________________
લઘુવૃત્તિ-પંચમ અધ્યાય-ચતુર્થ પાદ ૧૪૫ ની સ્થા-નઃ જીત્યા, નીચ, નીજૈ જઠ્ઠળભૂ-ની:શ્નાર-ધીમે અવાજે કરીને
ब्राह्मण ! पुत्रस्ते जातः किं तर्हि वृषल ! मन्दं कृत्वा कथयसि ? उच्चैर्नाम ઝિયમ બાય-રે બ્રાહ્મણ ! તારે ત્યાં પુત્ર જન્મે છે, તો હે વૃષલ ! આવી સારી વાત ધીમે અવાજે શા માટે કહે છે ? ખરી રીતે તો જે વાત પ્રિય હોય તે ઊંચે સાદે કહેવી જોઈએ. આ રીતે આ ઉક્તિ અનિષ્ટ છે તેથી નીકૈકારવા નીચ ની શrt પ્રાગે થાય.
કરજૈઃ જીલ્લા આરષ્ટા ! પુત્રસ્ત ગાતઃ-ઊંચે સાદે સૌ સાંભળે એમ કહે છે કે હે બ્રાહ્મણ ! તારે ત્યાં પુત્ર જન્મે છે. આ વાકયમાં અનિષ્ટ ઉદિત નથી તેથી રવૈદા પ્રયોગ ન થાય. ત્રાણા ! કુત્તે ગાતર વિ ત કૃષત્ર ! મદ્ વા થયા ? બ્રાહ્મણ તારે ત્યાં પુત્ર જન્મે છે, તો હે વૃષલ ! આવી સારી વાત મંદ અવાજે કેમ કહે છે? આ પ્રયોગમાં અવ્યય દ્વારા અનિષ્ટ ઉક્તિ નથી પણ મન્દ્ર એવા ક્રિયાવિશેષણ દ્વારા અનિષ્ટ ઉક્તિ છે તેથી મન્વાર એમ પ્રયોગ ન થાય એ ૫ ૪ ૮૪
तिर्यचा अपवर्गे ॥ ५। ४ । ८५॥ ક્રિયાની સમાપ્તિ જણાતી હેય, તે અવ્યયને ધાતુ સાથે વેગ હેય, $ ધાતુ સાથે બીજા અનુરૂપ ધાતુનો સંબંધ હોય, અને ક્રિયાઓનો કુર્તા સમાન હોય તો કૃ ધાતુને વરવા તથા જમ્ પ્રત્યય લાગે છે.
तिर्यक्+क+त्वा- तिर्यककत्वा, तिर्यकृत्य आस्ते-तिर्यक् कृ=णम्-तिर्यकारम् આસ્તે-પૂરું કરીને બેસે છે. નિર્ચ નવા તલાકડાને વાંકું કરીને ગયે.
આ વાક્યમાં અપવર્ગ-સમાપ્ત-જણાતું નથી માટે નિર્ચા એવો પ્રયોગ ન થાય. છે ૫ ૪ ૮૫ છે વાતઃ વ્યર્થ નાના-વિના-ધાન્ચન મુવા ! ૪ ૫૮૬ .
તજ પ્રત્યય જેને છેડે છે એવા સ્વાંગવાચી નામને સંબંધ હોય. દિવ ના અથવાળા નાના તથા વિના અવ્યયેને સંબંધ હોય તથા પ્રકાર’અર્થવાળા પ્રત્યયો જે નામને છેડે લાગેલા હોય એવા દિવ અર્થવાળા પ્રકારાર્થ નામનો સંબંધ હોય તે સમાન કર્તાવાળા દૂ ધાતુને તથા સમાન કર્તાવાળા ધાતુને વા તથા જન્મ પ્રત્યય લાગે છે
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org