________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન આ પ્રયોગમાં “સ્વાદિષ્ટ અર્થવાળે “રવાહી' શબ્દ દીર્ધસ્વરાન છે તેથી આ સૂત્ર ન લાગે.
!! ૫ : ૪ ૫ ૫૩ છે વિશ્વ જન્ચે | પ. ૪. ૧૪ મે
પૂર્વકાળની અને પરકાળની બે ક્રિયાઓ હેય, બન્નેને કત એક હય તથા એ બે ક્રિયાઓ પરસ્પર ઉચિત રીતે સંબંધિત હોય અને જે કર્મવિષયક સમગ્રતા જણાતી હોય તે કર્મથી પર આવેલા વિ (વિત્ લાભાર્થક, વિચારાર્થક અને જ્ઞાનાર્થક) ધાતુને અને ટુ ધાતુને જ વિકતપે લાગે છે. anત મોગતિ-જેને જેને અતિથિ જાણે છે તેને તેને જમાડે છે. ન્યા વરત-જેને જેને કન્યારૂપે જુએ છે તે તે તમામ કન્યાને વરાવે
છે-પરણાવે છે. અતિર્થ વિહત્વી મોબર–એક અતિથિને જાણીને જમાડે છે. આ પ્રગમાં અતિથિરૂપ કર્મની સમગ્રતા–અતિશયતા નથી. પા ૪ ૫૪
ચાવતઃ વિન્ટર્નવા ! ( ૪ ૫ છે . પૂર્વકાળની અને પરકાળની બે ક્રિયાઓ હેય તથા એ બે ક્રિયાઓ પરસ્પર ઉચિત રીતે સંબંધિત હોય અને બન્નેને કર્તા એક હેય તે અતિશયતા સૂચક કર્મરૂપ ચાયત શબ્દ પછી જે વિજ અને નીર ધાતુઓ આવેલા હોય તે તેમને બનેને મ્ વિકપે લાગે છે.
ચાવ મુકતે–જેટલું મળે છે તેટલું ખાય છે. ચાવજ્જવમ્ અધીતે–જેટલું જીવે છે-જ્યાં સુધી જીવે છે–ત્યાં સુધી–ભણે છે.
૪૧ મા સૂત્રથી લઈને ૮૮મા સૂત્ર સુધી ઘાતોઃ સંજે એવો નિર્દેશ કરેલો છે એને અર્થ એવો સમજવો કે વાક્યમાં જે બે ક્રિયાઓ છે તે પરસ્પર સંબંધવાળી હોવી જોઈએ. જ્યાં જયાં ઘાતોઃ વેવ એ નિર્દેશ આવે ત્યાં ત્યાં આ અર્થ સમજી લે, આ બાબત કેટલાંક સૂત્રોના અર્થમાં સ્પષ્ટ પણ કરેલ છે. - જેમકે -અર્વેિ મોગરાતિ–જેને જેને “અતિથિ જાણે છે તેને તેને જમાડે છે આ વાકયમાં અતિથિને જાણવું અને જમાડવું એ બને ક્રિયા પરસ્પર સંબંધવાળી છે પણ અતિરું ધમતિ–અતિથિને જાણુને ધમે છે એ પ્રયાગ ન થાય. કેમકે જમવાની ક્રિયાને ધમવાની ક્રિયા સાથે કશો જ સંબંધ નથી.
૫ | ૪ | પપ છે રાત પૂરે છે ક. ૫૬ છે. પ્રગમાં પૂર્વકાળ અને પરકાળની બે ક્રિયાઓ ઉચિત રીતે પરસ્પર સંબંધિત હેય-અને બન્નેને કર્તા એક હેય તો ચર્મ અને કર રૂપ કર્મકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org