________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વિધિ-નિમન્ત્રળ-ગામ-ત્રણ-ચપીટ-મંત્રન-પ્રાર્યને || ૧ | ૪ | ૨૮ ॥ વિધિ, નિમ ંત્રણ, આમ ત્રણ, અધીષ્ટ, સપ્રશ્ન અને પ્રાન-એ અથવાળાં કર્તા, કર્યાં અને ભાવ-ક્રિયા-ડ્રાય ત્યારે ધાતુને સપ્તમી તથા ચમીના પ્રત્યયે લાગે છે.
૧૨૬
વિધિ-ક્રિયામાં પ્રેરણા કરવી.
તંત્િ, ધરોતુ માન-તેએ સાદડી કરે અથવા કરેા. નિમંત્રણ—પ્રેરણા કર્યા પછી જો તેમ કરવામાં ન આવે તે દોષ લાગે, દ્વિસન્ધ્યમ આવશ્ય ત્િ, રોતુ વાસવાર સાંજ બે વાર આવશ્યક
કરે અથવા કરે.
આમ ત્રણ-પ્રેરણા કર્યા છતાં ઇચ્છામાં આવે તેમ વર્તી શકાય. રૂદ આસીત, આસ્તામ્ વ-અવી બેસે અથવા બેસે. અધીષ્ટ-જે પ્રેરષ્ણા સત્કારપૂર્વકની હાય તે.
મતં રક્ષેત્ , રક્ષતુ વા–વ્રતનું રક્ષણ કરે, અથવા કરી, સપ્રશ્ન-પ્રયોગ કરનારના પોતાની ધારણાને લગતા પ્રશ્નન અથવા ધારણાને લગતી ઈચ્છ
किं नु खलु भो व्याकरणम् अधोयोय, अभ्यै उत सिद्धान्तम् अधोयीय, અધ્યયે વા-શુ હું વ્યાકરણુ ભણું કે સિદ્ધાંત ભણું ? પ્રાન—વિનતિ કે માગણી.
પ્રાર્થના મે. તમ્ ગચીચીય, અયે વા-મારી પ્રાર્થના છે કે હું ત
॥ ૫॥ ૪૫ ૨૮ !!
ભણું.
પ્રેમ
|| ૪ | ૨૦ ||
ચૈત્ર, અનુજ્ઞા અને અવસર એ અર્થવાળાં કર્યાં, કમ અને ભાવ હૈાય ત્યારે
મનુજ્ઞા-અવસરે ત્ય-૧૦૨મ્યાઁ || ૬
ધાતુને કૃત્ય પ્રત્યયેા લાગે અને વ્ચમી ના પ્રત્યચે! પણ લાગે.
કૃત્ય પ્રત્યયેા એટલે ધ્યન્ ચ પ્ તચ્ચે અને કનીય પ્રત્યયેા. ઐષ-તિરસ્કાર પૂર્વકની પ્રેરણા.
અનુજ્ઞા ઇચ્છાપૂર્વક કરવાની સમતિ.
અવસર–કામ કરવાના જે સમય હાય તે સમય
भवता खलु कटः कार्यः, भवान् कटं करोतु भवान् हि प्रेषितः, अनुज्ञातः, भवतः અવસર: ટળે તેઓએ કટ-સાદડી-કરવી જોઇએ. તેઓ કટ કરે. કટ કરવા નિમિરો તેને પ્રેષિત કર્યાં છે. અનુજ્ઞા
આપી છે. એ
કરવા સારુ તેમના
અવસર છે.
॥ ૫॥ ૪૫ રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org