________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ચડ૬ / ૧૨. અર્દૂ ધાતુને () પ્રત્યય લાગે છે. પૂના સાચ્છી-પૂજાને યોગ્ય સાધ્વી. ૫ ૧ ૯૧ it વાઇરસ્સા -ડરાષ્ટિચષ્ટિ શક્તિોના-થરા ઘર
ને ૫/ ૧ / ૧૨ ધનુ , ઢe, ૪, ૪, અંકુશ, રિ, ચષ્ટિ, જા, તોમર અને ઘર શબ્દ પછી આવેલા પ્ર ધાતુને 1 (અન્) પ્રત્યય લાગે છે.
ધનુહાતીતિ=ધનુદા–ધનુષ્યને ગ્રહણ કરનાર-પ્રશ્ન-૬ ! છું ગુલાતીતિ પ્રદ–દંડને ગ્રહણ કરનાર. 6 અક્રાતીતિ=સ્નેહ-નરવારની મૂઠને ગ્રહણ કરનાર-પકડનાર. સારું ગુલાતીતિ કહળને ગ્રહણ કરનાર–પકડનાર-ચલવનાર. અરાં ગુલાતીતિ=રાપ્રવ્રુ-અંકુશને ગ્રહણ કરનાર–હાથીને મહાવત ૪ પૃાતીતિ ઋષ્ટિક – તરવારને ગ્રહણ કરનાર.
> તાતીતિ –લાકડીને ગ્રહણ કરનાર. ફાશિ વૃક્રાતીતિત્તિ-શકિત નામના શસ્ત્રને ગ્રહણ કરનાર. તો દ્વારિકa –મર નામના શસ્ત્રને ગ્રહણ કરનાર,
પરં કૃશ્નાતીતિ ઘર-ઘડાને ગ્રહણ કરનાર-ધટ’ નામના વાઘને અથવા પાણી ભરવાના ઘડાને ગ્રહણ કરનારા ૫ ૧ / ૯૨ છે
મૂત્રા ઘરને પI ?! શરૂ // ૧ કપાસ વગેરેમાંથી બનેલ સૂત્ર. ૨ વ્યાકરણ, ન્યાય વગેરે શાસ્ત્રોનું સૂત્ર. ૩ કઈ પણ વિશેષ કાર્ય કરવાના સાધનરૂપ સૂત્ર આમ ત્રણ પ્રકારના અર્થવાળું સૂત્ર પદ અહીં લેવાનું છે.
સૂત્ર શબ્દ પછી આવેલા અને “સૂત્ર ને ગ્રહણ કરીને પછી તેને સતત ધારણ કરવું” એવા અર્થવાળા શ્ર ધાતુને ર (ક) પ્રત્યય લાગે છે.
સૂત્ર 9%ાતિ તિ સૂત્ર—સત્રને ગ્રહણ કરીને પછી સતત ધારણ કરનારવિદ્વાન, સૂત્રધાર, સુથાર.
સૂત્રકા આ પ્રયોગમાં સૂત્રને સતત ધારણ કરવાનો અર્થ નથી તેથી આ નિયમથી રજૂ પ્રત્યય ન થયે પણ આ પ્રત્યય થયેલ છે. જે ૫ ૧ ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org