________________
લઘુવૃત્તિ-પંચમ અધ્યાય-તૃતીય પાદ ૧૦૯ +અન==ાન-પાનં સુમુ=પયપાન કર્તાના દેહને સુખરૂપ છે.
ઉત્થાન=૪ત્યાન–સુઢિાયા: હત્યાનમ્ સુર–તળાઇની પથારીમાંથી ઊઠવું ઊઠનારના દેહને સુખરૂપ છે. પાન==ાસનમૂ-મિપુષ્કચ ઉપાસનમ્ સુલ-અગ્નિકુંડ પાસે બેસીને તાપવું તે સુખરૂપ છે પણ અગ્નિને સ્પર્શ સુખરૂપ નથી.
શિષ્યા પુરોઃ નાના [+અન–નાન-શિષ્ય દ્વારા ગુરુને નવડાવવું. અહીં નવડાવવાથી શિષ્યરૂ૫ કર્તાના દેહને સ્પર્શ સુખ નથી.
પરિ+જ્ઞાન ધ્વજ્ઞાન-પુત્ર પરિઝનમ્ પુત્ર-પુત્રને ભેટવું એ સુખ તો છે પણ કર્તાના મનને સુખ છે, દેહને સુખરૂપ નથી.
મૃગનયન=મનમુટવાનાં મર્જનમ-કાંટાઓને મસળવા–આ તો કને દુઃખરૂપ જ છે.
ઉપર જણાવેલ કપાસ, નાન, વિઝન અને મન એ ચારે શબ્દોમાં આ નિયમ લાગતો નથી.
જે પ્રયોગમાં આ નિયમ દ્વારા સન લાગેલ હોય તે પ્રયોગો થવાનન્. એમ સમાસરૂપે જ વાપરી શકાય પણ પચલ: પાનમ એમ સમાસ વગર ન વાપરી શકાય, એ આ નિલમ દ્વારા લાગતા અને પ્રત્યયની ખાસ વિશેષતા છે,
૫ ૩ ૫ ૧૨૫ “નિગાગ: વાર્તરિ | Rા રૂ. ૧૨૬ છે. રમ્ વગેરે ધાતુઓને કર્તાને અર્થમાં ગન (ન) પ્રત્યય લાગે છે. રમતે તિ ર+૩+ રમી-રમણ સ્ત્રી. મને મૂકન=નમ:–રમણ-સુંદર.. તે રૂતિ +ન+ મની-કમની સુંદર સ્ત્રી. | ૫ ૩ ૫ ૧૨૬ છે
જાયું કે “ ! રૂ ૨૭ . ધાતુને કર્તા અર્થમાં અન (ન) પ્રત્યય લાગે છે અને ન પ્રત્યય લાગતાં નું થઈ જાય છે. કરોતિ તિ +ાનન=ચારણ-કારણ-કરનારો. પા ૩ ૧૨૭
'–ત્તિ’ માજ્યિક વાર્મ-પતા ૧રૂ. ૨૨૮ મુ વગેરે ધાતુઓને “કર્મ અર્થમાં અને પત્ત વગેરે ધાતુઓને “અપાદાન” અર્થમાં મન (મન) પ્રત્યય લાગે છે.
જર્મનુષ્યતે ત–મુક+ગન-મનન-ખાવા યોગ્ય વસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org