________________
લgવૃત્તિ-પંચમ અધ્યાય-દ્વિતીય પાદ ૭૭
ધારી || પ. ૨ / ૧ / છે અને ધાન્ ધાતુને કર્મ અર્થમાં વર્તમાનકાળ સૂચવાત હોય તે = પ્રત્યય થાય છે.
ઘત્તિ ચામું ઘા+ન્ન ધાત્રી-જેને બાળકે ધાવે છે ધાત્રીમા-ધાઈમ અથવા
રૂતિ વાન્ +à+=ાત્રી-ઔષધમાટે વૈદ્યો જેને ધારણ કરે છે તે ધાત્રીઆમલકી-આમળાનું વૃક્ષ છે ૫ | ૨ | ૯૧ છે જ્ઞાન-છા ગયગીત-શીયાણ્યિા જ છે . ૨. ૧૨ .
જ્ઞાનાર્થક ધાતુઓને, ઇચ્છાર્થક ધાતુઓને, અર્થક ધાતુઓને તથા ધાતુ પાઠમાં રિ નિશાનવાળા જે ધાતુઓ બતાવ્યા છે તે ધાતુઓને વર્તમાનકાળના અર્થમાં ત (#) પ્રત્યય થાય છે.
શાનાર્થક– જ્ઞાત જ્ઞાતઃ- જ્ઞાતા-રાજાઓને જાણનારે. ઈચ્છાર્થક– રૂષમતા -રણામ રૂટ-રાજાઓને ઇષ્ટ. પૂજાર્થક- પૂ++7=પૂનિતઃ-નાણાં પૂતિઃ-રાજાઓને પૂજનારો. નિશાનવાળા–અતિ તિ મત્ત=મિન-ચિકાશવાળો, ધાતુ
નિમિાજૂ ને?” શીલાદિરશીયત ફત-શત્ર+ક્તઃ=ીતિઃ-શીલવાળો. રક્ષાંત તિ=રહ્મ++d=fક્ષતઃ-રક્ષણ કરનાર. ૫ ૨ ૯૨ છે
ઉપરથ: ૧ ૨ ૩ | ધાતુઓને વર્તમાનકાળના અર્થમાં ૩ (૩ળ ) વગેરે પ્રત્યય લાગે છે. વરતિ તિ==+=+==ા:-કરનારો-કારીગર દે તિરં+=-સ્તુતિ કરનારો.
પા ૨૯૩. (૩rrી નામનું એક મોટું પ્રકરણ છે. તેનાં ૧૦૦૬ સૂત્ર છે. તે પ્રકરણ બ્રહવૃત્તિમાં આપેલું છે. વિસ્તારભયથી અમે અહીં આપતા નથી. આ પ્રકરણમાં ધાતુઓને વિવિધ પ્રત્યય લગાડીને વિવિધ પ્રકારનાં નામે બનાવવાની રીત બતાવેલ છે. જેટલા સંસ્કૃત શબ્દો છે. તે બધાને સંગ્રહ આ પ્રકરણમાં છે. સ ) આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનની
યજ્ઞ લઘુવૃત્તિના પાંચમા અધ્યાયના કૃદંત પ્રકરણની ગુજરાતીવૃત્તિ તથા વિવેચનને બીજે પાદ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org