________________
લઘુવૃત્તિ-પંચમ અધ્યાય-ચતુર્થ પાદ ૧૨૧ આ નિયમ કોઈ વિશેષ કાળને લગતો નથી પણ સામાન્ય કાળમાત્રને લગત છે તેથી આ નિયમ વિશેષ કાળને લગતા પ્રત્યયને પણ બાધ કરે છે એટલે વિશેષ કાળમાં પણ આ જ નિયમ લાગે છે.
આવિ તત્રમવાન નતૂન હિનરિત, ધિક્ નમ–તમે શું જંતુઓને હણે છો ? તેમને ધિક્કાર–અમે નિંદા કરીએ છીએ,
નાતુ તત્રમવાર મૂતાન નિતિ, ધિક્ મહે–તમે શું પ્રાણુઓને હણે છે? તમને ધિક્કાર--અમે નિંદા કરીએ છીએ.
| ૫ | ૪ | ૧૨ ! થમ સપ્તમી વા જ ૪. રૂ . નિદા જણાતી હોય અને થન્ શબ્દને વાક્યમાં પ્રયોગ હોય તે ધાતુને તમામ કાળમાં સપ્તમીના અને વર્તમાનાના પ્રત્યય લાગે છે.
આ સમગ્ર આયાત પ્રકરણમાં જયાં તમો અને પુષ્યમો શબ્દો વપરાયા છે ત્યાં સર્વત્ર યાર વિભક્તિમાં જણાવેલી સપ્તમી અને પંચમી વિભક્તિઓના પ્રત્યયો સમજવાના છે.
कथं नाम तत्रभवान् मांसं भक्षयेत्', भक्षयति वा ? गर्हामहे-अन्याय्यम् एतत्આદરણીય તેઓ માંસનું ભક્ષણ કેમ કરીને કરી શકે? અથવા ભક્ષણ કરે છે ?આ અન્યાય છે.
પહેરે- અમસન્ , માઁયત , માથાશ્વર, માતા, મયષ્યતિ |
આ વાકયમાં સપ્તમીના પ્રત્યે લાગવાનું નિમિત્ત છે એટલે ભૂતકાળમાં વાક્ષગત ક્રિયાને ભંગ થતાં ક્રિયાતિ પત્તિ પણ વિકલ્પે થાય. વધું નામ તત્રમવાન મસ૬ ૩૪મક્ષયિષ્યન્ત-આદરણીય તમે માંસનું ભક્ષણ કેવી રીતે કરી શકે ? ક્રિયાતિપત્તિ ન થાય ત્યારે યથાપ્રાપ્ત કાળવાળો પ્રયોગ થાય.
આગલા વાકયની જેમ ભવિષ્યકાળમાં સપ્તમીના પ્રયા લાગવાનું નિમિત્ત ભલે હેય પણ ભવિષ્યકાળમાં વાયગડ ક્રિયાનો ભંગ થતાં ક્રિયાતિપત્તિ નિત્ય થાય.
યં નામ તત્રમવાનું માંસમ્ મફષ્યિત્વ –આદરણીય તેઓએ માંસનું ભક્ષણ કેવી રીતે કર્યું હતું ?
છે પ ! ૪ ૫ ૧૩ ના किंवृत्ते सप्तमी-भविष्यन्त्यौ ॥ ५ । ४ । १४ ॥ વાક્યમાં વિભક્તિવાળા વિમ્ શબ્દનો પ્રયોગ હોય તથા જતર અને જામ શબ્દોનો પ્રયોગ હેય અને નિંદા જણાતી હોય તે ધાતુને તમામ કાળમાં સપ્તમી ના અને મધ્યન્તીના પ્રત્યય લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org