________________
૧૩૦
- સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન "માર આશીર-તે ગાયવાળે હતો. અહીં જે મતુ પ્રત્યય વર્તમાન કાળમાં વિહિત કરેલ છે તેને આ વાકયમાં ભૂતકાળમાં સમજો. . ૫ ૪ ૪૧ છે
भृश-आभीक्ष्ण्ये हि-स्वौ यथाविधि त्व-ध्वमौ च
તદુષ્કર || કી ૪ કર ક્રિયાનું આધિકય હોય અને ક્રિયા વારંવાર કરાતી હોય ત્યાં ધાતુને તમામ કાળમાં અને તમામ વિભક્તિનાં વચનને બદલે અને ૨ પ્રત્યય લાગે છે, જયાં આ દિ અને વ લગાડવામાં આવેલા હોય ત્યાં જે કાળમાં, જે કારકમાં જે ધાતુને ટ્ટિ અને સ્વ લગાડેલા છે તે જ ધાતુને, તે જ કાળનો અને તે જ કારક વાક્યમાં અનુપ્રયોગ હોવો જોઈએ. અનુત્ત જા–જનમેઃ મિશ્રા જે આવે અનુપ્રયોગ ન હોય તે સુનીઠ્ઠિ સુનીfe એટલું જ બોલવાથી કઈ ખાસ કાળ, વચનભેદ કે કારક જણાશે નહીં માટે સૂત્રકાર અનુપ્રયોગ કરવાની ખાસ ભલામણ કરે છે. તથા જે સંદર્ભમાં અને સ્વ લગાડેલા છે તે સંદર્ભમાં જણાવેલી રીતે સંબંધિત અનુપ્રયોગ હોય તો ત અને દાગ લગાડવા. તથા જ્યાં અનુપ્રાગ ગુમર્થના બહુવચનવાળો હેય ત્યાં પણ ધાતુને fહ અને સ્ત્ર લગાડવા. અર્થાત્ જ્યાં બહુવચનવાળો. પ્રયોગ હોય ત્યાં પણ એકવચનના દિ અને હવ નું વિધાન કરેલું છે. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, જે ધાતુને અને ર લગાડવાના છે તે જ ધાતુને અનુપ્રયોગ હોવો જોઈએ, અને તે અનુપ્રયોગ પણ જે કારકમાં દિ અને 4 લગાડેલા છે તે જ કારવાળો હે જોઈએ. અનુપ્રયોગમાં કાળનો ફેર હોય, કારકને ફેર હોય કે ધાતુને ફેર હોય તો આ નિયમ ન લાગે.
(અહીં સમજવા માટે ઉદાહરણે હવૃત્તિમાંથી આપ્યાં છે–) fહે--
નીદિ સુનીહિ
વ કાર્ચ સુનાત-લણ લણ એ પ્રકારે આ લણે છે.
સુનીદિ સુનીfહે ચૈવ રૂમૌ સુનીતઃ-લણ લણ એ પ્રકારે આ બે લણે છે.
૧. જેમાન આણીતુ આ વાકયમાં આસીન એ ભૂતકાળનું સૂચક છે અને માન પદ જેને ગાય છે તેનું સૂચક છે એટલે વર્તમાનકાળનું સૂચક છે તેથી માનીત એ ભૂતકાળ સૂચક પદની સાથે વર્તમાનકાળ સૂચક શોમાર શબદને સંબંધ ઘરાવવો હોય તે ગ શબ્દને લાગેલો માં પ્રત્યય ભૂતકાળમાં પણ લાગી શકે છે એમ આ નિયમ દ્વારા સમજવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org