________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
નૌવનાશ નરતિ-વતા નાશી જાય છે-જીવ લઈને નાશી જાય છે. પુરુષવાનું વહતિ--પુરુષ જેમ વહન કરે તેમ વહન કરે છે. જોવેન નરતિ-જીવ વડે નાશ પામે છે,-અહીં કર્તાવાચક નથી પણ કરવાચક
છે તેથી આ નિયમ ન લાગ્યા.
૫ ૫ | ૪ | ૬૯ ॥
૧૪૦
||
ત્ પૂર-ગુજઃ || ૬ | ૪ |૭૦ શબ્દ પછી પૂરી અને જીવ્ ધાતુ આવ્યા હાય અને પૂ રૂ ધાતુ સાથે તથા શુધ્ ને શુધ્ ધાતુ સાથે સંબધ હાય તો નમ્ વિકલ્પે લાગે છે, ર્ધ્વપૂર યંતે-ઊભા પુરાય તેમ પુરાય છે.
કર્તાવાચક
ભેંશોનં શુતિ ઊભા સુકાય તેમ સુકાય છે.
व्याप्याच्च इवात् ||५|४|७१ ||
ઉપમાનવાી કકારક પછી અને ઉપમાનવાચી કર્યાં કારક પછી કાઈ ણુ ધાતુ આવ્યા હોય તે અને વાકયને છેડે તે જ ધાતુને સબંધ હાય તે નમ્ કલ્પે લાગે છે.
ક–મુવળનિષાયં નિહિતઃ–સાનાની પેઠે સ્થાપિત કર્યાં. કર્તા-જાનારાં નષ્ટઃ-કાગડાની પેઠે નાશી ગયે
। ૫ । ૪ । ૭૦ ||
જીવાત વિશે અને ાાાછરા
જો વાકયને છેડે લણવા’-‘કાપવા’-અર્થાંના ધાતુના સબંધ હોય તેા ૩૫ થે ર્િ ધાતુને નમ્ વિકલ્પે લાગે છે.
॥ ૫ ॥ ૪ ॥ ૭૧ ૧
ગુવાર મદ્રાઃ જીનન્તિ—મદ્રદેશના લેકા ફેંકી ફૂંકીને લણે છે.
રૂપી ચાતિ–કે કીને જાય છે.—અહીં વાકયને છેડે લણવા' અને ધાતુ નથી પણ ‘જવા' અર્થાતા ચ ધાતુ છે તેથી આ નિયમ ન લાગે.
૫ ૫ | ૪ | ૭૨ |
સંગે તૃતીયા ખાાછા
તૃતીયાંત શબ્દને વેગ હેય, ૩૫ સાથેના રજૂ ધાતુની સાથે તેને અનુરૂપ ગુના સંબંધ હોય તેા ૩પ સાથેના વંશુ ધાતુને ળમૂ વિકલ્પે લાગે છે, જો બન્ને નાના કર્તા એક હામ તેા.
મૂન પાં મુદ્દતે મૂળોપવંશ મુખ્યતે મૂળા વડે-મૂળા સાથે કરડીને
ખાય છે.
Jain Education International
ગમ્ ન લાગ્યા ત્યારે મૂન વવશ્ય મુલ્યને-મૂળા વડે--મૂળા સાથે-કરડીને
ખાય છે.
। ૫ । ૪ । ૧૩ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org