________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ાસ્તની--ફત મોત-તેણે આ પ્રમાણે કર્યું. પરીક્ષા-ટું- ચાર-, , , , વ્યસ્તની-શશ્વન્ત-શશ્વત્ અરોત -તેણે નિત્ય કર્યું. પરીક્ષા–રાત-રાત-- -, ,, ,,
હસ્તની–પાંચ વર્ષની અંદરના પ્રશ્નમાં-વિનું કાર: વં મથુરામ-શું તું મથુરામાં ગયો હતો? પરીક્ષા - ,, ,, ,-વિમ્ સભ્ય વં મથુરામ-, , , ,
| ૫ | ૨ ૧૩ ! વિક્ષિતે પારા ૨૪ .. જે બનાવ અનદ્યતન ભૂતકાળને હોય અને પરોક્ષ હોય તો પણ તેને પરોક્ષ તરીકે દેખાડવાની ઈચ્છા ન હોય એ પ્રસંગે અનદ્યતન ભૂતકાળને સૂચવવા જે ધાતુ વપરાય હેય તેને ઘરતનીના પ્રત્યય લગાડવા.
કદર # ૪િ વાયુવઃ-વાસુદેવે ખરેખર કંસને માર્યો.
(આ પ્રયોગમાં કંસને વધ પક્ષ ભૂતકાળમાં છે પણ વક્તાને તેને પરેક્ષરૂપે બતાવવાની ઈચ્છા ન હોવાથી તેને પરોક્ષ માનવામાં નથી આવ્યો તેથી અનદ્યતન ભૂતકાળરૂપ પક્ષકાળમાં પણ દર ધાતુને હસ્તનીના પ્રત્યય લાગેલા છે)
છે ૫ ૨ ૧૪ વા અઘતની પુરાંssaો પ ા ા . જે બનાવ અનદ્યતન ભૂતકાળને હેય અને પરોક્ષ હોય છતાં તેને પરોક્ષરૂપે કહેવાની ઈચ્છા ન હોય તે અને મૂળ ક્રિયાપદ સાથે પુરા વગેરે અવ્યયોને સંયોગ હેય તા અનઘતન ભૂતકાળ હોય તે પણ ધાતુને અદ્યતનીના પ્રત્યયો વિષે લાગે છે. જ્યારે અદ્યતનીના પ્રત્ય ન લાગે ત્યારે હ્યસ્તનીના પ્રત્યયો લાગે અને પરક્ષાને પણ પ્રત્યય લાગે.
અદતની અવાજુ: ફુદ પુરા છાત્રા:-શું પહેલાં અહીં છા રહ્યા હતા ? Uસ્તની–ાવસન ૬ પુરા છાત્રા – ' , " " " પરીક્ષા-૩ષ: પુરી છાત્રા: , , , " , " અધાતની-તાં સમાવિષ્ટ –ત્યારે રાધવ બોલ્યા. હ્યસ્તની–તા અમીષત રાઘવઃ— ૧ , પરોક્ષાત માપે રાંધવા-, ,, ,| ૫ ૨ ૧૫ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org