________________
ત મા ઍ શ્રી પાર્શ્વનાથાન જમા
-
ગર
કાનું
:
પ્રથમ ખંડ.
પ્રકરણ પહેલું.
વિષય વિભાગે.
- જીવનના પ્રશ્નનું જૈનધર્મ કેવું નિરાકરણ કર્યું
જ છે એ આપણે એક વિષય છે. જીવનને પ્રશ્ન 10 એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે–
“આપણે અને વિશ્વમાંના બીજા સર્વ પ્રાણીઓ દર એક દૃષ્ટિએ વિચારતાં ઉત્પત્તિ રહિત છીએ. આપણે બધા સ્વયંભૂ (સ્વયમેવ ઉત્પત્તિ થઈ હોય એવા જી) અને અમર છીએ. દરેક જીવાત્મા એકમેકથી લિન્ન છે અને દરેક જીવમાં લાગણી તેમજ ચેતના હોય છે. પ્રત્યેક જીવની પિતાની સ્વરૂપતાને કદાપિ નાશ થત
niversiાતા===ાણીવE
OCHAFNARFAERNARDI