________________
૧૪૪
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન આભીર્ય–ગમ અનુગામ દાનુષ શાસ્તે-ઘેર વારંવાર જઈ જઈને
બેસે છે. વખ–હું જેહમ્ ગવન્દમ આરતે-ઘેર ઘેર છાપો મારીને બેસે છે. આભીશ્ય-મ્ અવરૂદ્મ વિશ્ચન્દ્ર” મારૂં-ઘેર વારંવાર છાપો માર
મારીને બેસે છે. પક્ષે હૈં મુ અનુરિય આસ્તે-ઘેર ઘેર પ્રવેશ કરીને બેસે છે
મનુaઈવર કાનુગ્રવિર રાસ્તે-ઘેર વારંવાર પ્રવેશ કરીને બેસે છે.
|
| ૫ | ૪ | ૮૧ છે कालेन तृषि-अस्वः क्रियान्तरे ॥ ५। ४ । ८२ ॥ કાલવાચક દ્વિતીયાત નામનો યોગ હોય તો તૃ૬ ધાતુ અને હૂ ધાતુને બીજા અનુરૂપ ધાતુનો સંબંધ હોય તો જન્મ વિકપે લાગે છે જે તૃષ અને મજૂ ધાતુના ક્રિયારૂપ અર્થનું બીજી ક્રિયા સાથે વ્યવધાન હોય તો. ટૂહું તf=zથતઉં જાવઃ પિત્ત-બે દિવસ તરસી રહીને ગાયો પાણી
પીએ છે. ટૂંઘહમ્ ત્યાર=દઘાલ્યાં જાવઃ પતિ-બે દિવસ વીતાવીને ગાયે પાણી
પીએ છે. ગર્ અત્ય] ધૂન અત-દિવસે બાણે ફેંકીને ગયો. - આ પ્રયોગમાં બાણને ફેંકવાની ક્રિયા અને બાણને ફેંકનારની ગમન ક્રિયા એ બે વચ્ચે કેઈ બીજી ક્રિયાનું વ્યવધાન નથી તેથી આ નિયમ ન લાગે.
| ૫ | ૪ ૫ ૮૨ છે નાના વદ-ગાતા | ૧૮રૂ બીજી વિભક્તિવાળા નામ શબ્દનો સંબંધ હેય, બે ક્રિયાઓ હેય, અનુરૂપ ધાતુનો સંબંધ હોય તે તુલ્ય કર્તાવાળા હું ધાતુને તથા તુલ્ય કર્તાવાળા ૩ સાથેના રિજી ધાતુને જન્મ પ્રત્યય વિકલ્પે લાગે છે,
નામ -નામ પ્રાણ-નામા માહિતિ–નામ લઈને બેલાવે છે. +–૩માવેશ–નામાનિ મહેશ-નામાં ત્તે-નામો લઈને આદેશ આપે છે.
- પ . ૪ ૮૩ છે ના પ્રવ્યના નિષ્ણાતી વવા-ળ | ૫ | કા ૮૪ |
અવ્યયનો સંબંધ હોય અને અવ્યય દ્વારા અનિષ્ટ ઉક્તિ જણાતી હોય, બીજા અનુરૂપ ધાતુને સંબંધ હોય, બે ક્રિયાઓને સમાન કર્યા હોય તે છે ધાને વરવી તથા ઇન્ પ્રત્યય લાગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org