________________
૧૨૦
સિન
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પૂજે છે. ૪. ૨૦ || ધાતુથી ભૂતકાળનું સુચન થતું હોય એવા પ્રસંગે હેતુ અને ફળના કથનની સામગ્રી હોય અને તેમ હોવાથી સપ્તમીના પ્રત્યય લાગવાના છતાં જે બનવાની વિવક્ષિત ક્રિયા ભાંગી પડી હેય-એટલે ક્રિયાને નાશ થયો હોય તો ધાતુને ક્રિયાતિપત્તિના પ્રત્યય લગાડવા.
___ दृष्टः मया तव पुत्रः अन्नार्थी चक्रम्यमाणः, अपरश्च भतिथ्यर्थी, यदि स तेन ટ: અમાવસ્થા, ૩ર અમર્શત, મધ્યમોક્યત–ચારે બાજુએ ફરતો અન્ન અથી તારો પુત્ર મેં જોયે, બીજે એક જણ અન્ન ખવડાવવા સારુ અતિથિને, અથી પણ મેં જોયો, તે અતિથિના અર્થીએ તારા પુત્રને જોયો હતો તે તે ખાત–ખાવા માટે અન્ન મેળવત પણ તે બીજે રસતે થઈને પસાર થયો તેથી તેણે તેને–તારા પુત્રને–જોયો નહીં અને તેથી તેને ખાવાનું મળ્યું પણ નહીં.
છે ૫ ૪ ૧૦ | વા ફતાર ઝા | R. ૪. ૨૨ | ૫૪ ૨૧મા સૂત્રમાં જે વાત શબ્દ બતાવે છે તેની પહેલાંનાં ૨૦,૧૯, ૧૮, ૧૭, ૧૬, ૧૫, ૧૪ અને ૧૩-એ સૂત્રોમાં જ્યાં જયાં સપ્તમીના ક્રિયાસૂચક પ્રત્યેનું વિધાન છે ત્યાં બધે ય ક્રિયાની સિદ્ધિ ન થતાં-ક્રિય ભાંગી પડે એવા પ્રસંગમાં ભૂતકાળસૂચક ધાતુને ક્રિયાતિપત્તિના પ્રત્યયો વિકલ્પ લગાડવા.
कथं नाम संयतः सन् अनागाढे तत्रभवान् आधाय कृतम् असेविष्यत, धिग् જન વક્ષે–સેત (સપ્તમી -- ૫ ૪ ૩૪), જયં સને (વર્તમાના) ધિર રામદે–તેઓ સ યત થઈને– સંયત નામ ધરાવીને અનાગાઢ-અસાધારણ કારણ વગર–આધાકમી આહારને કેવી રીતે વાપરી શકે ? પક્ષમાં તેઓ વાપરો કે વાપરે છે –તેમને ધિક્ તેમની નિંદા કરીએ છીએ.
1 ચત્ અમોશ્ચત મવાન-જમવાને સમય છે માટે તેઓ જમે.–અહીં હત શબ્દ બતાવનાર સૂત્રો કરતાં પાછળના સૂત્રથી એટલે ૫ ૪ ૫ ૩૪ ! સૂત્રથી પ્રાપ્ત થતી સપ્તમીને બદલે ક્રિયાનો ભંગ થતાં ને સપ્તમી ન થઈ પણ ક્રિયાતિપત્તિ થઈ છે.
| ૫ ૪ ૧૧ છે. ક્ષે ગરિના વર્તમાન ૪ ૨ | પ્રાસંગિક બનાવની નંદા જણાતી હોય અને ગરિ તથા ગાતુ શબ્દોને વાકયમાં પ્રવેગ હોય તે ધાતુને તમામ કાળમાં વર્તમાનાના પ્રત્યય લાગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org