________________
( ૫૪૧)
લજ્જા થશે
રાજાએ પ્ર
બિચારી આજને સુંદરીમાં અમાધના હૈ નથી "તારા તથા "એ અજનાના માવીત્રા જગતમાં પ્રખ્યાત છે, માટે જો તુ તેની સાથે વિવાહ કરી વિના પાછા જેઇશ, તા તારા તથા એ કન્યાના માતા પિતાને અતિ એવાં પેાતાના મિત્રના શિખામણનાં વચનો સાંભળીને તથા કરીને 'પવનજય. મનમા 'દુ:ખીત છ્યા થકા માટા સતાપથી નિશ્ચય કરેલા દિવસે સકેત પ્રમાણે ઉનુ લગ્ન થયું. સાહેદ્ર વ્હાદ રાજાના ઘણા સત્કાર કરા, હૂઁ કાર્ય થઇ રહ્યા પછી વ તથા વહુ ને લેઇને પોતાના પરિવાર સહિત હાની નગરીમાં આવ્યેા. ત્યાંહાં અજન સુદરીને રહેવા સારૂ રાજાએ સાત માળનુ અતિ રમણીય મહેલ કાહાડી આપ્યુ. ને નગરીમાં એક અજૈન સુદરી વિના જ્યાં ત્યાં વિવાહ થએલા દિવસથી પવનજયે અજનાને કાઇ વખતે કહ્યુ છે કે જે માની પુરૂષ છે, તેને ધાડાંક અપમાન કદી ભુલે નહી ”
આનદ થઇ રહ્યા
ખાલાવીજ નહી થાય તે પણ તે
પવનજયે તે દ્વેષ રાખીને અજના સાથે ખેાલવાનુ ખધ કચુ, તે જોઈને આજના મહા શાકમાં પડી ગઈ. જેની આંખામાંથી પાણી તે સુકામજ નહીં. ચદ્રવનાની રાતની પેઠે જેના મુખની કાંતી થવા લાગી. પલગ ઉપર સુતી છતાં રાતના ઊંઘ ન આવે મનમા સંતાપ થયેથી પલગ ઉપર ખામ તેમ પડીને જેમ તેમ રાત્ર કાહાવા લાગી તે એક રાત જાણે વરપરૂપ થ ઇનેજ આવી હોયની ? એવી જણાઇ દિવસે મનમા વિચાર કરતી થકી ખે ઢીચણમાં માથું ઘાલીને, પોતાના પતિના ચેહેરાનુ ચિત્ર કાડ઼ાડીને, તેની સામે જોઇને, તા પોતાના અંતઃકર્ણને ધૈર્ય દઇને કેટલાએક દિવસ કહાડથી એવી પેાતાની સ્વામીની અવસ્થા જોઇને તેની દાસીએ અતિ મીઠુ બે લીને તેને સમજાવવા લાગી પણ તેણે તેને કાંઇપણ જવાખ વાગ્યે નડ્ડી, જેમ હેમત રૂતુમાં કોકીલા ભુલે ચુકે પણ ખેાલે નહી તેમ તેણે મન ધાણ કચુ એવી મહા દુખતી દશામા તેના વિકરાલ કાળ જવા લાગ્યું
મ
કિચિત વિચાર
ત્યાં
રહ્યા. પછી
એક દિવસે રાવણના એક દુત મલ્હાદ રાજા પામે આવીને તેને કહ્યું વા લાગ્યા, હે રાજા, રાક્ષસનાથ જે રાવણ, તેની સાથે દુમતિવાળે વરૂણ નિ ૨તર દ્વેષ કરતો રહે છે. ને તે રાવણની આજ્ઞા માનતા નથી. તે તા કહ્યુ પણ ઉલટો કહે છે કે, રાવણે મારી આજ્ઞા માનવી. હું જ્યારે તેની પારે ગયા ત્યારે મને કહેવા લાગ્યો કે; અરે! સવણ તે કોણ છે? તેનાથી શુ ચ