________________
લઘુવૃત્તિ-પંચમ અધ્યાય-ચતુર્થ પાદ ૧૨૫ સંભાવયામિ ચ મુન્નીત મવાનું--સંભાવના કરું છું કે, તેઓ ખાય. - અહીં ચત શબ્દનો પ્રયોગ છે તેથી આ નિયમ ન લાગે,
નવ નિરસા પર્વત મિન્યાત-કદાચ મસ્તક વડે—માથું ભટકાડીને–પર્વતને ભેદે -અહીં શ્રદ્ધાસૂચક ધાતુને પ્રયોગ નથી.
પતિ રૂછાથત ૬૪૨૪ .. ઈચ્છા અર્થવાળા ધાતુઓને વર્તમાન કાળમાં સપ્તમીના ક્રિયાસૂચક પ્રય વિકલ્પ લાગે છે. છે અથવા હૃચ્છત-ઈ અથવા ઈચ્છે છે. પ . ૪. ૨૪
વરતિ હેતુ- I 1 | છ | રો ભવિષ્યમાં થનારો હેતુભૂત બનાવ અને ભવિષ્યમાં થનારે ફળભૂત બનાવ જણાત હોય તો તે પ્રસંગે ધાતુને ભવિષ્યકાળમાં સપ્તમીના પ્રત્યય વિકલ્પ લાગે છે.
ચરિ ગુન કપાસીત શાસ્ત્રાન્ત જરકેતુ-જે ગુરુની ઉપાસના કરે તે શાસ્ત્રના છેડાને પામે.
પક્ષમાં–ચઢિ જુન સિધ્યતે શાસ્ત્રાન્ત સંમિતિ–જે ગુરુની ઉપાસના કરશે તો શાસ્ત્રને છેડો પામશે.
ક્ષિોન વેત યાતિ ના પર્ચામવતિ-જો ગાડું દક્ષિણમાં જાય છે તે ખોટવાઈ નહીં પડે. અહીં ભવિષ્યમાં થનારો બતાવ નથી પણ જાતિ એમ વર્તમાનકાળ નો બનાવ છે તેથી આ નિયમ ન લાગે. એ ૫૪ ૨૫ છે
__ कामोक्तौ अकच्चिति ॥ ५। ४ । २६ ॥ પ્રયોગમાં વક્તાની ઈચ્છા જણાતી હોય તો તમામ કાળમાં ધાતુને સપ્તમીને પ્રત્યય થાય પણ ચિત્ત શબ્દનો પ્રયોગ ન હોવો જોઈએ.
કામો છે મુન્નીત મહાન મારી ઈચ્છા છે કે તેઓ ભેજન કરે.
રિચત નીવતિ માતા–શું મારી માતા સુખે જીવે છે ? અહીં ઈશ્વત શબ્દને પ્રવેગ હોવાથી આ નિયમ ન લાગે છે ૫ ૪ ૨૬
રૂછીર્થે સત્તની-પચ્ચક્યો છે ૬ ક. ૨૭ | ઈચ્છા અર્થવાળા ધાતુઓને વાકયમાં પ્રવેગ હોય અને વક્તાની ઈચ્છા જણાતી હોય તે ધાતુમાત્રને તમામ કાળમાં સપ્તમી અને પશ્વમી ના પ્રત્યય થાય.
કૃષિ મુન્નીત, મુન્ વા મવાન–હું ઈચ્છું છું કે, તેઓએ ભોજન કરવું જોઈએ કે તેઓ ભેજન કરે.
| | ૫ | ૪ | ૨૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org