશે કે આવનારા હશે તો આ અમે જલદી જલદી સિદ્ધાંતને ભણશું. उपाध्याय चेद् आगच्छति आगमत् , आगमिष्यति, आगन्ता वा ઈચછા અર્થવાળા શબ્દોને સંબંધ-કાશમાવ સુર નીચીચઉપાધ્યાય જે આવે છે, આવ્યા, આવશે અથવા આવનારા હશે તે ઇચ્છું છુ-સંભાવને કરું છું કે, હું તેમની પાસે યુક્ત થઇને– બરાબર મન દઈન-(સિદ્ધાન્ત) ભણું. ! પ ૪ ૩ છે
સંભાવને સિદ્ધવર !! પ. ૪ : ૪ | સંભાવન એટલે પ્રાપ્ત થયેલા હેતુથી પોતાની શક્તિમાં વિશ્વાસ કરે – જયાં આ અર્થ જણાતું હોય ત્યાં ધારેલી વસ્તુ સિદ્ધ ન થઈ હોય તો પણ વસ્તુ સિદ્ધ થઈ ગઈ હોય તેમ સમજીને જેવો પ્રયોગ થાય છે તે પ્રયોગ કરો.
સમયે વેત પ્રયત્નઃ અમૂત સમૂવન વિમૂતય -વખતસર પ્રયત્ન થયો હોત તો વિભૂતિઓ પેદા થઈ હત– આ પ્રયોગમાં ભવિષ્યકાળને બદલે ભૂતકાળ વપરાય છે.
છે ૫ ૪ ૪ | ન ઝનદ્યતનઃ પ્રધ-માનજ્યો છે ક ા ક .. ક્રિયાનું સાતત્ય હેય તથા બનાવની નિકટતા જણાતી હોય તો તે બન્ને પ્રસંગે ધાતુને અનદ્યતન કાળમાં વિધાન કરેલા પ્રત્યય ન થાય એટલે ભૂત અનદ્યતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org