Book Title: Jain Dharm
Author(s): Jain Atamanand Sabha
Publisher: Jain Atamanand Sabha
Catalog link: https://jainqq.org/explore/022999/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ જીવનના મહાન પ્રશ્નોનું જૈન દર્શનથી સમાધાન. ( વિજ્ઞાન અને તવજ્ઞાનની દૃષ્ટિએ. . . હર્બર્ટ વારનના ઈંગ્લીશ ઉલ્લેખનું ગુ જ રા તી . અ વ ત ર ણુ. LI પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર. Page #2 -------------------------------------------------------------------------- ________________ Oope : : : : જૈન ધર્મના તમામ જાતના પુસ્તકો, કલકત્તા અને પુનાના રંગીન તીર્થોના ફાટાઓ, તીર્થના નકશાઓ તેમજ શાળાઓ અને જૈન પાઠશાળાઓમાં ચાલતાં પાઠ્ય પુસ્તક અમારે ત્યાંથી મળશે. : : : : જ્ઞાનખાતામાં જાય છે. લખા: શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર, Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહકને ૩૧-૩રમા વર્ષની ભેટ. જૈન ધર્મ યાને જીવનના મહાન પ્રશ્નોનું જૈનદર્શનથી સમાધાન. (વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ. ) ( ઈંગ્રેજી ગ્રંથનું ભાષાંતર. ) - - કચ્છ મૂળ લેખક–હરબર્ટ વોરન. પ્રસિદ્ધ કર્તાશ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, વીર સંવત ૨૪૬૦ આત્મ સંવત ૩૮ વિક્રમ સંવત ૧૯૯૦ કિંમત રૂા. ૧-૦-૦ (પટેજ જુદુ. ) શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા નંબર ૬૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક શેઠ દેવચંદ દામજી. આનંદ પ્રેસ, ભાવનગર. Page #5 -------------------------------------------------------------------------- ________________ પરમ પ્રભાવક અનેક જૈન ગ્રંથાના નિર્માતા. આચાર્ય શ્રીમદ્ વિજ્યાન દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ. આનંદ પ્રી. પ્રેસ-ભાવનગર. Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક વકતવ્ય. - - - પાશ્ચિમાત્ય વિદ્વાન તરફથી જૈન ધર્મના સાહિત્ય સંબંધી નિબંધ, લેખે અને ગ્રંથ સેંકડો લખાએલ છે કે જે ઈંગ્લીશ, ફ્રેંચ, જર્મન, ઈટાલીયન વગેરે ભાષામાં મળી શકે છે; પરંતુ જૈન ફિલોસોફી (તત્ત્વજ્ઞાન) સંબંધી પ્રારંભિક પરિચય કરાવવા માટે ઘણું જ ટૂંકા સ્વરૂપમાં જૈન ધર્મનો પરિચય સહેલાઈથી કરાવી શકે, તેવો અત્યાર સુધી એક પણ ગ્રંથ ગુજરાતી ભાષામાં અનુવાદ તરીકે પ્રગટ થયેલ નથી. એવો એક ગ્રંથ મી. હર્બટરને ઈંગ્લીશ ભાષામાં ઘણું વખતથી તૈયાર કરેલો જે તે જ ભાષામાં પ્રગટ થયેલ છે, જે ગુજરાતી ભાષા જાણનારાઓ માટે પઠનપાઠન માટે ઘણો જ ઉપયોગી છે એમ બંધુશ્રી લાલને જણાવ્યું. અને તે તપાસતાં અમને માલૂમ પડયું કે આ ગ્રંથ ગુજરાતી ' ભાષામાં પ્રગટ થાય તે જૈન સમાજ જાણી શકે કે, પશ્ચિમના વિદ્વાને, શોધકોએ પોતે કરેલા અભ્યાસના પરિણામે જૈન દર્શન માટે પિતાને અનુભવ વિદ્વત્તાપૂર્ણ રીતે કેવી રીતે લખે છે, તેમજ તેવા ગ્રંથદ્વારા બતાવેલ જૈન તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ જૈન શાળાઓમાં જૈન દર્શનને પ્રાથમિક પરિચય કરાવવા માટે કેટલું ઉપયોગી છે; વળી ઈંગ્લીશ ભાષાની ઉચ્ચ કેળવણી લેતાં અને લીધેલા વિદ્યાર્થીઓ-જિજ્ઞાસુઓ માટે આવો ગ્રંથ Page #8 -------------------------------------------------------------------------- ________________ કેટલા મહત્ત્વના છે તે આ ગ્રંથના વાંચનથી જ જાણી શકાય તેવું છે. હ`ટ વારન સદ્ગત અંધુ શ્રી વીરચંદ રાધવજી કે જેઓ સને ૧૮૯૨ માં ચીકાગા ( અમેરિકા ) સર્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આમંત્રણથી ગયા હતા અને જે જૈન ધર્મના ખરેખરા અભ્યાસી હતા, તેમને મી. વારનને પરિચય ત્યાં થતાં, તેમના પાસેથી જૈન ધર્મનું પાતસર જ્ઞાન મેળવવા તેમણે પ્રયત્ન કર્યાં. ( મી. હટ વારનના કહેવા પ્રમાણે મી. વારન તેમના શિષ્ય હતા. ) મી. હટ વારન પ્રોફેસર હરમન જેકામીના પણ ખાસ પરિચિત હતા, તે સિવાય તેએ અત્રેના જે જે વિદ્રાન જૈન બંધુઓના પરિચયમાં આવ્યા એ વગેરે હકીકત જાણવા યોગ્ય છે, જે મી. વારનના પરિચયવાળાં પ્રકરણમાં આપી છે. મી. હ વેારન એકલા જૈન ધર્મના અભ્યાસી હતા તેમ નહિં, પરંતુ તેઓએ શ્રાવકના વ્રતા અંગીકાર કર્યાં છે; વળી તે ઉપરાંત તેમના હાલના આચારવચાર વગેરે કેવા છે તેને ટૂંક પરિચય પણ તે પ્રકરણમાં આપવામાં આવેલ છે. ખીજા પાશ્ચિમાત્ય વિદ્વાને જ્યારે જૈન ધર્મના માત્ર અભ્યાસી હાય છે, ત્યારે મા. એચ. વારન અભ્યાસી હાવા સાથે જૈન ધર્મ ઉપર અનન્ય શ્રદ્ઘા ધરાવનાર, દેવગુરૂનું પૂજન કરનાર, નિત્ય સામાયિક કરનાર વગેરે તેમને આચાર અને ક્રિયામાર્ગ છે. મી. વારને આ ગ્રંથમાં જૈન ધર્મ સંપૂર્ણ આસ્તિક છે એમ શાસ્ત્રીય પ્રમાણેાથી સિદ્ધ કર્યુ છે. ચૂરાપ અને અમેરિકાના જૈનધર્મના અભ્યાસીઓ અને વિદ્વાનામાં બધુ વાનનું સ્થાન બહુ જ આગળ પડતું છે, તેમજ જૈન ધર્મના પ્રખર અભ્યાસ અને અનન્ય શ્રદ્ધાથી તેમની પ્રતિષ્ઠા ત્યાં ખૂબ જામેલી છે. સાચું તે જ મારૂં, અને સંશાધકવૃત્તિના પરિણામે, સત્ય ગ્રહણ કરવાની જિજ્ઞાસાના કારણે, જૈન ધર્મના સતત અભ્યાસે, અનુભવે અને અનન્ય શ્રદ્ધાએ આ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનેા વિષય લખવામાં સંગ્રાહક વૃત્તિના જ સી. એચ. વારતે ખાસ ઉપયોગ કરેલા હેાવાથી આ ગ્રંથ જિજ્ઞાસુની દૃષ્ટિએ એક મા દર્શીક થઇ પડે તેવા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ =ી નિતિની મારી - - - - - ======== ================= = ===== == ========== = = આનંદ પ્રેસ-ભાવનગર. આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ અનેક જૈન સંસ્થાઓના સંસ્થાપક ( આત્મારામજી ) મહારાજના પટ્ટધર, આચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી દિલ થી , " છાશરિફાક - 4 +. #j*q 'fe સીમામંડનનિખરાન્ડ છે ." #/ M e - k y, a - નકશો I મા નોકરી rekh.wiki-kg " */ 9 / 24 * * આ વિના સીરામીક મારી માતાના વિધાન Pીમારી મારી માને ન Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના સાહિત્યમાંથી તેમાંય પણ તત્ત્વજ્ઞાન માટે તે પશ્ચિમાત્ય દેશના વિદ્વાને જેટલું લખે તેટલું બધું ખલના રહિત જ હોય તેમ માની ન શકાય; પરંતુ મી. એચ. વૈરને લખેલ આ ગ્રંથ તે પોતે જૈન ગ્રંથના સતત અભ્યાસી હોવાના કારણે જ (તેમજ શ્રદ્ધાળુ, જૈનાચાર, ક્રિયાકાંડ વગેરેનો અભ્યાસ અને અનુભવ લઈ તે વર્તનમાં મૂકતા હોવાથી–મૂકેલ હોવાથી તેમનું જૈનમય જીવન હોવાથી) ઘણે ભાગે ખલના રહિત અને તેમના અભ્યાસના તત્ત્વ–સારરૂપે જ આ ગ્રંથ લખાયેલ છે એમ તે કહેવું જોઈએ; છતાં પણ કોઈ સ્થળે ભિન્ન વિચારો કે પ્રતિપાદન કે શાસ્ત્ર વિરૂદ્ધ કંઈ પણ જણાય તે વાસ્તવિક શું છે ? તે સપ્રમાણ અને શાસ્ત્રીય પદ્ધતિએ અમને જણાવવામાં આવશે તે મી. રનની પાસેથી તેનો ખુલાસો મેળવી શકીશું અથવા અમો પણ તે પ્રકાશમાં મૂકવા પ્રયત્ન કરીશું. પશ્ચિમના વિદ્વાનોના જૈન ધર્મ સંબંધી લખેલા આવા ગ્રંથ ભૂલ વગરના જ હોય એમ કેઈએ માની ન લેવું અને તેવા ગ્રંથમાં તેવી ખૂલના–ભૂલ હોય અથવા પ્રકાશકને જણાય તે મૂળ લેખકના તે લખાણવાળા પાનામાં છુટરનેટથી કે અન્ય રીતે તે ગ્રંથમાં પ્રકાશકે તેને ખુલાસો–નોટ આપવી જોઈએ; પરંતુ તેમ કર્યા સિવાય એવા ગ્રંથો કે તેના ભાષાંતર પ્રગટ થતાં તેના વાચકો જે અલ્પજ્ઞ કે સામાન્ય અભ્યાસી કે પ્રાથમિક જિજ્ઞાસુઓ હોય તો તેઓને અશ્રદ્ધા થઈ જવા સંભવ છે, વળી તેમ કર્યા સિવાય જે કોઈ જૈન શાળાઓમાં અભ્યાસ માટે મૂકવામાં આવે છે તે બાળ-જીવો માટે તો અસહ્ય જ છે, જેથી આવા ગ્રંથના અનુવાદ માટે તેમ કરવા પ્રકાશકને ઉપરોક્ત અમારી નમ્ર સૂચના ધ્યાનમાં લેવા જેવી છે. પશ્ચિમના વિદ્વાનો જગતના જુના ધર્મો–સંપ્રદાયોને અભ્યાસ કે સંશોધન જ્યારે માત્ર ઐતિહાસિક તત્ત્વના અનુશીલનની દૃષ્ટિએ કરે છે ત્યારે મી. હર્બર્ટ વૈરને પ્રથમથી જ ઐતિહાસિક તત્ત્વની સાથે Page #12 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક તત્ત્વના અનુશીલનની ષ્ટિએ જૈન ધર્મને અભ્યાસ કર્યાં છે અને તેથી જ જૈન ધર્મ ઉપર તેમની અનન્ય શ્રદ્ધા, આચાર અને ક્રિયાકાંડમાં પ્રવૃતિ થઇ હાય, તેમ આ ગ્રંથ લખવાની પણ ત્યારે જ જિજ્ઞાસા થઇ હાય તેમ જણાય છે, અને તેથી આ ગ્રંથમાં જણાવેલ તત્ત્વજ્ઞાનની કે ખીજી હકીકતા આગમ પ્રમાણવડે પણ સિદ્ધ કરેલ છે એમ જણાય છે. આગમવચન એજ ધર્મના આત્મા છે, તેમ તે માનનારા છે એમ પણ સાથે વાચાને જણાયા સિવાય રહેશે નહિ. જૈન ધર્મ નું જગતના ઇતિહાસમાં કયું સ્થાન છે? તે બતાવવા લેખા, નિબંધો કે આવા ગ્રંથાદ્વારા જૈન સમાજના સાહિત્યેાપાસકે કે ધર્મોપદેશકાને તેને માટે જોઇએ તેવા તેટલા અભ્યાસ નહાવાથી પેાતે જાણવા કે અન્ય દેશેાના વિદ્વાનેાને જણાવવા ઘણા ભાગે અસમર્થ જણાયા છે (કદાચ કાઇ હશે પણ ખરા ). અને ખરી રીતે તે ધર્મના સંશાધા, સતત્ અભ્યાસી શ્રદ્ધાવાન ધર્માત્માને હાથે આવા ગ્રંથા લખાઇ પ્રકટ કરી જૈન ધર્મ અને તેના તત્ત્વજ્ઞાનના જગતને યથા પરિચય કરાવવામાં પ્રાથમિક જિજ્ઞાસુઓને સહાયરૂપ થવુ જોઇએ. જૈન સમાજના વિદ્વાન ત્યાગી મહાત્મા કે વિદ્વત્તાપૂર્ણ સાહિત્યકારાના હાથે જ જે કાય જોઇએ તેને બદલે ખીજા દેશના અને ખીજી ભાષાના જાણકાર વિદ્વાનોના હાથે લખાયેલ આવા ગ્રંથાદ્વારા જિજ્ઞાસુ વર્ગની જે પિપાસા પૂર્ણ કરી શકાય છે તે માટે પણ આનંદ પામવા જેવુ છે; છતાં તેનું અનુકરણ જૈન વિદ્વાને, સાહિત્યકારાએ કરી ભવિષ્યમાં આવી જાતનું નવીન નવીન સાહિત્ય ઉપજાવી જિજ્ઞાસુઓની અભ્યાસવૃત્તિને સહાયરૂપ થઇ પડવા જરૂર છે. પશ્ચિમના વિદ્વાનેાના સતત્ અભ્યાસના પરિણામે તેમના હાથે વિદ્વત્તાપૂર્ણ લખાયેલ આવા સાહિત્ય કે તત્ત્વજ્ઞાનના ગ્રંથા વાંચી, જાણી કે જોઇ આપણે ખુશી થઇ એસી રહેવાનું નથી, પરંતુ જૈન ભડારામાં હજી કેટલાએ પ્રમાણમાં અપૂર્વ સાહિત્ય અપ્રકટ-અણુ Page #13 -------------------------------------------------------------------------- ________________ ખેડયું પડેલું છે, તેને ક્રમસર આવા ગ્રંથની શૈલી પ્રમાણે અને સંકલનાપૂર્વક આધુનિક પદ્ધતિએ તે સંશોધનવૃત્તિથી તૈયાર કરી અલંકૃત રૂપમાં જગત આગળ આપણે જ્યારે મૂકીશું ત્યારે જૈન ધર્મ એ સનાતન ધર્મ છે અને તેનું તત્ત્વજ્ઞાન, સાહિત્ય એ સંપૂર્ણ સત્ય અને અપૂર્વ છે એમ જગત્ માનશે અને તે દિવસથી જૈન સમાજે સાચી જ્ઞાનપૂજા અને પ્રભાવના કરેલી ગણાશે. પરમાત્માને પ્રાર્થના છે કે તેવી જ્ઞાનપૂજ જૈન સમાજને જલ્દી પ્રાપ્ત થાય. મી. હરબટ રને આ ગ્રંથ સ્વ. બંધુ વીરચંદભાઈ ગાંધી બી. એ. બાર. એટ– લી. ના ભાષણો, ધર્મચર્ચા, ટીપણો અને ગ્રંથો વિગેરેના આધારે લખેલ છે કે જેને ગુજરાતી અનુવાદ શેઠ ગિરધરલાલ ડુંગરશી જૈન જીવનના ભૂતપૂર્વ મંત્રીએ કરેલો છે. ઉપરોક્ત કારણોથી આ અભ્યાસક ગ્રંથને આ ગુજરાતી અનુવાદ કરાવી અમોએ પ્રકટ કરેલ છે અને તેને વિશેષ પ્રચાર થાય, વિશેષ પ્રમાણમાં લાભ લેવાય તે માટે શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના માનવંતા ગ્રાહકોને આ વર્ષે ભેટ આપવાનો નિર્ણય કરેલો છે. આ ગ્રંથ પ્રકટ કરવાના કાર્યમાં શેઠ વલ્લભદાસ લલ્લુભાઈએ પોતાના સદ્ગત ચી. ચંદુલાલના સ્મરણાર્થે આર્થિક સહાય આપેલ છે જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. પરભાષાના ગ્રંથોને અનુવાદ કરે તે સહેલું કાર્ય નથી, છતાં તેને ગુજરાતી ભાષામાં કરેલો આ અનુવાદ બંધુશ્રી લાલનને બતાવતાં અનુવાદ તપાસી પિતાને સંતોષ બતાવવા માટે તેમજ બંધુ શ્રી ફતેહચંદ ઝવેરભાઈએ પ્રફ તપાસવા વગેરે કાર્યમાં આપેલી સહાય માટે ઉપકાર માનવામાં આવે છે. ભાવનગર. ] આત્માનંદ ભવન. | ૪ પૂર્ણિમા ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. વીર સંવત્ ૨૪૬૦ આત્મ સંવત્ ૩૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ : : - ૦ અનુક્રમણિકા. - - - નંબર. વિષય. ૧ પ્રકાશકનું વક્તવ્ય. ૨ શ્રદ્ધાળુ બધુ એચ. વૈરનને પરિચય. ૩ જૈન ધર્મના સિદ્ધાંતે માટેનું મૂળ લેખકનું નિવેદન ૪ આમુખ. ખંડ પહેલો. પ્રકરણ પહેલું. ૫ વિષયનું સામાન્ય નિરૂપણ. ખંડ બીજે. પ્રકરણ બીજુ. ૬ વિશ્વ (સત્). : ૭ દ્વવ્યના પ્રકારે. ૮ ચેતનવંત પ્રાણીઓના ગુણે. ૯ અચેતન દ્રવ્ય–જડ પદાર્થો. ૧૦ અવકાશ-સમય દ્વવ્યની વ્યાખ્યા. ૧૧ દ્રવ્યનાં સવરૂપે. ૧૨ વસ્તુના દષ્ટિબિન્દુની વિચારણા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૪૦ પ૭ ૧૩ વસ્તુ-વ્યંજનના સ્વરૂપે (સ્યાદવાદ). ૧૪ હેતુભાવ (કારણત્વ). પ્રકરણ વીજું. ૧૫ મનુષ્યની સઘ (વર્તમાન) સ્થિતિ. ૧૬ આઠ પ્રકારનાં કર્મો. ૧૭ કર્મનાં પ્રવર્તક કારણે. ૧૮ મિથ્યાત્વભાવ અને તેનું સ્વરૂપ. ૧૯ કર્મને કાયદો. પ્રકરણ ચેાથું. ૨૦ મનુષ્યની સંભાવનીય ઉત્કૃષ્ટ સ્થિતિ. ૨૧ વિશુદ્ધ આત્માના ગુણે. - પ્રકરણ પાંચમું. ૨૨ મેક્ષ-પ્રાપ્તિના ઉપાય. ૨૩ આત્માના વિકાસક્રમો(ગુણસ્થાનનું સ્વરૂપ). ગુણસ્થાન પહેલું. ર૫ ગુણસ્થાન બીજુ. ૨૬ ગુણસ્થાન ત્રીજું. ૨૭ સમ્યક્ત્વભાવનાં ચિહ્નો. ૨૮ સુદેવ, સુગુરૂ અને સદાચાર–ધર્મ. ૨૯ સુગુરૂ. ૩૦ સચ્ચારિત્રના નિયમો. ૩૧ પ્રેમ (દયાભાવ). ૩ર સમ્યક્ત્વભાવનાં ભંજક કાર. ૩૩ જીની વિવિધ શ્રેણુએ. (9 G છે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૧૪ ૩૪ સમ્યક્ત્વ-પ્રાપ્તિની રીતિઓ-સમ્યક્ત્વભાવના ઉપાશે. ૮૯ ૫ કાળ. ૩૬ માર્ગનુસારીના ૩૫ નિયમ. ૩૭ ચોથું ગુણસ્થાન. ૧૧૦ ૩૮ પાંચમું ગુણસ્થાન. ૧૧૨ ૩૯ પંચપરમેષ્ઠી. ૪૦ છ આવશ્યક કર્મો (વડાવશ્યક). ૧૧૫ ૪૧ શ્રાવકનાં બાર વ્રત. ૧૧૭ ૪૨ થાન. ૧૫૫ ૪૩ ભાવનાઓ. ૧૬૫ ૪૪ શ્રાવકના ર૧ ગુણે. ૪૫ બીજ ગુણસ્થાને. ૧૭૨ ૪૬ સાધુઓના આચાર. ૧૭૪ ખંડ ત્રીજે. પ્રકરણ છઠું. ૪૭ ઉપસંહાર ૧૭૭ ૪૮ પુસ્તક વિષે વિદ્વાનોના અભિપ્રાય. ૧૬૮ ૧૮૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ G : ચિત્ર—પરિચય. ' ૧ ન્યાયાંનિધિ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ–આ મહાત્માને ઉપકાર ગુજરાત અને વિશેષે કરીને પંજાબ ઉપર અમાપ છે. આ સદીના ઘણા વર્ષો ગયા પછીના પ્રથમ આચાર્ય, પરમ પ્રભાવક શ્રી તસ્વાદર્શ આદિ અનેક મહાન ગ્રંથના નિર્માતા અને અમેરકા-ચિકાગો ધર્મપરિષદમાં જૈન દર્શનના પ્રતિનિધિ તરીકે આમંત્રણ મળેલ હતું જે સાધુપણામાં નહિં જઈ શકાય, તેથી સદુગત ગાંધી વીરચંદ રાઘવજી બી. એ.ને જૈનધર્મ સંબંધી જ્ઞાન આપી ત્યાં મોકલ્યા. પૂર્વ અને પશ્ચિમના પંડિત, સ્કોલરોએ તેઓશ્રીને જેનધર્મ અને સાહિત્યપર વિદ્યમાનમાં ઉંચાપણુમાં ઉંચા પ્રમાણભૂત તરીકે સ્વીકાર કરે છે. ૨ આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજન્યાયાંનિધ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી મહારાજના) પટ્ટધર, અનેક કેળવણું વિષયક જૈન સંસ્થાના સંસ્થાપક, ઉદ્માવહારી, અનેક જીવોના પ્રતિબંધક, પંજાબ દેશમાં છે. જૈનધર્મને ટકાવા પિષણ અપનાર. રાજનગરમાં હાલમાં મળેલ મુનિ સંમેલનના નાવને સહદયપૂર્વક શાંતિ સમાધાનીથી પાર ઉતારવામાં મુખ્ય ભાગ લેનાર. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩ વીરચંદ રાઘવજી ગાંધી. બી. એ. બેરીસ્ટર ઍટ–લે. ન એસોશિએશન ઓફ ઇંડીયાના સેક્રેટરી. સને ૧૮૯૨ માં વિકાગ–અમેરિકા ધર્મ પરિષદ્દમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી આત્મારામજી મહારાજ પાસે જૈન તત્ત્વનું ઉંડું જ્ઞાન પ્રાપ્ત કરી ગયા હતા. જ્યાં પ્રસિદ્ધ વેદધર્મના પ્રતિનિધિ વિવેકાનંદની સાથે રહી ત્યાંના લોકો ઉપર સારી છાપ પાડી હતી. આ ગ્રંથના મૂળ લેખક મી. હર વોરને વીરચંદભાઈ પાસે જેને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી આ ગ્રંથ લખ્યું હોવાથી તેમના ગુરૂ યુરોપ અને અમેરિકાના ઘણા શહેરમાં જૈનધર્મ ઉપર અનેક વ્યાખ્યાન આપનાર અને ગ ફલેસેીિ વગેરે ગ્રંથે ઈગ્રેજી ભાષામાં લખનાર. ૪ મી.હર્બર્ટ વોરન–ઈગ્લાંડના લંડન શહેરના વતની, જેમને સદગત વીરચંદ ભાઇન સને ૧૮૯૩ માં પરિચય થતાં તેમની પાસેથી સંશોધક દ્રષ્ટિએ જેન ધર્મના અભ્યાસની શરૂઆત કરી દીપ, ભાષણો અને અન્ય જૈન ધર્મના ગ્રંથે વાંચી તેના પરિણામરૂપે આ ગ્રંથ મૂળ અંગ્રેજી ભાષામાં લખનાર. ૫ મી. ફતેચંદ કપૂરચંદ લાલન–યુરોપ-અમેરિકા જઈ ધર્મના ભાષણો આપનાર, જૈન ધર્મના અભ્યાસી, પ્રસિદ્ધવક્તા અને આખું જીવન જૈન ધર્મનો અભ્યાસ કરી સેવા આપનાર ૬ સદ્દગત ચંદુલાલ વલ્લભદાસ–જેના સ્મર્ણાર્થે તેમના પિતાશ્રીએ આર્થિક સહાય આપેલ છે તે આ સભાના લાઈફ મેમ્બર શ્રદ્ધાવાન સરલ અને જીજ્ઞાસુ આત્મા હતા. Page #19 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૮૯૨ ની અમેરિકા સર્વ ધર્મ પરિષમાં જૈનધર્મના પ્રતિનિધિ.. W HAT#### SUTHAR વીરચંદભાઈ રાઘવજી ગાંધી. બી. એ. બાર-એટ-લે. એમ. આર. એ. એસ. આનંદ પ્રેસ-ભાવનગર Page #20 --------------------------------------------------------------------------  Page #21 -------------------------------------------------------------------------- ________________ p== =૭==૭ = easy મી લેખકનું નિવેદન. || ==૯ =૭ =હું == ૯ = મનુષ્યને જન્મથી જે ધર્મ હોય છે, તે ધર્મ પ્રત્યે મનુષ્ય સાહજિક રીતે સાથી પ્રથમ લક્ષ આપે છે. સત્ય કે કાર્યસાધકતા વિષે. કોઈ પણ પ્રકારની આશંકા કે ચિંતા કર્યા વિના તેમજ ગુણ-દેષની પરીક્ષા કર્યા વગર મનુષ્ય સામાન્ય રીતે જન્મથી પોતાને જે ધર્મ હોય તે ધર્મથી પ્રથમ અનુરક્ત બને છે. મારા સંબંધમાં પણ એમ જ બન્યું. યુવાવસ્થા પર્યત હું ઈંગ્લંડના પ્રચલિત ધર્મપંથ (Church of England) ને અનુયાયી હતો. તે પછી નવીન ધર્મતનું જ્ઞાન મળતું ગયું, બુદ્ધિપૂર્વક ધર્મની વિચારણું થવા માંડી, અનેક પ્રશ્નો અને આશંકાઓને ઉભવ થયો અને આશરે પંદર વર્ષ સુધી ધાર્મિક સિદ્ધાન્તનું અન્વીક્ષણ ને મનન ક્યું, એ સર્વને પરિણામે જૈનદર્શનથી ચિત્તનું સમાધાન થયું. જેનધર્મમાં આત્માને સંતોષકારક પરમ બોધ છે એવી મને પ્રતીતિ થઈ. જાણતા જૈન ફીલ્સ; સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીએ જૈનધર્મના સિદ્ધાન્તોનું નિરૂપણ કરી મને તેને બોધ આપે હતો. જૈનદર્શનના આ પ્રથમ બધ બાદ મને પ્રો. છએ. ટી. લેંડનાં પુસ્તકોનાં વાંચનથી જૈન તત્ત્વજ્ઞાનની વિશેષ વિચારણમાં ગ્ય સહાય મળી છે. પ્ર. જી. ટી. લેંડનાં પ્રસ્તુત પુસ્તકો પાશ્ચાત્ય સાહિત્યનાં પુસ્તકમાં જૈનતત્ત્વજ્ઞાનને સૌથી વધારે અનુરૂપ મંતવ્યો રજુ કરે છે એવી સ્વ. વીરચંદભાઇની દ્રઢ માન્યતા હતી. . લંડનાં પુસ્તકનાં પરિશીલનપૂર્વક અભ્યાસ પછી મારે જૈનધર્મ સંબંધી વિશેષ જ્ઞાનની આવશ્યકતા હતી. એ બધું આવશ્યક Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સ્વ. શ્રીયુત ગમંદરલાલ: જેની એમ. એ., પં. ફરિચંદ લાલન, સ્વ. પંડિત હીરાચંદ ઝવેરી એમ. આર. એ. એસ, શ્રી કેશવલાલ પ્રેમચંદ મેદી બી. એ., એલએલ. બી. અને સ્વ. શેઠ માણેકચંદ હીરાચંદ જે. પી. વગેરે તરફથી મને મળી રહ્યું. મને જોઈતી તમામ માહીતી પૂરી પાડવા માટે હું તેઓ સર્વને અત્યંત ઋણી છું. મને જનધર્મ સંબંધી એક લઘુ ગ્રંથ લખવાનું સૂચન થયું હતું, પણ એવો ગ્રંથ લખી શકવાની મારી અશક્તિને કારણે, શ્રી વીરચંદભાઈએ આપેલ અમૂલ્ય વસ્તુઓની દુનિયાને ભેટ કરવાને મેં સહર્ષ સંકલ્પ કર્યો. વીરચંદભાઈએ મને આપેલ બોધ સર્વોચ્ચ હતો, એ બોધ હું પુસ્તકરૂપે જગત સમક્ષ રજુ કરું છું. આ ગ્રંથમાં જૈનધર્મના પ્રત્યેક દ્રષ્ટિબિન્દુનું નિરૂપણ થઈ શકયું નથી. ગ્રંથમાં સિદ્ધાન્તોનું આલેખન ખોટી રીતે થયું હોય તે તેમાં યોગ્ય સુધારે કરવાનાં સૂચનોનો સહર્ષ સ્વીકાર થશે. ભૂલચૂક માટે વાચકની ક્ષમા યાચીને વિરમું છું. ] ૮૪, શેલગેટ રોડ, લંડન. માર્ચ ૧૯૩૦ હર્બટ વરન. Page #23 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના મૂળ લેખક મી. હરબટ વૈરન Herbert Warren માનંદ ઝી. પ્રેસ-ભાવનગર. Page #24 --------------------------------------------------------------------------  Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાળુ બન્યુ વોરનનો પરિચય. યુરોપ અને અમેરિકાના જૈનધમી વિદ્વાનમાં બધુ રનનું સ્થાન બહુ આગળ પડતું છે. જેનધર્મના અભ્યાસ અને અનન્ય શ્રદ્ધાથી તેમની પ્રતિષ્ઠા ખૂબ જામી છે. સાચી ધર્મવૃત્તિને કારણે તેમને અપૂર્વ ગૌરવ પ્રાપ્ત થયું છે. પિતાની કૃતિઓથી તેઓ હિન્દના જૈનોમાં સર્વત્ર મશહુર છે. તેમનાં શ્રદ્ધાન્વિત ધર્મજીવનની ઉજવળ કીર્તિની સુવાસ મેર મઘમઘી રહી છે. અનેક રીતે ભાત પાડે એવાં એમનાં જીવનવૃત્તથી ઘણુયે ધર્મપ્રેમીઓમાં અપૂર્વ શ્રદ્ધારસ રેલાયો છે, ઘણુનાં જીવનમાં અપૂર્વ અસરકારી પરિવર્તન થયું છે, ઘણને સત્ય ધર્મની તની ઝાંખી થઇ છે. સ્વ. વીરચંદભાઈને સુયોગ. ભાઈ વોરન જૈન ધર્મના અનુયાયી બન્યા અને જૈનધમનાં શકય જ્ઞાનથી તેમની જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા દ્રઢીભૂત બની એને ખરે યશ સવ. વીરચંદભાઈ રાઘવજી ગાંધીને ઘટે છે. ભાઈ વીરચંદભાઈ સાથેને બધુ રનનો સુયોગ સેના સાથે સુગંધ જે પરિણામકારી નીવડશે. આથી બધુ રનના ધાર્મિક વિકાસનું ખરૂં માન વીરચંદભાઈને પ્રાપ્ત થાય છે. ચીકાશે (યુનાઇટેડ સ્ટેટસ)માં ઈ. સ. ૧૮ટ્સમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મને વિજયધ્વજ ફરકાવ્યા બાદ વીરચંદભાઈ લંડન પાછા ફર્યા તે વખતે તેમને અને ભાઈ રનનો પ્રથમ મેળાપ થયેા હતો. વીરચંદભાઈ જૈનાગ, Page #26 -------------------------------------------------------------------------- ________________ કમગ, જૈનધર્મ આદિ તત્વજ્ઞાનના વિષય પરત્વે નિયમિત ભાષણે આપતા હતા. એ ભાષણના વર્ગ ભરાતા અને ભાઈ રન એ વર્ગોના એક અત્યંત ઉત્સાહી શ્રોતા બન્યા હતા ભાષણેથી ધર્મ–પ્રીતિ. ભાઈ વોરનને એ ભાષામાં એટલે બધે રસ પડતું હતો કે તેમણે બધાં ભાષણે લઘુ અક્ષરપદ્ધતિ ( Shorthand)થી સંપૂર્ણ લખી લીધાં હતાં. ભાષણેના સંબંધમાં તેમને અન્ય શ્રોતાઓ કરતાં વિશેષ ભાવ અને પ્રીતિ ઉદ્દભવ્યાં હતાં. આથી એમણે પોતે અક્ષરશઃ લખી લીધેલાં ભાષ ને અભ્યાસ કર્યો. એ અભ્યાસને પરિણામે જૈનધર્મ પ્રત્યે તેમને નિરતિશય શ્રદ્ધા થઈ. જૈનધર્મ પ્રત્યેની તેમની પ્રીતિ અને ભક્તિ દિનપ્રતિદિન વધવા લાગી. અન્ય વિદ્વાને સાથે સમાગમ. જૈનધર્મના અભ્યાસથી ભાઈ વોરનની જૈનધર્મ પ્રત્યે એટલી બધી પ્રીતિ થઈ હતી કે વીરચંદભાઈના અવસાન બાદ બધુ રનની ધર્મવૃત્તિ અને જિજ્ઞાસાએ અન્ય વિદ્વાનને સમાગમ શેાધી લીધો. શ્રીયુત્ સુરચંદભાઈ બદામી, સ્વ. કેશવલાલ પ્રેમચંદ મેદી અને સ્વ. જુગમંદરલાલ જૈનીના પ્રત્યક્ષ કે પરોક્ષ સમાગમથી ઘણુયે આશંકાઓનું સમાધાન કર્યું. સત્સંગને પરિણામે ધર્મવિષયક મહત્વના પ્રશ્નોના આવશ્યક ખુલાસાઓ ધર્મપ્રેમી વિદ્વાન તરફથી મળ્યા કર્યા અને એ રીતે બધુ રનની ધર્મભાવના ઉત્તેજિત થતી ગઈ. શ્રીયુત સુરચંદભાઈ બદામી અને સ્વ. કેશવલાલ મોદીના સમાગમ પછી કેટલાંક વર્ષ બાદ સ્વ. જુગમંદરલાલ જૈની સાથે બધુ વોરનને વિલાયતમાં પ્રત્યક્ષ પરિચય થયે હતે. જુગમંદરલાલજી ઓકસફર્ડ યુનિવસીટીના એમ. એ. અને Page #27 -------------------------------------------------------------------------- ________________ ooooo OOG૦૦ * ૦૦ ૦૦°voo88 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦e હoooo Gog * * * * * * * * * * * eeeee eee e પંડિત ફતેહચંદ કપુરચંદ લાલન.. આનંદ પ્રેસ-ભાવનગર. 200cc° ૦૦ ૦૦ ૦ ૦ ૦ ૦ 880 ૦૦૦૦ | To° ૦૦, , ૭૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦8co°o o o o • OOGO 20ooQ Page #28 --------------------------------------------------------------------------  Page #29 -------------------------------------------------------------------------- ________________ બેરીસ્ટર હતા. તેઓ દિગમ્બર જૈન સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાન ગૃહસ્થ હતા. ધર્મવેત્તા તરીકે તેઓ સર્વત્ર મશહુર હતા. તેમના પરિચયથી બધુ વોરનની ધાર્મિક માન્યતાઓ વિશેષ દ્રઢ બની. વીરચંદભાઈએ સીંચેલા ધર્મબીજને આ પ્રમાણે પ્રખર વિદ્વાનોના સમાગમથી અત્યંત વિકાસ થયો. વીરચંદભાઈએ બધુ રનમાં આરોપણ કરેલ ધર્મબીજ એક સુંદર વૃક્ષરૂપે ફૂલીફાલી નીકળ્યું. આ રીતે ભાઈ રનમાં ધર્મભાવનાનું અદ્દભુત સિંચન થયું. લાલન સાથે પરિચય પોતાના પરિચયમાં આવ્યા પછી બધુ જુગમંદરલાલ જેનીએ બધું વેરનની લાલન સાથે ઓળખાણ કરાવી હતી. લાલનના પરિચયમાં આવ્યા પછી ભાઈ રન જૈનધર્મમાં વિશેષ સ્થિત થયા હતા. ધર્મની દ્રતાને કારણે પોતાને નિશ્ચયથી તેમજ વ્યવહારથી સમ્યક્ત્વ છે કે નહિ તે જાણુવાની તેમને ઉત્કંઠા થઈ હતી. ભાઈ રનની આ જીજ્ઞાસાને અનુસરીને લાલને પોતાના ક્ષપશમ પ્રમાણે પરીક્ષા લીધી. બધુ રનને પૂછેલા પ્રશ્રોના પ્રત્યુત્તરો સંતોષજનક લાગવાથી તેમને સમ્યક્ત્વભાવ પ્રાપ્ત થયાની પ્રતીતિ થઈ. એ પછી પોતાનામાં રેગ્યતા જણાય તે શ્રાવકનાં ૧૨ વતા અંગીકાર કરવાને પિતે તત્પર હેવાનું બધુ વોરને સૂચના કર્યું હતું. બાર તેને સ્વીકાર. શ્રાવકના બાર વતે અંગીકાર કરવાની બધુ વેરનમાં પૂરેપૂરી ગ્યતા અને પાત્રતા હતી. તેઓએ વીરચંદભાઈ પાસેથી શ્રાવકનાં વ્રતનું યથાર્થ જ્ઞાન મેળવ્યું હતું. એ વ્રતનાં સ્વરૂપનું વર્ણન તેમણે લાલન સમક્ષ આબેહુબ કરી બતાવ્યું. તે પછી તેમણે બાર વ્રતે પૈકી પ્રથમ સાત Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્રતો ઈગ્લેંડના દેશકાળ અનુસાર લીધા હતા. આ પ્રમાણે સાત વ્રત ગ્રહણ કર્યા પછી કેટલાક મહીના રહીને તેમને સ્વ. પં. હીરાચંદ લીલાધર ઝવેરી સાથે લાલનદ્વારા ઈગ્લેંડમાં જ ઓળખાણ થઈ. હીરાચંદભાઈ અભ્યાસ નિમિત્તે લંડન આવ્યા હતા અને તેઓ સારા અભ્યાસી હોવાથી તેમને બધુ રનને ખાસ પરિચય કરાવો એ આવશ્યક હતું. આ પરિ. ચય સમય જતાં નિકટ બન્યા અને તેનાં સુપરિણામ રૂપે ભાઈ રનને બાકીનાં પાંચ વ્રત અંગીકાર કરવાની તીવ્ર ઈચ્છા થઈ. છેવટે તેમણે એ વ્રતા પણ ગ્રહણ કર્યા. બધુ રનના સંબંધમાં આટલી ટૂંક હકીક્ત આપ્યા પછી તેઓના આચારવિચાર કેવા છે તે આપણે જોઈએ. બધુ રનના આચારવિચાર. જૈનધર્મના અનુયાયી બન્યા તે પૂર્વે ભાઈ વોરન માંસાહારી હતા. વીરચંદભાઈના ઉપદેશથી તેમણે માંસાહારને સર્વથા ત્યાગ કર્યો છે. તેઓ ધૂમ્રપાન કરે છે પણ તેને કઈ રીતે ઈષ્ટ માનતા નથી. ભાઇ રન વારંવાર ભાવ-સામાયિક કરે છે. ભાવ–સામાયિકમાં તેઓ સમાધિશતકને સ્વાધ્યાય કર્યા કરે છે. વળી અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલાં જૈનધર્મનાં પુસ્તકોનું વાંચન અને મનન પણ કરે છે. આ રીતે તેઓ સ્વાધ્યાય અને મનનમાં નિમગ્ન રહે છે. એ ઉપરાંત શ્રી સિદ્ધચક્રનું નિત્ય સ્મરણ કરતા સાંભળ્યા છે. તેમની પાસે રૂપાના સિદ્ધચક્ર પણ છે, એ પણ તેમની એક વિશિષ્ટતા છે. ધર્મમાં અનન્ય શ્રદ્ધા. લાલનને લાગે છે કે તેમની ધાર્મિક શ્રદ્ધા અનન્ય છે. આથી ધર્મ-શ્રદ્ધાની દ્રષ્ટિએ તેમનું સ્થાન અનેખું છે. Jainism is not Atheism” નામક એમનું મનનીય Page #31 -------------------------------------------------------------------------- ________________ E પુસ્તક જેમાં જૈનધર્મ નાસ્તિક નથી એમ શાસ્ત્રીય પ્રમા થી સિદ્ધ કરવામાં આવ્યું છે તે ઉપરથી પણ તેમની અવિચળ ધર્મશ્રદ્ધા પ્રતીત થાય છે. બધુ રનની ધમ શ્રદ્ધા અપૂર્વ અને ઉચ્ચ પ્રતિની છે. આ રીતે જોતાં બધુ રન એક પરમ શ્રદ્ધાવાળા જૈન છે. બધુ રન પરમ શ્રદ્ધાવાળા હોવાથી અત્યંત શ્રધેય છે. આથી સમાજને તેમના પ્રત્યે અપૂર્વ ભાવ હેય એમાં આશ્ચર્ય જેવું કશુંયે નથી. સુંદર ધર્મબોધ ભાઈ વોરન ધર્મબોધ તેમની ધર્મશ્રદ્ધા એટલે ઉચ પ્રતિને નથી, છતાંયે તે બે સુંદર પ્રકારનો છે. એમણે ધર્મ સંબંધી બને તેટલું સૂક્ષ્મ અને સંગીન જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પત્રવ્યવહારથી જ્ઞાનપ્રાપ્તિ. ધાર્મિક પ્રશ્નો સંબંધી જે જે બાબતોની શંકાઓ ઉદુભવે તેના સમાધાન તેમજ ધર્મજ્ઞાનની વૃદ્ધિ નિમિત્તે બંધુ રનનો જાણતા જૈન ફીલ્સ સાથે વર્ષો થયાં અસ્મલિત રીતે પત્રવ્યવહાર ચાલ્યા કરે છે. એથી તેમની અનેક શંકાઓનું સમાધાન થયું છે અને ધર્મબોધ ઘણે વળે છે. અવિરત પત્રવ્યવહાર એ ધર્મજ્ઞાનની વૃદ્ધિમાં ભાઈ વોરનને અત્યંત ઉપકારી થઈ પડેલ છે. મંડળ દ્વારા સમાજસેવા. બધુ રને સારી રીતે સમાજસેવા પણ કરી છે. એ સેવા તેમણે પ્રાયઃ મંડળ દ્વારા કરી છે. આમાંનું એક મંડળ તે જૈન લીટરેચર સોસાયટી ( જૈન સાહિત્ય મંડળ ). સ્વ. Page #32 -------------------------------------------------------------------------- ________________ F ભ્રુગમ દરલાલજી, અન્ધુ વારન અને લાલને મળીને લંડનમાં મજકુર મંડળની ઇ. સ. ૧૯૦૯ માં સ્થાપના કરી હતી. યૂરોપ અને અમેરિકાના ઘણાખરા દેશેાના પૌર્વોત્યવાદીઓ ( Orientalists ) આ મંડળના સભ્યા હતા. ઇન્ડીઆ એફીસના ભૂતપૂર્વ ચીફ લાઇબ્રેરીયન અને એકસ યુનિવસી. ટીના પ્રીન્સીપાલ પ્રા. અક્· ડબલ્યુ થામસ મડળના પ્રમુખ હતા, અને અન્ધુ વારન મંડળના મંત્રી તરીકે કામ કરે છે. હન જેકેામી અને ગ્લેનેપ જેવા સમર્થ વિદ્વાના પણ આ જૈન સાહિત્ય મંડળમાં સભાસદા તરીકે જોડાયાં હતા એ ખાસ ઉલ્લેખનીય છે. · મંડળ • તરફથી Outlines of Jainism નામનુ પુસ્તક બહાર પડેલ છે. અન્ધુ વેારનનું સેવાનું બીજું ક્ષેત્ર લંડનનું મહાવીર બ્રધરહુડ છે. આ મહાવીર મડળ જેને Universal Fraternity of All Beings (વિશ્વઅન્ધુ સમાજ ) તરીકે પણ ઓળખવામાં આવે છે તેના મન્ધુ વારન અધ્યક્ષ છે. ભાઈ અલેકઆન્ડર ગાર્ડન જેઓ જૈન થયા પૂર્વે પ્રખ્યાત સાહિત્યકાર જેમ્સ એલનના શિષ્ય હતા તે મંડળના મંત્રી છે. મહાવીર બ્રધરહુડમાં જોડાનાર ભાઈઓ અને બહેનને માંસલક્ષણના સર્વથા ત્યાગ કરવા પડે છે. તેમને દેશકાળ અનુસાર ત્રતા પછુ ગ્રહણ કરવાં પડે છે. ભાઈ ગા. ન જ જૈન ધર્મના અનુયાયી છે એમ નથી, તેમના ધર્મપત્ની અને અન્ય કુટુંબીજના પણ જૈન મંતવ્યેાનુ પાલન કરે છે એવુ લાલનની જાણમાં છે. સાહિત્યસેવા. ભાઇ વારને Six Dravyas ( ષડ્ દ્રંબ્ય ), Jainism Page #33 -------------------------------------------------------------------------- ________________ G " ( જૈન ધર્મ ), અને Jainism is not Atheism ( જૈન ધર્મ નાસ્તિક નથી અર્થાત્ જૈન ધર્મનુ આસ્તિકય ) એ પુસ્તકાથી અનુપમ સાહિત્યસેવા કરી છે. દિગમ્બર જૈન ’ તેમજ અન્ય માસિકેા વિગેરેમાં તેઓ અવારનવાર મનનીય લેખા લખે છે અને એ રીતે તે સાહિત્યસેવા કર્યાં કરે છે. તેમના લેખા બહુધા ધર્મ વિષયક હાય છે. ધર્મ પ્રચાર. જૈન ધર્મ આત્માનું વાસ્તવિક કલ્યાણ કરી આત્માનુ અધિરાજ્ય સ્થાપનારો ધર્મ છે, તે પરમ મંગળકારી અને સુખદાયી ધમ છે, સત્યતા અને પૂર્ણતાની દ્રષ્ટિએ અપૂર્વ છે, વળી એ Scientific ( વૈજ્ઞાનિક ) ધ હાવાથી વિચારક યૂરેશપ અને અને અમેરિકાને ખરાખર ખધખેસતા છે. હિંસા આદિથી ખદબદી રહેલ દુનિયાને માટે તે મેાક્ષમત્રરૂપ છે. તેનું તત્ત્વજ્ઞાન સ્યાદ્વાદ ( Relativism ) યુકત હાવાને લીધે વિશ્વવ્યાપી બની શકે તેવુ છે. આ બધાના વિચાર કરતાં જૈન ધર્મના પ્રચારનું મહત્ત્વ જેટલું કહીએ તેટલુ ઓછુ છે. ભાઇ વારને ધર્મ પ્રચારનું મહત્ત્વ યથા રીતે પીછાણી જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં શકય હાય ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં ચેાગ્ય રીતે ધર્મપ્રચાર કરવાનુ તે ચૂકયા નથી. ભાઇ વારનની વ્યાપક ધમ પ્રચારની ભાવના નિપ્રતિદિન વધતી જ જાય છે એ અત્યંત હર્ષાસ્પદ છે. સત્ય ધન વિશ્વમાં પ્રચાર કરવાની તેમની ધગશ અનુ રણીય છે. અન્ધુ વારનના વિષયેા ( Papers ) ધર્મ પ્રચારની દ્રષ્ટિએ કેટલીક વાર બહુ મહત્ત્વનાં હાય છે. તાજેતરમાં Society for the study of world's Religions સમક્ષ જૈન ધર્મ સબંધી એક નિબ ંધ વાંચ્યા હતા, જે શ્રોતાએને ખૂબ પસ ંદ પડયા હતા અને શ્રોતાએ ભાઇ વારનનાં ધર્મજ્ઞાનથી મંત્રમુગ્ધ બન્યા હતા. Page #34 -------------------------------------------------------------------------- ________________ * જીવદયાનું એક પ્રશંસનીય કાર્ય. બધુ રન જીવદયાનાં અનેક કાર્યોમાં ભાગીદાર થયા છે. તેમાંનું એક કાર્ય ખાસ પ્રશંસનીય હોવાથી તેને અત્રે ઉલ્લેખ કરવાનું ચુકત ધારું છું. આ જીવદયા કાર્યને લગતી હકીકત એવી છે કે ઇસવીસન ૧૯૦૯ના અરસામાં ઈગ્લાંડના તદન અશકત થઈ ગયેલા ઘોડાઓને હોલેન્ડના લોકો સંહાર કરી ભક્ષણ કરતાં હતા. આ પ્રમાણે અશકત ઘોડાઓને બીજા દેશથી લાવવામાં આવે, તેમને સંહાર થાય અને ભક્ષણ પણ થાય એ ભાઈ રને રૂછ્યું નહિ. તેમને આત્મા આ ઘોર હિંસાથી કકળી ઉઠયે. આથી Dumb Friend Society માં તેઓ વાલંટીયર તરીકે સામેલ થયા. તેમના અને બીજા સ્વયંસેવકોના બાર મહીના સુધી ચાલેલા સતત પ્રચારકાર્યને પરિણામે પાર્લામેન્ટનું લક્ષ ખેંચાયું અને પાર્લામેન્ટ દ્વારા આ હિંસા પ્રકરણ કાયદાથી બંધ પડયું. ભાઈ વોરને અશકત ઘોડાઓને બચાવી લેવા નિમિત્તે અથાગ પ્રયત્ન કર્યો હતો, જે તેમના જીવનની એક કીર્તિગાથારૂપ છે. બધુ રન સૌજન્ય મૂર્તિ છે. તેઓ સામાન્ય સ્થિતિના હેવાથી તેમના પ્રત્યે કેઇથી અવિવેક ન દાખવવામાં આવે એવું લાલનનું નમ્ર સૂચન છે. તેમની સાથે પરિચય કરવાની ઈચ્છા રાખનારા આ દેશવાસીઓ વિવેક જાળવશે અને સૌજન્યનું પાલન કરશે એવી લાલનની વિનંતિ છે. સ્વ. વીરચંદભાઈના ખાસ શિષ્ય પરમરનેહી બંધુ વોરનને આ ટુંક પરિચય જનતાને રનની કંઈક પણ ઝાંખી કરાવી શકશે તે ભાઈ વેરનને કંઈક પરિચય આપવાને આ નમ્ર પ્રયાસ સફલ થશે. જેટલે અંશે આ પ્રયાસનું સાફલ્ય થાય તેટલે અંશે લાલનની નમ્ર ભાવે કૃતકૃત્યતા છે એમ જણાવી લાલન સહર્ષ વિરમે છે. વાહન Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત ચંદુલાલ વલ્લભદાસ. શાહ-ભાવનગર. જન્મ સં. ૧૯૬ ૦ સ્વ. વિ. સં. ૧૯૯૦ Page #36 --------------------------------------------------------------------------  Page #37 -------------------------------------------------------------------------- ________________ સદ્દગત યુવક શ્રી ચંદુલાલ વલ્લભદાસની જીવન રૂપરેખા. કઈ સ્નેહીજનનું અવસાન થાય ત્યારે માણસને કુદરતી રીતે ક્ષોભ થાય છે પણ તેમા જ્યારે આશા આપતા નિકટના સ્વજનનું અણધાર્યું મૃત્યુ થાય છે ત્યારે હૃદયને ઉંડે આઘાત લાગે છે. ભાઈ ચંદુલાલ વલભદાસના. ભર યુવાવસ્થામાં ૩૦ વર્ષની વયે થયેલા અકાળ અવસાનથી તેમના કુટુંબને અને તેમના પરિચયમાં આવેલા સ્નેહીઓ ઘણું દુ:ખ થયું. સંવત ૧૯૬૦ ના આસો વદ ૭ સેમવારના રોજ તેમને જન્મ થયો અને સંવત ૧૯૯૦ના કારતક વદ ૧૩ ના રોજ મૃત્યુ થયું, એ ટુંક સમયમાં થોડા આયુષ્યમાં તેમણે તેમના માતાપિતાની, કુટુંબીઓની, મિત્રવર્ગની તેમજ વ્યાપારીઓની ઘણી ચાહના મેળવી. જે સમાજના ઉત્તમ સુધારક-સેવક થશે તેવી સમાજમાં આશા ઉભી કરી; પણ તે આશા ફળવાનો પ્રસંગ આવ્યો નહિ. તેમનું જીવન થોડા સમયમાં સમાપ્ત થયું અને સર્વને દુખદ પ્રસંગ ઉભે થયો છે. - ચંદુભાઇના જન્મ વખતે તેમના પિતા શ્રી વલભદાસ લલુભાઇની સ્થિતિ સામાન્ય હતી. ચંદુભાઈ સામાન્ય રીતે માતાપિતાના ભરપુર પ્રેમ અને કાળજી નીચે ઉછર્યા. પાંચ ઈગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો પણ સંયોગની પ્રતિકુળતાને લીધે વધારે અભ્યાસ કરી ન શકયા. ચંદુભાઈના જન્મ પછી જ પુણ્યયોગે તેમના પિતાશ્રીની આર્થિક સ્થિતિ મુંબઈ વગેરે દેશાવરમાં સારી થઈ અને પોતાની વૃદ્ધાવસ્થા થવાની શરૂઆતે જ ભાવનગર પોતના વતનમાં આવી કમીશન એજન્ટની દુકાન કરી અને ચંદુભાઇ પિતાશ્રીની સાથે દુકાનમાં Page #38 -------------------------------------------------------------------------- ________________ જોડાયા. ભાઈ ચંદુલાલની વય નાની હોવા છતાં તેમની ચંચળ અતિ અને ચાલાકીથી વેપારીમાં પણ ગણના થવા લાગી. સાથે સાથે તેમણે જૈન યુવક મંડળ વિગેરે સામાજિક સંસ્થાઓમાં રસ લેવાનું શરૂ કર્યું અને તેમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા. સંવત ૧૯૭૮ ની સાલમાં ચંદુલાલના લગ્ન વાળુકડવાળા શેઠ નરશીદાસ વીરચંદની પુત્રી તારાલક્ષ્મી સાથે કરવામાં આવ્યા. સુભાગ્યે એ દંપતી જીવન પણ સુખી અને સંતોષી હતું. દરમ્યાન સુપ્રસિદ્ધ શ્રી જેન આત્માનંદ સભાના લાઈફ મેમ્બર પણ થયા હતા. ભાઈ ચંદુલાલે શિક્ષણ એાછું લીધેલ અને સારી સ્થિતિના હોવા છતાં જીવન વ્યવહારમાં નિયમિત અને સાદા હતા. તેમનામાં સંસ્કારિતા હતી, ઉદારતા હતી. તેઓ છુપી રીતે ગરીબ માણસને સહાય આપતા તેમજ વિદ્યાર્થીઓ પ્રતિ તેમને અતિ પ્રેમ હેઈ તેમને એગ્ય મદદ આપવામાં જરા પણ સંકોચ રાખતાં નહિં. વળી તેમની ધાર્મિક વૃત્તિ બહુ નિર્મળ હાઈ વારંવાર તીર્થયાત્રાએ કરવામાં આનંદ માનતા. ખુલ્લી હવામાં ફરવાને તેમજ કસરત અને જાતમહેનત કરવાને તેમને શેખ હતો. આઠ-દસ માઈલ ફરવા જવું એ એને ક્રમ હતો. ચંદુલાલમાં યુવાનીને તનમનાટ હતો અને નવયુગને સંદેશ તેમણે સાંભળ્યું હત-ઝીલ્યો હતો. મહાત્મા ગાંધીજીના વિચારે તેમણે વાંચ્યા હતા અને તેની અસર તેમના જીવનમાં સ્પષ્ટ જણા આવતી હતી. નવયુગની ચળવળ તરફ તેમની સક્રિય સહાનુભૂતિ હતીરાષ્ટ્રીય લડત પ્રત્યે પણ તેમની હમદર્દી હતી. વરસોથી તે શુદ્ધ ખાદી જ પહેરતા અને ખાદીમાં તેમને અટલ શ્રદ્ધા હતી જેથી તેમની છેલ્લી બિમારીમાં પણ અશક્તિ આવી ગઈ ત્યારે સગાઓ અને સ્નેહીઓની આગ્રહભરી સુચના છતાં અંત પણ સુધી ખાદી માટે મક્કમ રહ્યા હતા. Page #39 -------------------------------------------------------------------------- ________________ તેમના સાદા અને સંસ્કારી જીવનથી તેમણે પ્રેમી મિત્રોનું એક નાનું સરખું મંડળ પિતાની આસપાસ જમાવ્યું હતું અને મિને પ્રેમથી તરબોળ કર્યા હતા. આજે તેમના મિત્રે તેમને સંભારી હૃદયમાં રડે છે ચંદુભાઈ જેવા જ હસમુખા આનંદી અને સંસ્કારી મિત્ર વીરચંદ કપાસીનું પણ તરૂણ અવસ્થામાં મૃત્યુ થયું તેની અસર ચંદુભાઈ ઉપર ઘણું થઈ હતી. એક ચાર વર્ષની પુત્રી અને એક એક વર્ષને પુત્ર મુકી તેઓ સ્વર્ગવાસી થયા. છેલ્લા વર્ષમાં તે તેમના પિતાશ્રીને શીરેથી વ્યાપાર વગેરેનો લગભગ બધે ભાર ઉતારી નાખ્યો હતો. આરોગ્ય શરીર હતું, જીવન સંસ્કારી અને સ્વાશ્રયી હતું. જીવનને બ દિશામાં વિકાસ થતો હતો અને ખૂબ સંતોષી અને સુખી લાગતા હતા. પરંતુ ભાવિ ભાવ બળવાન છે, મનુષ્યનું સુખ આ કાળમાં ઠેઠ સુધી એક સરખું ટકતું નથી, તેમ ચંદુભાઈ લાબો વખત આ સુખ ભોગવી ન જ શક્યો. સંવત ૧૯૮૯ ના જેઠ માસથી સહેજ તાવ શરૂ થયો. ડુંગર ઉપરથી ઉતરી આવતા પાણીનું ઝરણું આખરે મોટું પૂર થઈ પડશે એવી કલ્પના પ્રથમ કેઈને તે વખતે આ તી ન. મજબૂત શરીરવાળા ચંદુભાઈએ પણ ઘણે વખત તે જીર્ણ તાવને સામાન્ય ગણ્યો અને થોડા વખતમાં ઉતરી જશે તેમ માન્યું. માતાપિતાને ચિંતા થશે કેમ માનીને છેડા વખત તે વાત પણ છુપાવી પરંતુ આવું દર્દ ક્યાંસુધી છાનું રખાય ? ઉપાયો શરૂ કર્યા, વાડેકટરની દવા શરૂ કરી અને કાંઈક રાહત મળી; પરંતુ પાછો તાવ શરૂ થયો. દવા ચાલુ હતી અને બહાર ખુલ્લી હવામાં રહેવા ગયા પરંતુ મેલેરીયા પાછો ન હકડ્યો અને મેલેરીયામાંથી ટાઈફોડ તાવ લાગ પડ્યો. કુટુંબીઓએ, મિત્રોએ સારવાર કરવામાં કશી કચાશ ન રાખી. નાણાં ખર્ચવામાં પણ પાછું વાળી ન જોયું, સારામાં સારા ડોકટરોની દવા કરી છતાં આરામ ન જ થયો. સંવત ૧૯૯૦ ના કારતક વદ ૧૩ ના રોજ આપ્તવર્ગને ભારે દુઃખ વચ્ચે મુકી તેને ચાલ્યા ગયા. અને એક આશાભરી આશા આપતી જીંદગીનો કરણ Page #40 -------------------------------------------------------------------------- ________________ અંત આવ્યો. તેમાં પિતાશ્રી વૃદ્ધાવસ્થામાં એકના એક પુત્રના ભરયુવાનીમાંના મરણથી ભારે ફટકો પડ્યો. તેમની માતુશ્રી ને તેમની પત્નીને કારી ઘા લાગ્યો. મિત્રોને ખરે મિત્ર ગયે. સમાજનો એક ઉગતજગતે આશા આપતે યુવાન ચાલ્યો ગયો. પુષ્પકળા ખીલ્યા વગરજગતમાં સુગંધ પ્રસરાવ્યા પહેલાં કરમાઈ ગઈ. ચંદુભાઈ પાસેથી તેમના પિતાશ્રી, કુટુંબ, સ્નેહીઓ અને સમાજ ઘણું આશા રાખતા, ચંદુભાઈ ઘણું કરી શકે તેમ હતા. ઘણું કરવાની તેઓને તમન્ના હતી અને જ્યારે એ બધું મૂર્તિમંત થવાને વખત આવતાં પહેલાં એક ચળકતે તારે અસ્ત થઈ ગયે. મનુષ્ય ધારે છે કંઇ દેવ બનાવે છે કંઇ !!! હવે તેમના કુટુંબીઓ, સ્નેહીઓની છેવટે પરમાત્મા પાસે એ જ પ્રાર્થના હોઇ શકે કે તેમના પવિત્ર આત્માને અખંડ અનંત શાંતિ પ્રાપ્ત થાય !!! ક . - tk . Page #41 -------------------------------------------------------------------------- ________________ આમુખ లాఅ. లాలాం પ્રાણી માત્રને સુખી કે દુઃખી સ્થિતિમાં જીવન પ્રિય હૈાય છે. વિશ્વમાં દુઃખનું અસ્તિત્વ શામાટે છે ? દુઃખમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કેમ થવાય ? અને પરિણામે સુખ કેમ વધે ? એ બધું યથાય રીતે જાણવાની મનુષ્યની ભાવના એ ધંતુ મૂળ છે. દુઃખને નિર્મૂળ કરવું, તેના અસ્તિત્વના કારણેાના આવિષ્કાર કરવા અને જીવનને વધારે સુખમય બનાવવુ એ ધનુ' મુખ્ય કાય છે. દુઃખથી મુકિત અને સુખની વૃદ્ધિ અર્થે ધમ અનેક ઉપાયાની પ્રરૂપણા કરે છે. આવા ધાર્મિક ઉપાયેામાં અહિંસા ( જીવા ને જીવવા દોના સિદ્ધાન્ત), સત્ય, નીતિ, સદાચાર ( ચિત્વ ), સાષવૃત્તિ, પિતૃઓ પ્રત્યે સન્માન બુદ્ધિ અને પ્રભુને માટે આજ્ઞાંકિતભાવ એ સર્વસામાન્ય છે. આ ધમામાં આછા વિઘ્ના નથી, પણ ધની આ સ` આજ્ઞાઓનું પાલન કરવું એ તેા ઇષ્ટ જ છે. આવા શુદ્ધ અને ધાર્મિક જીવનની આવશ્યકતા માટે કઇંક નિશ્ચયાત્મક શ્રદ્ધાની અપેક્ષા રહે છે. પાપ-પુણ્ય તેમજ સુખ-દુઃખના સંબંધમાં દુનીઆના ધર્મોનાં મંતવ્યા અને સિદ્ધાન્તામાં ઘણા મતભેદ છે. જુદા જુદા ધર્મોનાં મતબ્યા અને સિદ્ધાન્તામાં આ પ્રમાણે વ્યાપક દૃષ્ટિએ ભિન્નતા છે. દરેક ધર્માં પાપ અને દુ:ખનાં અસ્તિત્વનાં કારણેાનુ નિરાકરણ કરે છે જેથી ઓછે વત્ત કે સપૂર્ણ અંશે મનુષ્યનાં મનનું સમાધાન થાય છે. કાઇ યાળુ અને સર્વશક્તિમાન પ્રભુ સૃષ્ટિને કર્યાં અને નિયામક છે એવા એક ધ-સિદ્ધાન્ત પ્રવર્તે છે. અનાત્મવાદી અને કેવળ જડવાદને સિદ્ધાન્ત આ સિદ્ધાન્તના એક વૈકલ્પિક સિદ્ધાન્ત છે. ભૌતિક પરમાણુઓની ક્રિયા અને સંચયથી જીવન અને ચેતના નિષ્પન્ન થાય છે અને મૃત્યુ સમયે જીવન અને ચેતના દેહથી છુટાં પડે છે એવા આ નાસ્તિકવાદના સિદ્ધાન્ત છે. આ બન્ને સિદ્ધાન્તા જેમને Page #42 -------------------------------------------------------------------------- ________________ સતિષજનક ન જણાય તેમને માટે આ પુસ્તકમાં એક સિદ્ધાન્તની રૂપરેખા દોરવામાં આવી છે. આ સિદ્ધાન્તમાં આત્માના અસ્તિત્વને અસ્વીકાર થતો નથી. જગતના કર્તા તરીકે કાઇને ગણવાની માન્યતાને પણ આ સિદ્ધાન્તમાં સ્થાન નથી. ધર્મનું આ મંતવ્ય દરેક વ્યકિતને પિતાનાં ભાવિને પ્રભુ બનાવે છે. જીવ માત્રને તેથી અમરત્વની અનેરી આશાને ભાવ પ્રદીપ્ત થાય છે. આ જીવનમાં તેમજ હવે પછીનાં ( આમુષ્મિક) જીવનમાં શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે આવશ્યક સાધન તરિકે અંતિમ પૂર્ણતા પ્રાપ્ત થતાં સુધી નીતિ અને સદાચારયુક્ત જીવનને આગ્રહપૂર્વક નિર્દેશ કરે છે. ધર્મની જ માન્યતાઓએ આપણામાં શરૂઆતથી જ ઘર ઘાલ્યું હોય છે. તે માન્યતાઓ ચોક્કસ સંયોગમાં છેવટ સુધી ટકી રહે છે. આશંકાવૃત્તિ, ગુણદોષની પરીક્ષા અને પુનર્વિધાન-ભાવને અભાવે જન્મથી જડ ઘાલી બેસેલાં ધાર્મિક મંતવ્યમાં ફેરફાર થવો મુશ્કેલ છે. વિવેકબુદ્ધિને વિકાસ થતાં નવા મંતવ્યો જૂનાં મંતવ્યોનું સ્થાન લે છે. ગુણદોષનું પરીક્ષણ આદિવૃત્તિને કારણે વિવેકવૃત્તિને ઉદ્દભવ યથાયોગ્ય રીતે થતાં ગમે તેવી શ્રદ્ધા ડોલાયમાન થાય છે. “આપણે કોની ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ? દશ્ય અને અદશ્ય જીવ માત્રમાં કોની આજ્ઞાને સત્ય તરીકે માનવી?” એવા એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રભુની આજ્ઞાને માન્ય રાખવી જોઈએ એવો પ્રશ્નનો આપણો જવાબ હેય તે સવાલ ઉઠે છે કેઃ “પ્રભુની વિશિષ્ટતાઓ કઈ કઈ છે ? એ વિશિષ્ટતાઓ એવી છે કે જેથી પ્રભુની આજ્ઞા જ સત્ય હોવાનું આપણે જાણું કે માની શકીએ ! ” જે આ સર્વ વિશિષ્ટતાઓ સંબંધી આપણને કંઇપણ જ્ઞાન ન હેય તો કેઈ આપખુદ અને જુલ્મી સ્મૃતિકાર (ધર્મ-નિયમના પ્રણેતા) ની આજ્ઞામાં આપણે શ્રદ્ધા રાખીએ એવું પણ કદાચ શક્ય છે. તાત્પર્ય એકે-જ્ઞાન એ જ ધર્મબંધનું એકમાત્ર નિષ્પત્તિ-સ્થાન છે. આથી લેખિત, મૌખિક કે પ્રેરિત બંધમાં જ્ઞાન સર્વથા આવશ્યક છે. દુનિયાની કોઈપણ Page #43 -------------------------------------------------------------------------- ________________ સત્તા સત્યજ્ઞાનવિના સત્ય બોધ ન જ આપી શકે. ક્રોધ, ઇર્ષ્યા અને બીજા વિકારેના મોહક તત્વોથી જે જ્ઞાન સંપૂર્ણ મુક્ત થયું હોય તે જ જ્ઞાન સત્ય છે, એવી જૈનદર્શનની માન્યતા છે. જે સદાચાર માર્ગનાં સેવનથી શાશ્વત મોક્ષ-સુખની પ્રાપ્તિ થાય છે તે માર્ગને નિર્દેશ સર્વ જ કરી શકે એવું જૈનધર્મનું વિધાન છે. મહત્પાદક તત્તનું અસ્તિત્વ હેય ત્યાં સુધી કોઈને પણ સર્વપણાની પ્રાપ્તિ અશકય છે એવું જૈનધર્મનું સ્પષ્ટ મંતવ્ય છે. જેના આધ્યાત્મિક પરમ પુરૂષ સર્વજ્ઞ હોવાનું તેમજ તેઓ સર્વે પ્રકારના દોષો અને વિકારોથી મુક્ત હેવાનું મનાય છે, જેન ધર્મશા આ સર્વજ્ઞ મહાપુરૂષોના જીવન અને બેધના ઐતિહાસિક વૃત્તાન્તો રૂપ ગણાય છે. એ ધર્મશાસ્ત્રોમાંથી જ જૈન સિદ્ધાન્તની પ્રરૂપણ થયેલ છે. જૈન અહંતોએ દુનિયા ઉપર મનુષ્ય તરીકે જીવન વ્યતીત કર્યું હતું. આથી નીચેના ધર્મ–મંતવ્યનું મૂળ (આદ્ય કારણો આપણને મળી રહે છે. જૈનધર્મના સિદ્ધાન્તોના ઉગમના પ્રશ્નનો વિચાર ન કરીએ તો પણ એ સિદ્ધાન્તો પિતાના ગુણે કરીને ટકી શકે છે. તેઓ સ્વયમેવ આશ્વાસનજનક અને સંતોષદાયી છે. તેમનાથી આત્માનું અનિષ્ટથી રક્ષણ થાય છે, હદયને આવશ્યક વસ્તુઓ કે સાધને ઉપલબ્ધ થઈ શકે છે. બુદ્ધિની કારમી કર્સટીમાંથી પસાર થતાં આ સિદ્ધાન્તને લેશ પણ આંચ આવતી નથી. કોઈ પણ વ્યકિતને તેથી સ્વાતંત્ર્ય-મુક્તિ મળે છે. જૈન સિદ્ધાન્તામાં કોઈ આજ્ઞાઓને સ્થાન નથી. સિદ્ધાન્તોનાં પાલનમાં કેઈપ્રકારના આદેશે માન્ય કરવાનું નથી. જૈન ધર્મ એટલે નૈતિક અને આધ્યાત્મિક ઉત્કૃષ્ટતાનું સ્વીકૃત ધ્યેય સફળ થાય એ રીતે પિતાનું જીવન સર્વોચ્ચ સ્થિતિએ લઈ જવાનું એક પરમ કાર્ય છે. જૈન મંતવ્યો જીવનના આ ઉત્કૃષ્ટ આદર્શનું નિરૂપણ કરે છે. અનંત કાળમાં ભાવી જીવનની દ્રષ્ટિએ તેમજ અન્ય જીવાત્માઓ સાથે સંબંધની દ્રષ્ટિએ, મનુષ્યને આ સિદ્ધાંતે ગંભીરપણે વિચારવા અને અમલમાં મૂકવા Page #44 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે. પિતાની તેમજ બીજાઓની દુઃખથી મુક્તિ થાય અને સા કેઇને સુખ કેમ વધે એનું આ સિદ્ધાંતમાં નિદર્શન થાય છે. જેનધર્મના સિદ્ધાન્ત આ પ્રમાણે એ પ્રકારનું તત્ત્વજ્ઞાન જ નથી, એ સિદ્ધાંત અવશ્યમેવ એક ધર્મરૂપ છે. “ અહિંસા એ જૈનધર્મને મુદ્રાલેખ કે સેનેરી સિદ્ધાન્ત (નિયમ) હેવાથી અને જેનધર્મના સિદ્ધાન્તોનું આખું ચણતર પ્રેમ-દયા ઉપર થયેલું હોવાથી એ સિદ્ધા ન્તો ઉચ્ચ પ્રતિના હદય-ધર્મરૂપ છે. આપત્તિ કાળે કે મૃત્યુ–સમયે જેથી ખરૂં આશ્વાસન અને ચિત્તની શાન્તિ મળી રહે છે એવી એક જ વસ્તુ તે ધર્મ છે. ધર્મનું સત્ય, તેના કેઈ અનુયાયી હેય કે ન હોય તો પણ તે સત્ય રૂપે જ રહે છે. અનુયાયીઓને અભાવે ધર્મનાં સત્યનું સત્ય જતું રહેતું નથી. ધર્મનું સત્ય વર્તમાનમાં પણ સત્ય રૂપે કાયમ જ છે. (મી. હરબટવારન.) જે * : ;િ , , [, ET મ - 131 Page #45 -------------------------------------------------------------------------- ________________ ત મા ઍ શ્રી પાર્શ્વનાથાન જમા - ગર કાનું : પ્રથમ ખંડ. પ્રકરણ પહેલું. વિષય વિભાગે. - જીવનના પ્રશ્નનું જૈનધર્મ કેવું નિરાકરણ કર્યું જ છે એ આપણે એક વિષય છે. જીવનને પ્રશ્ન 10 એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે– “આપણે અને વિશ્વમાંના બીજા સર્વ પ્રાણીઓ દર એક દૃષ્ટિએ વિચારતાં ઉત્પત્તિ રહિત છીએ. આપણે બધા સ્વયંભૂ (સ્વયમેવ ઉત્પત્તિ થઈ હોય એવા જી) અને અમર છીએ. દરેક જીવાત્મા એકમેકથી લિન્ન છે અને દરેક જીવમાં લાગણી તેમજ ચેતના હોય છે. પ્રત્યેક જીવની પિતાની સ્વરૂપતાને કદાપિ નાશ થત niversiાતા===ાણીવE OCHAFNARFAERNARDI Page #46 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. mmmmmmm નથી. કેઈપણ જીવની સ્વરૂપતા કેઈ કાળે ગુમ કે અદશ્ય થતી નથી. આપણામાં દરેક જીવાત્મા પોતાના વર્તન માટે બીજાઓને જવાબદાર છે. આપણે અજ્ઞાન, દુઃખી કે નિર્બળ હોઈએ, નિર્ધતા પ્રાપ્ત થઈ હોય—એ બધું કઈ પણ અશે હોય–તેનું કારણ આપણું કર્મો જ છે. એ કર્મોથી આપણને વિભાવદશા પરિણમે છે. આત્માનાં સાહજિક જ્ઞાન, સુખ, પ્રેમ, દયા, બળ અને પ્રજ્ઞાવૃત્તિને અંતરાય નડે છે. જન્મ થયા પછી અને જન્મપૂર્વે અનંત ભૂતકાળમાં આપણે કર્મને જે સંચય કર્યો હોય તેનાં પરિ|મરૂપે દુઃખ, અજ્ઞાન આદિ અનુભવીએ છીએ. આ કર્મ– શક્તિ સૂક્ષ્મ અને અદશ્ય હોવા છતાં વસ્તુતઃ તે પુદ્ગલકાર્મણ પદાર્થ છે. પુદ્ગલનાં આકર્ષણ અને સંચયથી આપણે અનુક્રમે આશ્રવની પ્રાપ્તિ અને બંધની પરિણતિ કરીએ છીએ.” જ્યાં સુધી કર્મોની નિર્જરા ન થાય અને સંવરથી આપણે મુક્ત ન થઈએ ત્યાંસુધી આ પ્રકારનું બીનકુદરતી જીવન ચાલુ રહે છે. આપણે વિવેકબુદ્ધિ અને અંતરનાદનું સ્વરૂપ એવું હોય છે કે ખરા કલ્યાણ-પંથથી આપણે દૂર રહીએ છીએ. આપણે અનેક પ્રકારની અસત્ય પ્રેરણુઓ અને આવેશ–વૃત્તિઓથી તણાઈએ છીએ. ખરી પ્રેરણાઓને અમલમાં મૂકવાનું આપણને મન થતું નથી. વિવેકબુદ્ધિને દુરુપયોગ કરીને સત્ય વસ્તુને બેટી માનીએ છીએ. આ સ્થિતિમાં કર્મની બળવાન સત્તાનું આપણી ઉપર અધિરાજ્ય ચાલે છે. કર્મનું શાસન આ પ્રમાણે સ્વયમેવ Page #47 -------------------------------------------------------------------------- ________________ જીવનના પ્રશ્નનું નિરાકરણ. નિરંતર ચાલી રહ્યું હોય ત્યારે ચિત્તની શાનિત શક્ય નથી. ખરેખર સદાચારી જીવન સિવાય ચિત્તની શક્તિ સંભવી શકે જ નહિ. ચિત્તની ખરી શાન્તિ સદાચારી જીવન સાથે સંકળાયેલી–ઓતપ્રોત થયેલી હોય છે, અને જ્યાં સુધી કર્મથી મુક્તિ ન થાય ત્યાં સુધી મોક્ષસુખનું કુદરતી જીવન–અંતિમ વિશુદ્ધ દશા પ્રાપ્ત ન જ થાય. કર્મથી મેક્ષની પ્રાપ્તિમાં કઈ શ્રદ્ધા રાખતું હોય તો તે પ્રકારની શ્રદ્ધાને એક પ્રકારની ગ૫ કરતાં વિશેષ મહત્વ ન જ આપી શકાય. લેખકની માન્યતા અનુસાર જૈન અહં તેને આ પરમ બે ધ છે. એ પરમ પવિત્ર બંધને ગમે તે દૃષ્ટિએ વિચાર કરતાં પાપ પુણ્ય અને અમર જીવનના સંબંધમાં એ બોધ મૂર્તિમંત બુદ્ધિયુક્ત સિદ્ધાન્ત છે એમ હું માનું છું. વિશુદ્ધ સ્થિતિમાંથી આપણું અધઃપતન થયું છે એ વિચાર જૈન ધર્મ પ્રમાણે માન્ય નથી. અંતિમ શુદ્ધ દશામાંથી અધઃપતન સંભવિત નથી. એવું અધઃપતન સંભવિત હોય તે સદાચારી અને તપયુક્ત જીવનથી તેમજ માનસિક અને નૈતિક સંયમના પ્રતાપથી શાશ્વત સુખ પ્રાપ્ત થશે એવી ખાત્રી આપી શકાતી નથી. વળી વિશુદ્ધ સ્થિતિમાં કેઈપણ પ્રકારની અશુદ્ધિ હોતી નથી. આથી કઈ પણ અશુદ્ધિને અભાવે અધઃપતન કેમ સંભવી શકે? અશુદ્ધિ જ ન હોય અને બીજી કોઈ વસ્તુ અન્ય જીને દુઃખી કરવા કે જીવ–ઘાત કરવાની સ્થિતિમાં આપણને મૂકે એ તદ્દન અશક્ય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જનધર્મ. આપણા વિષયનું કંઈક સામાન્ય નિરૂપણ આ પ્રમાણે કર્યા પછી આપણે હવે પ્રસ્તુત વિષયને વિભાગવાર વિચાર કરીએ. આપણું વિષયના કુદરતી ચાર વિભાગો છે અને તે નીચે પ્રમાણે છે – (૧) વિશ્વ. (૨) મનુષ્યની સદ્ય વસ્તુસ્થિતિ. (૩) મનુષ્યનું શક્ય ઉત્કૃષ્ટ ભાવી. (૪) મનુષ્યનાં સર્વોચ્ચ ધ્યેયની સિદ્ધિના ઉપાયે. ઉપરોક્ત ચારે વિભાગના સંબંધમાં કંઈક વિસ્તારપૂર્વક વિવેચન આ પછીના પ્રકરણમાં કરવામાં આવ્યું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ખંડ બીજો. *EW નામના પ્રકરણ બીજું : વિશ્વ. સત્યવસ્તુ. ( સત્ ) > વિશ્વ એ એક માત્ર સત્ય વસ્તુ છે. ‘સત્ય વસ્તુ એ શબ્દના ઘણા અર્ધાં છે. સત્ય વસ્તુ તે (એક અર્થમાં) દ્રવ્ય કહેવાય છે. આ જ અર્થમાં આપણે ‘ સત્ય વસ્તુ શબ્દના અર્થ અત્રે સમજવાના છે. આખુંચે વિશ્વ ચૈાથી પરિપૂર્ણ છે. વિશ્વદ્રબ્યાનુ વિશ્વ છે. આથી વિશ્વ એટલે વિશ્વમાંની દરેક વસ્તુ અને જીવા એમ સમજવું. દૃશ્ય કે અદૃશ્ય, સ્પષ્ટ કે અસ્પષ્ટ, જડ કે ચેતન જે કઈ વિશ્વ ઉપર છે એ સર્વ વિશ્વ' છે. વિશ્વના આ ભાવાર્થ છે. 6 જો વિશ્વને વર્ત્તમાન, ભૂત અને ભવિષ્યમાં સમગ્રરૂપે ગણવામાં આવે તેા તેનું સમર્થક માત્ર એક જ દૃષ્ટાન્ત છે. વિશ્વ સિવાય ત્રીજી કાઇ સત્ય વસ્તુ નથી. સત્યથી પર વસ્તુ સત્ય હાઈ શકે નહિ. જે વસ્તુ સત્ય નથી તે અસત્ય–કાલ્પનિક વસ્તુ છે. એક અસત્ય મતન્ય સિવાય ખીજી કાઈ રીતે અસત્ય અસ્તિત્વ શક્ય જ નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ – વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. વિશ્વ સિવાય બીજી કઈ સત્ય વસ્તુ નથી એમ તર્કબુદ્ધિથી માનનારાઓને કેટલીક બાબતે સમજવાવિચારવાની રહે છે. “શૂન્યતા અસ્તિત્વ રહિત સર્વ કંઈ એ શબ્દોના અર્થ તેમણે બરાબર સમજવાની જરૂર છે. વિશ્વ એ સત્ય દ્રવ્ય યુક્ત વિશ્વ છે, એ વસ્તુ માન્ય થાય તે પછી તેના કેઈ નાના-મોટા વિભાગનું સંપૂર્ણ અસ્તિત્વ અશક્ય થઈ પડે છે. સમગ્ર વિશ્વનું સંપૂર્ણ અનસ્તિત્વ જેમ અશકય છે તેમ તેના કેઈ પણ ભાગનું અનસ્તિત્વ પણ અશક્ય છે. સમસ્ત વિશ્વ કે તેના કોઈપણ અંશનું અસ્તિત્વ થાય, ખાલી “શૂન્ય” રહે એમ કદાપિ બની શકે નહિ. તમામે સૃષ્ટિઓ, સ્વર્ગો, નકે અને જીવનાં બીજાં નિવાસસ્થાનોને પરિવૃત્ત થઈને ચારે બાજુએ જે અનંત વિશાળ અવકાશ છે તે સામાન્ય રીતે માનવામાં આવે છે એવી “ખાલી જગ્યા” નથી. અવકાશ એ કંઈ વસ્તુ છે. આથી ખાલી શૂન્યતાને ખ્યાલ છેટે છે. એ ખ્યાલમાં, અસ્તિત્વસંપન્ન વસ્તુઓનું અજ્ઞાન વિદ્યમાન થાય છે. વિશ્વને સમગ્રરૂપે ગણતાં તેમાં આપણે પણ સમાવેશ કરવો જ જોઈએ. આપણે પોતાનો જ વિચાર કરતાં વિશ્વના બાકીના ભાગને આપણે અવરોધ કરીએ છીએ. વિશ્વના શેષ ભાગને વિચાર કરતાં આપણે પોતાની જાત બાકાત થાય છે. આ પ્રમાણે એક વિચાર કરતાં બીજાનું નિઃસારણ (બહિષ્કરણ) થાય છે. વિશ્વને સમગ્ર સ્વરૂપે ગણતાં તે આ રીતે બે વિભાગનું બનેલું છે. આપણે પોતે અને વિશ્વને Page #51 -------------------------------------------------------------------------- ________________ સત્યવસ્તુ. ( સત્ ) ૧૩ શેષ ભાગ એ અને ભાગેા અન્યાઅન્ય અવરોધક છે. વિશ્વના આ અનેઅંશે વચ્ચેના પરસ્પર અવરાધક સંબંધની દૃષ્ટિએ એકનાં અસ્તિત્વમાં ખીજાનુ' અનસ્તિત્વ છે એમ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. છેવટની ભૂમિકારૂપ જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી વિશ્વના શેષ ભાગ પાતે જ છે અથવા તે પાતે જ વિશ્વના શેષ ભાગ છે એવુ' પ્રત્યક્ષપણે કાઈ જાણતું કે માનતુ નથી. ખરૂ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવેા ભાવ વસ્તુતઃ કાઇને પરિણત થતા નથી. આમ છતાં પેાતાનો વિશ્વ સાથે અને વિશ્વનો પેાતાની સાથે સબધ છે એટલુ તે સવ કાઇ જાણે છે અને સત્યપણે માને છે. તાત્પર્યં એ કે-પેાતાનાં અનસ્તિત્વના વિચાર કરવા એટલે પેાતાથી પર રહેલાં બાકીનાં વિશ્વના વિચાર કરવા. પેાતે જ્યાં હાય ત્યાં જ પેાતાનું અસ્તિત્વ હોવા છતાં આ દૃષ્ટિએ મનુષ્યને પેાતાનું અનસ્તિત્વ માલુમ પડે છે. આથી ‘અનસ્તિત્વ’ના અર્થ કાઇ પણ સ્થળે ‘ સંપૂર્ણ અનસ્તિત્વ ’એવા કાઇ કરે તો તે તદ્દન ખોટા છે. અનસ્તિત્વ એટલે ‘અસ્તિત્વનુ’ ખંધ પડવું” કે ‘સંપૂર્ણ વિનાશ' એમ સંભવી શકે નહિ. પરસ્પર સંબંધવાળા છતાં એક બીજાના અવરોધક અંશેાથી અનેલ આ વિશ્વને સમગ્રરૂપે ગણતાં (એક વ્યક્તિ--સમૂહ રૂપે નહિ) તે અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુઓનું વિશ્વ છે; અર્થાત્ એ વિશ્વ વિશ્વ પેાતે જ છે. એ વિશ્વ જે કંઇ નથી એવી વસ્તુઓનુ –કંઇ બીજી વસ્તુઓનુ વિશ્વ પણુ છે. વિશ્વના પરસ્પર અવરોધક અંશે એક જ છે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. અને તે એક જ રહે છે. વિશ્વ એ આ અંશેનું એક જ વિશ્વ છે. તે આ બન્ને પ્રકારના અંશથી સદાકાળ પરિપૂર્ણ રહે છે. એ અંશેનાં પરિમાણમાં પરિવર્તન થતું નથી. “વિશ્વનું અસ્તિત્વ અને “અસ્તિત્વ' એ શબ્દ યથાર્થ અને નિશ્ચિત સ્વરૂપયુક્ત સર્વવ્યાપક વિશ્વનું એક જ પ્રકારનું ચિત્ર દષ્ટિ સમીપ ખડું કરે છે. વિશ્વને સમગ્ર સ્વરૂપે ગણવામાં આવે તે અસ્તિત્વ અને અસ્તિત્વ એક જ છે, એવું જગમશહુર સ્િફ હેગલે પોતાનાં તર્ક-શાસ્ત્ર વિષયક ગ્રંથમાં સિદ્ધ કર્યું છે. વિશ્વનું અનસ્તિત્વ એટલે સંપૂર્ણ અનસ્તિત્વ કે “ખાલી શૂન્યતા એ છે ખ્યાલ આપણામાં આવી ગયેલ છે. આ ખોટા ખ્યાલને લઈને વિશ્વનાં અસ્તિત્વ અને અનસ્તિત્વ વચ્ચેનું માનસિક દષ્ટિએ રહેલું સામ્ય યથાર્થ રૂપમાં આપણે સમજી શકતા નથી. આથી એ સામ્ય એગ્ય દષ્ટિબિન્દુથી સમજી લેવાની જરૂર છે. દ્રવ્યના પ્રકાર વિશ્વ એક સત્ય વસ્તુ છે, પણ તે એક સજાતીય દ્રવ્ય નથી. આપણી જાતિ [જાતથી પર વિશ્વના ભાગમાં જડ વસ્તુઓ તેમજ આપણુ જેવા ચેતનાયુક્ત માલુમ પડે છે. વળી પદાર્થોની ગતિ અને સ્થિરતાના કારણરૂપ અવકાશ, સમય અને અન્ય વસ્તુઓનું પણ આપણને ભાન થાય છે. ધાર્મિક સિદ્ધાન્તોને વસ્તુતઃ ચેતન પ્રાણીઓ સાથે જ Page #53 -------------------------------------------------------------------------- ________________ સત્યવસ્તુ (સત ) - ૧૫ લાગેવળગે છે. આથી આપણે વિશ્વના સરલ ભાગો જ પાડીએ. એ ભાગે નીચે મુજબ પડી શકે – દ્રવ્ય ચેતનવંત [જીવ) ચેતનરહિત [અજીવ) ચેતનારહિત ક –જડ પદાર્થોના વિભાગ હવે પછી કરીશું. જે દ્રવ્યથી પ્રાણીઓમાં ચૈતન્ય ગણાય છે અને જે દ્રવ્યને પરિણામે અંતરબુદ્ધિ, સાવધાનતા, સુખ-દુઃખની લાગણી વિગેરે પરિણમે છે. તેનાં અસ્તિત્વનો સ્વીકાર વિજ્ઞાનશાસ્ત્ર સામાન્ય રીતે કરતું નથી. આથી એ દ્રવ્યનાં અસ્તિત્વ માટે કંઈક પ્રમાણ આવશ્યક છે. દરેક પ્રમાણને ઉદ્ભવ કઈ સ્વયંસિદ્ધ વસ્તુમાંથી થાય છે. સ્વયંસિદ્ધ બાબતોને કપાયે પૂરાવાની જરૂર રહેતી નથી. ચેતનાયુક્ત દ્રવ્યનું અસ્તિત્વ જે સત્ય વસ્તુથી સિદ્ધ થઈ શકે છે તે જ સત્ય વસ્તુથી જડ વસ્તુમાં ગતિ નથી એમ સાબીત થાય છે. જડ પદાર્થોની ગતિમાં ગમે તેવું આંદેલન હોય પણ તેથી તેમાં ચેતન છે એમ કહી શકાય નહીં. સ્નાયુઓનું કંપન કે મસ્તિષ્કના અણુઓનું અદેલન એમાં ગમે તેવી ગતિ હોય તો તે વસ્તુતઃ ચેતનનું કારણ છે. જડ વસ્તુનાં આંદોલન તેમજ જડ વસ્તુની કોઈપણ કિયા કરતાં સ્વરૂપ અને પ્રમાણુની દૃષ્ટિએ ચેતના વિભિન્ન છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ આ સત્ય વસ્તુનું જ્ઞાન ન હોય તેણે જડ પદાર્થની ગતિ અને ચેતનાના કાર્યના દૃષ્ટાંતેની વિચારાત્મક દૃષ્ટિએ તુલના કરવી, જેથી આ વસ્તુ બરાબર સમજી શકાશે. એક દાખલો લઈએ. ઘડીયાળનું લોલક ઈ મનુષ્ય ચલાવે અને લેલક એની મેળે ચાલે એ બન્ને ઉપલક દૃષ્ટિએ એક જ કિયા લાગે છે. ખરી રીતે જોતાં અને ક્રિયામાં ભેદ છેઃ પહેલું કાર્ય ચેતનનું કાર્ય છે, બીજી જડ વસ્તુની ક્રિયા છે. પહેલા કાર્યમાં ચેતનની સાવધાની છે, બીજામાં જડ પદાર્થનું આંદોલન છે. જે આ બન્ને દૃષ્ટાન્તની વિચારપુર સર તુલના કરવામાં આવે તે બન્ને સત્ય વસ્તુઓના પ્રકાર એકમેકથી ભિન્ન છે એમ દેખી-સમજી શકાશે. મસ્તિષ્કના અણુઓનું આંદોલન નીરખી શકવાનું સંપૂર્ણ પરિજ્ઞાન હોય તે આપણી એ નિરીક્ષણ શક્તિનું કાર્ય અને આણુઓની ગતિનું કાર્ય એ બન્ને જૂદાં જુદાં કાર્યો છે એ સ્પષ્ટ ભાસ થશે. અણુઓનું આંદોલન એક પ્રકારની ક્રિયા છે, એ આંદોલન સમયે જ ચાલતું ચેતનાનું કાર્ય એક જુદા જ સ્વરૂપની ક્યિા છે. લેલકનું હલનચલન અને પરમાણુઓનું આંદોલન એ બને અનુક્રમે લેલક અને પરમાણુઓની ક્રિયા છે. આ ક્રિયાઓ સંબંધી આપણું જ્ઞાન [કે ચેતના] લેલક કે પરમાણુઓમાં નથી. ચેતના એક ગુણ છે. ગુણનું અસ્તિત્વ દ્રવ્યથી પર હેતું નથી. આથી જડ વસ્તુને ગતિમાન કરતાં પણ તેથી જુદાં એવાં કોઈ દ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. સ્વયં ક્રિયાશીલ અને લાગણીપ્રધાન આ ચેતના દ્રવ્ય અસ્પષ્ટ Page #55 -------------------------------------------------------------------------- ________________ ચેતનવંત પ્રાણીઓના ગુણો. અને અદશ્ય છે; પણ તેનાં અસ્તિત્વનાં ચિન્હો બીજી વસ્તુઓમાં માલુમ પડે છે. તેનાં અસ્તિત્વનો સાક્ષાત્કાર જાતે પણ થઈ શકે છે. દરેક પ્રાણ સ્વયંઝિયાશીલતા, જ્ઞાનશકિત, વિવિધ પ્રકારની વૃત્તિઓ આદિને અનુભવ કરે જ છે. મનુષ્ય, પશુ, પંખીઓ, નિશાચરે તેમજ દેવે એ બધાં ચેતન પ્રાણીઓ છે. એ સર્વમાં દ્રષ્ટિગોચરતા, જ્ઞાનશક્તિ, સ્પર્શયતા, ગતિ, સ્વયં ક્રિયાશીલતા તેમજ વૃત્તિપ્રાધાન્ય માલુમ પડે છે કે કલ્પનીય છે? આ સર્વ ગુણોના નીચે મુજબ બે ભાગ થઈ શકે – (૧) દ્રષ્ટિગોચરતા, સ્પર્શયતા અને ગતિ. (૨) સ્વયં ક્રિયાશીલતા, જ્ઞાનશક્તિ અને વૃત્તિ. ઉપરોકત ૬ ગુણે પૈકી છેવટના ત્રણ ગુણોને આવિર્ભાવ અચેતન–જડ વસ્તુમાં થતું નથી. ચેતન પ્રાણીઓ આત્મા અને શરીરરૂપ ભિન્ન પ્રકારનાં દ્રવ્યનાં મિશ્રિત દ્રવ્ય છે એમ આથી સિદ્ધ થાય છે. શરીર એ પરમાણુઓને વિશાળ સમૂહ હોવાથી એક વસ્તુ-પદાર્થ છે. શરીરમાં પરમાણુઓ આવે છે ને જાય છે. આત્મા એક સજાતીય દ્રવ્ય છે. તે કઈ વિવિધ પ્રકારના અંશે-દ્રવ્યથી બનેલ મિશ્ર દ્રવ્ય નથી. એના કઈ ભાગ પડી શકતા નથી. આત્માના ગુણે શરીરના પરમાણુઓ માફક જતા-આવતા નથી. વળી આત્મા સ્વયમેવ શાશ્વત છે. તેની Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ કોઈ કાળે ઉત્પત્તિ થતી નથી. એક આત્મા બીજા આત્મામાં કદાપિ ઓતપ્રેત થતું નથી. વૃત્તિઓ, જ્ઞાનશકિત અને સ્વયંક્રિયાશીલતાને સમૂહ તેમજ એ ત્રણે ગુણેના પર્યાય મળીને એક વિભિન્ન-વ્યક્તિગત આત્મા બને છે. દરેક આત્મસમૂહ આવા પર્યાયયુક્ત અન્ય આત્મ-સમૂહથી વિભિન્ન છે. આત્માના આ ગુણે અમિશ્ર છે. તેમનું નિરસન થતું નથી. તેઓ એક બીજાથી છુટા પડતા નથી. આસક્તિ (સંલગ્નતા) ના અંશની દ્રષ્ટિએ તેમનામાં પરિવર્તન થતું નથી. માત્ર પર્યાયે રૂપે જ તેમનામાં અવિરત પરિવર્તન થતું રહે છે. " મનુષ્ય, દે આદિ સ્વરૂપે જીવ-દ્રવ્યના ઉપરોક્ત દષ્ટાન્ત જીવની અવિશુદ્ધ દશાના છે. અશુદ્ધ આત્માઓમાં દશ્ય અને સ્પર્શવેદ્ય જડ વસ્તુઓ અત્યંત સૂક્ષ્મ રીતે સાહજિક અદ્રશ્ય આત્મા સાથે સંલગ્ન બને છે. કેઈ રંગ કે રંગીન પદાર્થ નાખવાથી પાણી જેમ રંગીન બને છે તે પ્રમાણે જડ વસ્તુઓના કર્મના સંગથી આત્મા એક દષ્ટિએ વિચારતાં દશ્ય બને છે. શુદ્ધ પાણી જેમ રંગ રહિત છે તેમ આત્મા વિશુદ્ધ દશામાં અદશ્ય છે. આ પ્રમાણે આત્મારૂપી પ્રથમ દ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આત્મા કેઈ વ્યક્તિગત વિરાટ સ્વરૂપયુકત અને સર્વવ્યાપી આત્મા નથી. આત્મદ્રવ્ય એ અન્ય અન્ય ભિન્નભિન્ન અવરોધક આત્માઓને સમૂહ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ અચેતન દ્રવ્ય-જડ પદાર્થો. હવે આપણે અચેતન દ્રવ્યના વિભાગોને વિચાર કરીએ. અચેતન દ્રવ્ય જડતા–અચેતનતા એ નીચેની સત્ય વસ્તુઓની સર્વસામાન્ય વિશિષ્ટતા છે. જે સત્ય વસ્તુઓ જડ છે તેના પાંચ પ્રકાર છે. એ પ્રકારે આ રહ્યા – (૧) જડ વસ્તુઓ-પદાર્થો (પુદ્ગલાસ્તિકાય) (૨) અવકાશ (આકાશાસ્તિકાય) (૩) ગતિને આલંબનરૂપ સૂરમ પદાર્થ (ધર્માસ્તિકાય) (૪) ગતિને અવરોધક અને વિરામ ને આલંબનરૂપ અન્ય સૂક્ષ્મ પદાર્થ (અધર્માસ્તિકાય) (૫) સમય (કાળ) સમયને લાક્ષણિક કે આલંકારિક અર્થમાં જ દ્રવ્ય કહેવાય છે. ઉપરોકત પાંચે અચેતન દ્રવ્યમાં વૃત્તિઓ, જ્ઞાનશક્તિ આદિનું અસ્તિત્વ નથી. જડ પદાર્થો પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાંથી જડ વસ્તુઓ સંબંધી સારું જ્ઞાન મળી શકે છે. પદાર્થોને અંતિમ લઘુતમ (નાનામાં નાને) અવિભાજ્ય અંશ જેને પરમાણુ કહે છે તે અત્રે દ્રવ્ય તરીકે સ્થાન ભેગવે છે. પદાર્થ માત્ર પરમાણુઓના બને છે. પરમાણુ બીજી કોઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ . વસ્તુ કે શૈાથી મનતા નથી. પરમાણુ એ નાનામાં નાના અવિભાજ્ય અંશ છે. જૈનાની માન્યતા મુજખ પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે. આધુનિક રસાયણશાસ્ત્રમાં પરમાણુઓ સંબંધી જે પ્રકાશ પાડવામાં આવ્યા છે તે જોતાં તેનાં કરતાં જૈન દર્શન મુજબ પરમાણુએ સૂક્ષ્મતર છે. આધુનિક વિજ્ઞાને માની લીધેલ પરમાણુમાં જૈન દર્શનથી સ્વીકૃત થતા પરમાણુ કરતાં સ્થૂલતા વિશેષ છે. આધુનિક વિજ્ઞાનના પરમાણુમાં જૈન દ્રષ્ટિએ વિચારતાં પરમાણુઓની સંખ્યા અનત હાય છે, એટલે કે જૈન દર્શનથી વિચારતાં આધુનિકવિજ્ઞાને માનેલ પરમાણુ એ છેવટના અવિભાજ્ય અંશ નથી જ. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય (બે સૂક્ષ્મ દ્રવ્યા.) ઉપર જે સૂક્ષ્મ દ્રવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યે છે તે જૈન દૃષ્ટિબિન્દુથી જોતાં કોઇ સ્થૂળ પદાર્થ નથી. સ્થૂળ પદાર્થ માત્રને અનેક ગુણા હોય છે. પદાર્થાં વચ્ચે વિવિધ પ્રકારના સંબધ પણ હોય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જે બન્ને સૂક્ષ્મ જ્યેા છે તેમાં સ્થૂળ પદાર્થના કોઈ ગુણુ નથી. સંખ`ધ કે અન્વયની દ્રષ્ટિથી વિચારતાં પણ આ બન્ને જ્યે કોઇ સ્થૂળ પદાર્થ નથી એમ કહી શકાય.* જૈન ફ઼િલ્મફી જ આ બન્ને ટ્રન્યાના સ્વીકાર કરે છે. ગતિમાન વસ્તુઓ અને પ્રાણીઓની ગતિ અને સ્થિર થતા પદાર્થોં અને પ્રાણીઓનાં સ્થમાં તે *Asiatic Quarterly, July 1900, Pp 148, Page #59 -------------------------------------------------------------------------- ________________ અવકાશ-સમય-દ્રવ્યની વ્યાખ્યા. અનુક્રમે સંલગ્ન કારણહેતુરૂપ હોય છે. પદાર્થો અને પ્રાણીઓની ગતિ તથા સ્વૈર્ય માટે આ હેતુઓની અનિવાર્ય આવશ્યક્તા છે. અવકાશ અવકાશ એ બીજા દ્રવ્યને પિતાની અંદર સમાવાનું કાર્ય કરે છે. તેને કઈ પૂરક વસ્તુની જરૂર રહેતી નથી. અવકાશનું સ્વરૂપ એવું છે કે પૂરક વસ્તુની જરૂર જ ન રહે. અવકાશ એ સત્ય વસ્તુ છે, પણ તે પદાર્થ (પુદ્ગલ) નથી. સમય સમય એ બીજાં પાંચ દ્રવ્ય માફક અવિભાજ્ય અને અવિચ્છેદ અંશેને સમૂહ નથી. માત્ર અનુકૂળતાને ખાતર જ સમયને દ્રવ્ય કહેવાય છે. વસ્તુતઃ તે દ્રવ્ય કલ્પનાત્મક છે. સમયથી કઈ વસ્તુ કે પ્રાણીમાં થતાં પરિવર્તન (પર્યાય) થી આપણે જે તે વસ્તુ કે પ્રાણની પ્રથમતા કે ઉત્તરતા જાણી શકીએ છીએ. આવું પરિવર્તન બીજા સર્વ પદાર્થો (ક) ને સર્વસામાન્ય છે. સમય આ પ્રમાણે ખરી રીતે પદાર્થની જુદી જુદી સ્થિતિઓને કાળ છે. દ્રવ્યની વ્યાખ્યા જે જે ભિન્ન ભિન્ન દ્રવ્યનું વિશ્વ બનેલું છે તેને વિચાર કર્યા પછી હવે આપણે દ્રવ્યની વ્યાખ્યા ઉપર આવીએ. દ્રવ્યની આ વ્યાખ્યા એવી હોવી જોઈએ કે Page #60 -------------------------------------------------------------------------- ________________ N વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ તેમાં ઇન્દ્રિઓથી દશ્ય તેમજ સ્પર્શવેદ્ય પદાર્થો (જડ વસ્તુઓ) અને ઈન્દ્રિઓથી અય આધ્યાત્મિક દ્રવ્ય (આત્મા) ને પણ સમાવેશ થઈ શકે. દરેક પદાર્થોની ચાર જુદી જુદી રીતે નિરીક્ષા થઈ શકે. આથી આ ચારે દ્રષ્ટિબિન્દુથી દ્રવ્યની વ્યાખ્યા આપવી યુક્ત છે. દ્રવ્યની આ રીતે વ્યાખ્યા આપવી એ યથાર્થ રીતે શક્ય નથી, માત્ર વિચારની દ્રષ્ટિએ જ તે શક્ય છે. વ્યાખ્યા પહેલી–સમય, અવકાશ અને પર્યાનું જૂનાધિકતવ (ભિન્નભાવી જેમાં એકત્ર રીતે સંલગ્ન બને છે તેને દ્રવ્ય કહે છે. વસ્તુનાં શાશ્વત સ્વરૂપનાં દ્રષ્ટિબિન્દુ (દ્રવ્યાર્થિક નય) થી આ વ્યાખ્યા આપવામાં આવી છે. કઈ પણ પદાર્થના સમૂહના પરમાણુઓ (લઘુતમ અંશે) ની સંખ્યા પરત્વે મતભેદ હોવા છતાં પદાર્થના સમૂહમાં તે એકતા પ્રર્વતે છે. દાખલા તરીકે–ચેતના યુક્ત વ્યક્તિઓનું પરસ્પર સામ્ય હોતું નથી, આમ છતાં એ સર્વમાં આત્મત્વને જે સમૂહ છે તે એક જ દ્રવ્ય છે. વ્યાખ્યા બીજી–દ્રવ્ય એ ગુણે અને પર્યાનું અધિકરણ છે. વસ્તુની સ્થિતિ એટલે તેનાં પરિવર્તમાન સ્વરૂપ (પર્યાયાર્થિક નય) નાં દ્રષ્ટિબિન્દુથી આ વ્યાખ્યા ઘટાવી શકાય.ગુણે ફેરફાર વિના કાયમ રહી દ્રવ્ય સાથે સંલગ્ન રહે છે. પર્યાયે એક પછી એક થયા કરે છે. માટીના અમુક અંશને સર્વદા આકાર તે હેય છે, પણ એ આકાર હંમેશા એક જ હેતું નથી. માટીને એ અંશ કદાપિ Page #61 -------------------------------------------------------------------------- ________________ અવકાશ-સમય–દ્રવ્યની વ્યાખ્યા. ૨૩ આકાર રહિત બનતો નથી. આકાર એ નિશ્ચિત ગુણ છે. તે કઈ વાર ગોળ તે કઈ વાર ચેરસ પણ હોઈ શકે. આકારના એ પર્યાય છે. વ્યાખ્યા ત્રીજી–ઉત્પત્તિ, વિનાશ અને પ્રવતા એ ગુણે જેમાં છે તે દ્રવ્ય છે. પૂર્વોક્ત બે દૃષ્ટિબિન્દુઓ એકત્ર કરતાં આ વ્યાખ્યા નિષ્પન્ન થાય છે. અસ્તિત્વની નવીન રીતને ઉભવ થતાં તેની પૂર્વની અવસ્થાને નાશ થાય છે; દ્રવ્ય માત્ર કાયમ રહે છે. એક ઘરને નાશ થતાં કચરાને ઢગ ઉત્પન્ન થાય છે (અસ્તિત્વમાં આવે છે) પણ ઘરની ઈટ વિગેરે તે તે જ રહે છે. દ્રવ્યને નાશ થતું નથી કે તેની ઉત્પત્તિ પણ નથી થતી. દ્રવ્યનાં અસ્તિત્વની જુદી જુદી રીતિઓ જ ઉદ્ભવે છે અને એ રીતિઓને જ નાશ હોઈ શકે છે. દ્રવ્યના વિભાગે વચ્ચેના પરસ્પર સંબંધની ઉત્પત્તિઓ થાય છે કે એ સંબંધને નાશ પણ થાય છે. છેલ્લા દ્રષ્ટાતમાં આ વસ્તુ ૨૫ષ્ટતાથી માલુમ પડી શકે છે. - વ્યાખ્યા એથી ખાસ કાર્ય કરે તે દ્રવ્ય એ દ્રવ્યની ચોથી વ્યાખ્યા છે. આ વ્યાખ્યા એક સામાન્ય દ્રષ્ટિબિન્દુ છે. ખાસ દ્રવ્યને જ તે લાગુ પડી શકે છે. " દ્રવ્યની ઉપરોક્ત દરેક વ્યાખ્યા આત્મા (આધ્યાત્મિક આ દષ્ટાન્ત સત્ય છે. એને ઉલટાવવાથી બનતું દ્રષ્ટાન્ત પણ સત્ય છે. ઉલટાવેલું દ્રષ્ટાન્ત આ પ્રમાણે હેયઃ કચરાને ઢગ ઉત્પન્ન થતાં ઘરને નાશ થાય છે.” Page #62 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ, દ્રવ્ય) તેમજ દરેક જડ વસ્તુઓને લાગુ પડી શકે છે. હવે આપણે દ્રવ્યના સ્વરૂપને વિચાર કરીએ. દ્રવ્યનાં સ્વરૂપે તમામ દ્રવ્યમાં બે પ્રકારનાં સ્વરૂપ માલમ પડે છે. અસ્તિત્વ ધરાવતી કોઈ પણ ગુણધર્મ-વિશિષ્ટ અને સત્ય વસ્તુ (કે પ્રાણી) ની વિચારણે સામાન્ય કે વિશિષ્ટ રીતે જ થઈ શકે. આ છેલ્લાં કથનને સાર એ છે કે, એક વસ્તુઓનાં સ્વરૂપ બીજી વસ્તુઓની દ્રષ્ટિએ સર્વસામાન્ય હોય છે. વસ્તુઓને આ સામાન્ય સ્વભાવ છે. એ ઉપરાંત પ્રત્યેક વસ્તુને પિતાનું ખાસ સ્વરૂપ (વિશેષ સ્વભાવ) પણ હોય છે. દા. ત. આ પુસ્તક બીજી જડ વસ્તુઓની માફક એક જડ પદાર્થ છે. આમ પુસ્તક અને બીજી ભૌતિક વસ્તુઓનું, જડતાની દ્રષ્ટિએ સામાન્ય સ્વરૂપ છે એ ઉપરાંત પુસ્તક એ કાગળ રૂપે એક વિશિષ્ટ દ્રવ્ય છે. પુસ્તકનું આ રીતે વિશિષ્ટ સ્વરૂપ છે. “ફકત પદાર્થ કઈ વસ્તુ કે દ્રવ્ય જ' એમ સામાન્ય રીતે જૈન સિદ્ધાંત અનુસાર બેલી શકાય નહિ. જૈન સિદ્ધાન્તમાં આ શબ્દને સામાન્ય રીતે સ્થાન નથી. આનું કારણ એ છે કે જ્યાં જ્યાં જડ પદાર્થ (પુદ્ગલ) છે ત્યાં ત્યાં એ પદાર્થ અમુક પ્રકારને તે છે જ. દા. ત. કાગળકાગળ તે કાગળ છે, તે પત્થર હોઈ શકે નહિ. વળી જ્યાં જ્યાં દ્રવ્ય છે ત્યાં ત્યાં એ દ્રવ્ય અમુક પ્રકારનું હોય છે એમ પણ ખરું. પુદ્દગલ અમુક પ્રકારનું દ્રવ્ય છે અને એ રીતે આ મંતવ્યનું સમર્થન થાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનાં સ્વરૂપે. ૫ દ્રવ્યનાં સામાન્ય સ્વરૂપો પૈકી એક અસ્તિત્વ અને બીજુ જ્ઞેયત્વ (પ્રમેયત્વ) છે. કાન્ટની ફીસ્સુફીમાં દ્રવ્યનાં પ્રમેયત્વ-સ્વરૂપને સ્થાન જ નથી અને એ રીતે કાન્ટનુ તત્ત્વજ્ઞાન જૈન દર્શનથી જુદું પડે છે. દ્રશ્યમાં પ્રમેયત્વ છે— વસ્તુએ જ્ઞેય છે એમ જૈન ધર્મ માને છે. દ્રવ્યનાં સામાન્ય સ્વરૂપે શાશ્વત સ્વરૂપાનુ પૃથક્કરણ થઇ શકે નહિ. બધા સામાન્ય સ્વરૂપે નીચે પ્રમાણે છેઃ (૧) શાશ્વતપણું, અનુત્પાદ્યતા અને અવિનાશિતા નિત્ય સામાન્ય સ્વભાવ) દ્રવ્યનાં આ સ્વરૂપે એક અર્થમાં જ ઘટાવી શકાય છે. તેમના એકથી વધારે અર્થાં ઘટાવી શકાતા નથી. છે. સામાન્ય દ્રવ્યાનાં સ (૨) વિનાશિતા (અનિત્ય સામાન્ય સ્વભાવ) દા. ત. સુવર્ણના વીંટીરૂપે નાશ થાય છે, પણ તે કાઇ વસ્તુરૂપે (સાના રૂપે) કાઇ સ્થળે સદાકાળ છે જ. વીંટીના નાશમાં બીજો નાશવાળા અર્થ ઘટાવતાં દ્રવ્યના વિનાશ પરિણમે છે. દ્રવ્યની વિનાશિતાનું સ્વરૂપ ઘટાવી શકાય છે. (૩) એકતા (એકત્વ) (૪) અનેકતા (અનેકત્વ) (૫) ભેદત્વ (પરસ્પર ભિન્નતા) (અભિન્નતા) (૬) અભેદ્ય સર્વજ્ઞતાની દ્રષ્ટિએ વસ્તુનાં અનત છે. સામાન્ય સ્વરૂપેTM Page #64 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ. દ્રવ્યનાં વિશિષ્ટ સ્વરૂપેામાં ચેતના પણ છે. ચેતના એ ચેતન દ્રવ્ય (જીવ) નું લાક્ષણિક રૂપ છે. આકાર હાવા એ ખીનું વિશિષ્ટ સ્વરૂપ છે અને તે પુદ્ગલની એક વિશિષ્ટતા છે. આ જ પ્રમાણે બીજી વસ્તુને સમાવવીધારણ કરવી એ અવકાશનું વિશિષ્ટ સ્વરૂપ છે. સર્વસત્વની દ્રષ્ટિએ વિચારતાં દ્રવ્યનાં વિશિષ્ટ સ્વરૂપે, તેના સામાન્ય સ્વરૂપાની માફક અનંત છે. ૨૬ દરેક વસ્તુને આમ પેાતાનાં વિશિષ્ટ તેમજ બીજી વસ્તુઓ જેવાં સામાન્ય સ્વરૂપો હોય છે. હવે આપણે દ્રવ્યને જાણવાની રીતેા કે દ્રવ્યના નયા વિષે વિચાર કરીએ. જ્ઞાત વસ્તુમાંથી અજ્ઞાત વસ્તુ પ્રત્યે પ્રયાણુ કરવું એ તત્ત્વજ્ઞાનના એક પ્રદેશ છે.* જૈન તત્ત્વજ્ઞાનની શૈલી, વિચારણા પૃથક્કરણ અને સચૈગીકરણની છે. પૃથક્કરણ ભાવ—અગાઉ મનની જે દશા વતે છે તેનુ નામ વિચારણા. વિચારણાની દશા સૌથી પૂર્વગામી છે. તેમાં કાઇ વસ્તુ કે ભાવનું અનિશ્ચિત પણ અનુભવસિદ્ધ જ્ઞાન એક જુદા જ વિષય તરીકે થાય છે. આ દશા પછી પૃથક્કરણુ ભાવ ઉપયુક્ત બને છે. વિશ્વની સત્ય વસ્તુ સાથે એકતા એ જ ખરી વિચારણા એવુ ઘણા તત્ત્વજ્ઞાનીઆનું મંતવ્ય છે. પૃથક્કરણ ભાવ એટલે મૂળતત્ત્વશોધનના ઉપયાગ વિચારણાની દશા ખાદ અત્યંત આવશ્યક છે. * એશીયાટીક કવાલી, જુલાઈ ૧૯૦૦, પૃષ્ઠ ૧૪૨; તત્ત્વાર્થીધિગમ સૂત્ર ૧-૧૫; જન એક્ જન ઓરીયેન્ટલ સેાસાયટી, વેલ્યુમ ૬૦ પૃ૪ ૨૯૫. Page #65 -------------------------------------------------------------------------- ________________ ~ વસ્તુના દૃષ્ટિબિન્દુઓની વિચારણું. ર૭ - ~ ~-~~-~ -~~ ~~ ~~ મૂળતત્ત્વ શુધનનું કાર્ય વિચારણા પછી શરૂ થાય છે. મૂળતત્ત્વશોધન એટલે ય વસ્તુના વિભાગે, ત, ગુણે કે દ્રષ્ટિબિન્દુઓનું પૃથક્કરણે. સંયેગીકરણ એ સર્વથી છેલ્લું છે. તેમાં વિચારણા અને પૃથક્કરણથી પ્રાપ્ત કરેલ અનિશ્ચિત જ્ઞાનમાં વિશેષ તત્ત્વનું શોધન થઈ વિવિધ પ્રકારના દ્રષ્ટિબિન્દુઓથી સંબંધચુકત એકતા થાય છે. - હવે વસ્તુની વિવિધ દ્રષ્ટિએ વિચારણા (નયવાદ) શરૂ થાય છે. વસ્તુના દષ્ટિબિન્દુઓની વિચારણા. વસ્તુના દ્રષ્ટિબિન્દુઓની વિચારણા એટલે વસ્તુને જાણવાની જુદી જુદી રીતે. આ વિષય ફર્સ્ટ પ્રીનસિપલ્સ ઓફ ધી જૈન ફિલસોફી નામના પં. એચ. એલ. ઝવેરીકૃત પુસ્તકમાં કંઈક વિસ્તારથી આપવામાં આવ્યું છે. મજકુર પુસ્તકનું મૂલ્ય ૧ શીલીંગ ૪ પેન્સ છે અને તે જૈન પબ્લીશીંગ હાઉસ ( આરાહ, યુ.પી.) કેલ્યુઝાક કંપની (લંડન) માંથી ઉપલબ્ધ થઈ શકે છે. કઈ વસ્તુ કે ભાવનું પૃથક્કરણ કરવામાં તેના વિવિધ દ્રષ્ટિબિન્દુઓની વિચારણા થાય છે. એક વસ્તુના અસંખ્ય ગુણે પૈકી એક જ ગુણને વિચાર કરતાં બાકીના ગુણેને અસ્વીકાર ન જ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ. થઈ શકે. વસ્તુની દ્રષ્ટિબિન્દુઓનાં બે પ્રકાર છે – શાશ્વત દ્રષ્ટિબિન્દુઓ અને વિનાશી દ્રષ્ટિબિન્દુઓ. દા. ત. આ પુસ્તકને પુસ્તકરૂપે ગણતાં તે વિનાશી છે. તે અસ્તિત્વમાં આવ્યું છે અને (વિનાશી હોવાથી) અસ્તિત્વ રહિત થશે, પણ પુસ્તકની જડ વસ્તુના પરમાણુઓ તરીકે ગણના કરતાં તે વિનાશી નથી. જડ વસ્તુઓના પરમાણુઓ તરીકે તે અવિનાશી-શાશ્વત છે. પુસ્તક રૂપી જડ પદાર્થના પરમાણુઓ કઈ કાળે પણ અસ્તિત્વમાં આવ્યાં નથી. એ પરમાણુઓ કઈ કાળે પણ અસ્તિત્વશૂન્ય બનશે એ અશક્ય જ છે. એક દ્રષ્ટિબિન્દુથી એટલે દ્રવ્યાર્થિકનયથી વિચારતાં વિશ્વ અનાદિ તેમજ અનંત છે. પર્યાયાર્થિક નયનાં બીજાં દ્રષ્ટિબિન્દુથી વિચાર કરતાં વિશ્વમાં દરેક ક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થયા જ કરે છે. મૂળતત્ત્વધનમાં આ બને દષ્ટિબિન્દુઓ માલુમ પડે છે. સંગીકરણ એ મૂળતત્વશોધનનું અનુગામી છે અને તેથી કઈ વસ્તુને વ્યક્ત કરવાની ભિન્નભિન્ન રીતિએને ઉપક્રમ શરૂ થાય છે. વસ્તુને વ્યકત કરવાની જુદી જુદી રીતિઓ તેનું નામ સ્યાદ્વાદ છે. સ્વાદુવાદ એટલે વસ્તુના અવિભિન્ન મિશ્રિત ગુણે અને સંબંધોને નિર્મૂળ ન કરવાને સિદ્ધાન્ત. સ્વાવાદના સિદ્ધાન્તમાં વસ્તુમાં અભિન્ન રીતે મિશ્રિત થયેલા ગુણે (અને સંબંધે) કાયમ જ રહે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ સાવાદ. વસ્તુ વ્યંજનના પ્રકાર. (સ્યાવાદ) સંગીકરણ એટલે વસ્તુનાં સ્વરૂપને એકત્ર કરીને મૂકવાં તે. વસ્તુનાં દરેક શક્ય સ્વરૂપનું અભેદ્ય સંજન કરવામાં સત્ય રહેલું છે એ સાક્ષાત્કાર વિચારપૂર્વક સગીકરણથી થાય છે. વસ્તુનાં યથાર્થ સત્ય કથન (વક્તવ્ય) માટે તેના આવિષ્કાર (વ્યંજન) ની સાતે રીતિએને સ્વીકાર અનિવાર્ય છે. આથી કઈ વસ્તુ વિષયક આવિષ્કાર કેમ કરે તે યથાયેગ્ય રીતે સમજી શકાય છે. વસ્તુવ્યંજનના આ પ્રકારેને સ્વાદુવાદ કહે છે. સ્વાદુવાદ એ એક મહત્ત્વપૂર્ણ વિષય છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જ એ સિદ્ધાન્તને સ્થાન મળ્યું છે. બીજા કોઈના તત્વજ્ઞાનમાં એ સિદ્ધાન્ત માલુમ પડતું નથી. સ્વાદુવાદ એટલે વસ્તુના વિભાગે, તત્ત, ગુણે અને દ્રષ્ટિબિન્દુઓને અભેદ્યતા યુકત સિદ્ધાન્ત. સ્વાદુવાદ એ વસ્તુને સંયોગીકરણની દ્રષ્ટિએ જાણવા કે વ્યક્ત કરવાની રીતિ છે. વસ્તુનું અસ્તિત્વ અને અસ્તિત્વ વ્યકત કરવાના સાત પ્રકાર છે. આ સાતે પ્રકારેને પરસ્પર સંબંધ છે. દરેક પ્રકારમાં બીજા પ્રકારે માની લેવામાં આવે છે. દરેક પ્રકારમાં અન્ય સર્વ પ્રકારેને સમાવેશ થઈ જાય છે. ફલિતાર્થની દ્રષ્ટિએ એક પ્રકારમાં બાકીના પ્રકારનું નિદર્શન થાય છે. આ સાતે પ્રકારેને સ્વીકાર કરતાં અને એ રીતે સત્ય બોલતાં કઈ પણ મનુષ્યને ઉન્માર્ગે લઈ જવાય છે, એવું કઈ રીતે સંભાવ્ય નથી. સ્વાદુવાદને સિદ્ધાન્ત Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. સંબંધિત મનુષ્યને કઈ રીતે બેટી દેરવણ કરતું નથી. એમાં કઈ પણ વસ્તુનાં યથાર્થ સત્ય કથન માટે જે તે કથન “સ્યા કિયાવિશેષણથી શરૂ થાય છે. વસ્તુના યથાર્થ વક્તવ્ય માટે બીજી છ ગર્ભિત રીતિઓ છે એવું આ ખાસ ક્રિયાવિશેષણથી સૂચિત થાય છે. દા. ત. આપણે માટી નથી એ નકારાત્મક કથન “આપણે અમર-આત્મા” છીએ એવાં નિશ્ચયાત્મક કથનની દ્રષ્ટિએ અર્થસિદ્ધ છે. વસ્તુ-વ્યંજનના ૭ પ્રકારમાં એક નિશ્ચિત કથન હોય છે અને એથી ગર્ભિત બીજા છ પ્રકારે અર્થસિદ્ધ બને છે. એક વસ્તુના અનેક ગુણનું નિવેદન એક જ કથન (વાક્ય)માં થઈ શકે નહિ. જે કથનથી વસ્તુના એક ગુણનું વિધાન થાય છે તેથી અન્ય સર્વ ગુણોનું ગર્ભિત રીતે નિદર્શન થાય છે. હેતુભાવ (કારણુત્વ) જીવનને આનંદ જીવન-કલહ પછી આવે છે એમ શ્રી વીરચંદભાઈ ગાંધીએ કહ્યું છે. જીવનના આ આનંદમાં મનુષ્ય વિચારથી ઓતપ્રેત બને એ સંભવનીય છે. વિચાર–મનન એ તત્વજ્ઞાનને ગતિમાન આત્મા (સવિશેષ ભાગ) છે. તત્ત્વજ્ઞાનની દષ્ટિએ વિચાર કરતાં શરૂઆતમાં વિશ્વનાં આદિકારણ (મૂળ) નું સંશોધન કરવાની વૃત્તિ ઉદ્દભવે છે. આ સ્થિતિમાં કારણત્વના નિયમે સ્થાપિત કરવાના મનોરથ જાગે છે અને એની સિદ્ધિ અર્થે યથાયોગ્ય પ્રયત્ન થાય છે. પૃથક્કરણ દ્રષ્ટિથી કેટલાક વિચારો કર્યા Page #69 -------------------------------------------------------------------------- ________________ હેતુભાવ ( કારણત્વ ). ૩૧ પછી ઘણા મનુષ્ય કેાઈ પ્રાણી કે સજાતીય દ્રવ્યને ઈષ્ટ તરીકે કલ્પી લઈ પ્રવર્તમાન ( ચાલુ ) વિચારોથી પરાવૃત થાય છે. આ રીતે જેએ વચમાં જ અટકી પડે છે તે ઇષ્ટરૂપ માની લીધેલ વસ્તુને વિશ્વનાં આદિકારણ કે મૂળરૂપ માને છે. તત્ત્વજ્ઞાન યુકત વિચારસરણીના આ પ્રારંભિક પ્રયત્નોમાં સત્ય વસ્તુની સિદ્ધિનાં એ દ્રષ્ટિબિન્દુઓ (દ્રવ્યાકિ નય અને પર્યાયાર્થિક નય) નીરખી શકાય છે. વિશ્વની ઉત્પત્તિ ( કાઈ કાળે) થયાનું માની લેવામાં દ્રવ્યાર્થિ ક નયનું પ્રથમ દ્રષ્ટિબિન્દુ તરવરે છે. મૂળ ( આદ્ય ) ચેતન કે દ્રવ્યને ઉત્પત્તિ જ ન હેાવાની માન્યતા સત્ય વસ્તુની સિદ્ધિનું બીજી દ્રષ્ટિબિન્દુ આપણી સમક્ષ રજુ કરે છે. આ પ્રારંભિક તત્ત્વજ્ઞાનામાં આદિદ્રવ્ય કે મૂળ પ્રાણીના સંબધમાં કાઈ પણ કારણ કે નિષ્પત્તિ સ્થાન આપવામાં આવતું નથી. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ વધુ વિચાર કરતાં, આ બન્ને દ્રષ્ટિબિન્દુઓના સત્ય વસ્તુની પ્રાપ્તિ નિમિત્તે સત્ય ઉપયાગ થઈ શકે. આ ઉપયાગ એક ભિન્ન અર્થમાંજ શકય છે. આધુનિક જગતને જ એક દ્રષ્ટિબિન્દુથી ઘટાવવુ અને મૂળ કે પ્રથમ કારણ રૂપે સ્થાપિત કરેલ દ્રવ્ય કે પ્રાણીની જ ખીજા દ્રષ્ટિબિન્દુથી નિરીક્ષા કરવી એવું પૂર્ણ ( પરિપકવ) તત્ત્વજ્ઞાનમાં અની શકે નહિ. અને દૃષ્ટિથી કોઈ સત્ય વસ્તુ તરફ સર્વદા ગમન થઇ શકે છે એવા પૂર્ણ તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ નિર્દેશ છે. ભૂતકાલીન, વર્ત્તમાન કે ભાત્રિ કાઇ પણ સત્ય વસ્તુની * Asiatic Quarterly Review, July 1900, Pp 14I. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. નિરીક્ષા આ બંને રીતે થઈ શકે. દશ્યનાં સ્વરૂપમાં આ વિષે ઉલ્લેખ થઈ ગયું છે. ભૂતકાળમાં જેનું અસ્તિત્વ હતું, હાલમાં જે વિવમાન છે અને ભવિષ્યમાં જેનું અસ્તિત્વ થશે તે સર્વનું ચેતન પ્રાણી કે જડ વસ્તુ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ઉત્પત્તિ વિનાશ અને શાશ્વતપણું જેમાં હોય તે ચેતન કે જડ એવી ચેતન તેમજ જડ પદાર્થની વ્યાખ્યા છે. પુદ્ગલ, અવકાશ, કાળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને દરેક વ્યક્તિગત આત્માને શાશ્વત ગણી સત્ય વસ્તુને ઉત્પત્તિ જ ન હવાનું દૃષ્ટિબિન્દુ જૈનદર્શન ગ્રહણ કરે છે. શાશ્વત સાધનેને ઉત્પત્તિ જ ન હોય એવી જૈન તત્વજ્ઞાનની સ્પષ્ટ માન્યતા છે. કોઈ એક જ જીવ કે મૂળ દ્રવ્યના સંબંધમાં જ જૈન ધર્મની આ પ્રકારની માન્યતા નથી. સર્વ જી અને દ્રવ્યના સંબંધમાં જૈન મંતવ્ય એ જ છે. જગત્ આદિની ઉત્પત્તિનાં દ્રષ્ટિબિન્દુ સાથે જ શાશ્વત જગને હેતુભાવ કે મૂળ કારણ કેમ હોઈ શકે?” એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. દરેક પ્રાણી કે વસ્તુનાં પ્રત્યેક પરાવર્તનનું સ્વરૂપ એવું છે કે, પરાવર્તનનાં દરેક સ્વરૂપને સમય અને કારણ રૂપે ઉત્પત્તિ હોય છે જ, એ મજકુર પ્રશ્નનો જવાબ આપી શકાય. આ મંતવ્ય વર્તમાન જગતની પ્રત્યેક વસ્તુ તેમજ ભૂતકાલીન અને ભાવી દરેક વસ્તુ અને પ્રાણીને લાગુ પડી શકે છે. જડ પદાર્થના અંતિમ પરમાણુઓ અને પ્રત્યેક આત્માના ગુણેમાં નિત્ય પરાવર્તન થતું રહે છે. જડ વસ્તુઓ Page #71 -------------------------------------------------------------------------- ________________ હેતુભાવ (કારત્વ). ૩૩ અને ચેતન પ્રાણીઓમાં આ પ્રમાણે પરિવર્તને નિત્ય થયા કરે છે એ તેમનાં પર્યાય-સ્વરૂપ છે. વિવિધ વસ્તુઓ તેમજ પ્રાણીઓ વચ્ચેના સંબંધમાં પણ પર્યાની નિષ્પત્તિ થાય છે. આથી નૂતન વસ્તુઓ અને નવીન પ્રાણીઓનું અસ્તિત્વ અવિરત રીતે થયાં કરે છે. શાશ્વત વિશ્વમાં તેના પર્યાની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે. પર્વત ઉપર બરફ પીગળીને પાણી થતાં પાણીને ઉદ્ભવ થાય છે. પાણીના એ ઉદ્ભવથી બરફને નાશ થાય છે. આમ છતાં એનાં ઓકસીજન અને હાઈડ્રોજન તને કાયમ રહે છે. એક બે વધુ દૃષ્ટાન્તો લઈએ. મીજબાની પૂરી થતાં નૃત્ય શરૂ થાય એ નૃત્યનું મૂળ છે. નૃત્યનું અસ્તિત્વ થતાં મીજબાનીનું અસ્તિત્વ ચાલ્યું જાય છે. મીજબાનીને લાભ લેનારાઓ નૃત્યને લાભ પણ લે છે. ફેર એટલો જ કે તેમના વચ્ચેનો સંબંધ નવીન પ્રકારને થાય છે. નિહારિકા અત્યંત શીત બનતાં તેમાંથી (સૂર્યમાળા બને તે) સૂર્યમાળાને ઉદ્ભવ થાય છે અને નિહારિકાને નાશ પરિણમે છે. આમ છતાં સામ્યદ્રવ્યનું અસ્તિત્વ તો રહે છે જ. આ બધાં પરિવર્તનો કેમ થાય છે એનો વિચાર કર ઘટે છે. આથી આપણે હેતુભાવ વિષે કંઈક જાણુવાને પ્રયત્ન કરીએ. હેતુભાવ એ બે જુદી વસ્તુઓ કે એક સજાતીય વસ્તુનાં બે દ્રષ્ટિબિન્દુઓ વચ્ચેનો સંબંધ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. હિમ પીગળે છે કારણ કે સૂર્ય ઉષ્ણ છે. આમાં સૂર્ય અને પીગળતાં હિમ વચ્ચે કારણ–સંબંધ છે. હિમ અને પાણી વચ્ચેનો સંબંધ પણ કારણ–સંબંધ છે. આથી હિમ પાણીનાં કારણરૂપ છે એ સહજ સમજી શકાશે. સૂર્યની ઉષ્ણતાથી હિમ પાણીરૂપે પરિણમે છે, એમાં બે પ્રકારનાં કારણે છે –(૧) હિમ જે મુખ્ય કારણ છે; (૨) સૂર્ય એ કાર્યને માટે સાધનરૂપ, પ્રાસંગિક કે નિર્ણ ત્પાદક કારણ બને છે. પહેલું કે મહત્ત્વનું કારણ જેને ઉપાદાન કારણ કહે છે તેનું પૂર્વ સ્થિતિ સાથે સામ્ય રહે છે. નિર્ણત્પાદક કારણ (નિમિત્ત કારણો એ હંમેશાં જુદી જ વસ્તુ હોય છે. નિમિત્ત અને ઉપાદાને કારણે કદાપિ એક હોઈ શકે નહિ. કોઈ પણ વસ્તુ કે દ્રવ્ય અને તેનાં આવિષ્કરણે (સ્વરૂપે) નાં મહત્ત્વનાં (મુખ્ય) કારણમાં પરિણામ તેમજ કારણ વસ્તુતઃ એક જ (અભિન) હોય છે. આત્માનાં મૂળ મહત્ત્વનાં કારણ અને આત્માની પૂર્વ સ્થિતિ વચ્ચે એકતા જ હોય. પાણીનું વાસ્તવિક કારણ પાણીની પૂર્વ સ્થિતિ–બરફ છે એ આપણે હમણા જ જોયું. જૈન તત્વજ્ઞાનનો હેતુભાવને નિયમ દરેક ક્રિયા માટે બે કારણેને સ્વીકાર કરે છે. દરેક ક્રિયામાં આ બને કારણે એક સરખાં આવશ્યક છે. દરેક કાર્યમાં તેમનું એક Page #73 -------------------------------------------------------------------------- ________________ હતુભાવ (કારત્વ). ૩૫ સરખું અસ્તિત્વ હોય છે. વળી પ્રત્યેક ક્રિયામાં તેમની વસ્તુતા (સત્યતા) પણ સમપ્રમાણમાં જ હોય છે. નિર્ણ ચકારક કારણ અન્ય વસ્તુની રચનામાં કારણભૂત બને છે. આ બીજી વસ્તુ પ્રતિક્રિયામાં- વિધી કાર્ય કરવામાં–સક્રિય બને છે. આ એક મહત્ત્વનો મુદ્દો હોવાથી તે સમજવા માટે ઘડીઆળનું દ્રષ્ટાન્ત જરૂરનું છે. ઘડીઆળ જોતાં જ આપણે તેના બનાવનાર અને ઘડીઆળના ધાતુરૂપ જુદા જુદા ભાગેની ચર્ચા કરીએ છીએ; ઘડીઆળ બનાવનાર અને ઘડીઆળના ગુણદોષ કાઢીએ છીએ. ઘડીઆળીના હાથમાં ધાતુના કકડાઓ પ્રતિક્રિયાશીલ બની નવીન સ્વરૂપ ધારણ કરે છે. તેમના અન્ય અન્ય સંબંધમાં પણ પરિવર્તન થાય છે. જે કકડાઓ ઘડીઆળરૂપ ન હતા તે ઘડીઆળરૂપ બને છે. જે કોઈ પ્રાણું (દેહધારી) કઈ રીતે અન્ય પ્રાણીની ઉત્પત્તિ કરે તો નવીન પ્રાણી અને તેને કર્તા અગાઉ પણ અસ્તિત્વમાં હતા જ એવી પ્રતીતિ થઈ શકે છે. પિતા કે ગુરૂનાં દ્રષ્ટાન્ત ઉપરથી આ સત્ય વસ્તુ બધગમ્ય થશે. પુણ્યશાળી કે પાપી દરેક દેહધારી મનુષ્ય પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરવા મથે છે. ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં દષ્ટિબિંદુથી વિચારતાં, જે તે વસ્તુ (કોઈ પણ વસ્તુ ) ઉત્પન્ન થતી જ નથી એમ કહી શકાય. પૂર્વનું શરીર છોડીને કોઈ ગર્ભમાં બાળકો આવે છે અને એ રીતે બાળકની ઉત્પત્તિ નથી. અધિક શું ? વસ્તુની ઉત્પત્તિ અને તેના હેતુભાવ વિષયક અનિશ્ચિત વિચારે, નિર્મળ અને નિશ્ચિત બુદ્ધિયુક્ત Page #74 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ. વિચારરૂપે આ પ્રમાણે પરિણમે છે. વિચારાના આ નિશ્ચિત વિકાસ અત્યંત લાભદાચી છે. ૩૬ આપણે વિચારવાના વિષયના પ્રથમ ખંડ પૂરા થયા. વિશ્વને પાંચ વિભિન્ન દ્રવ્યો ( સત્ય વસ્તુએ ) નાં તંત્ર (રચના) રૂપે આપણે જોયુ. આ પાંચ દ્રવ્યે પૈકી પુગલ અને આધ્યાત્મિક દ્રવ્ય (આત્મદ્રવ્ય) એ એ દ્રવ્યો અનંત લઘુતમ અને સબધયુક્ત અશોના સમૂહ છે. એ દરેક અંશમાં અભેદ્ય મિશ્રતાયુક્ત ગુણા છે. ભૌતિક તેમજ આત્મદ્રવ્યના આ અશા શાશ્વત છે. માત્ર તેમના પારસ્પરિક સબધામાં જ નિત્ય પરિવર્તન થયા કરે છે. વિશ્વનાં તત્ત્વ પેાતાના ગુણાના પર્યાયાનાં શાશ્વત પરિવર્તનમાં અવિરત રીતે ક્રિયાશીલ હોય છે. વિશ્વ આ પ્રમાણે એક સજાતીય દ્રવ્ય કે એક વ્યક્તિ-આત્મા નથી. વિશ્વમાં એક વિરાટ્ આત્મા સર્વત્ર પ્રવર્તે છે અને તે અનેક આત્મા રૂપે વિભિન્ન અને છે એમ પણ માની શકાય નહિ. જ્ઞાન એ અંતિમ ભૂમિકા છે, વિશ્વના શેષ ભાગ અને પેાતાના આત્મા વચ્ચે સામ્ય ન હાવાનું દરેક વ્યક્તિ-આત્માને સામાન્યતઃ જ્ઞાન હાય છે. પ્રત્યેક આત્મામાં અન્ય આત્મા તેમજ વસ્તુઓનું અનસ્તિત્વ હાવાનું સર્વ આત્માઓનું સાહજિક સ્વરૂપ છે, એવુ આત્માનું અધઃપતન કરનારાં તત્ત્વાથી સર્વથા મુક્ત થયેલા સર્વજ્ઞ ભગવંતાનું સ્પષ્ટ કથન છે. એક આત્મા બીજો આત્મા ન જ બની શકે એવા સર્વજ્ઞાને પરમ મેધ છે. વળી આ વિશ્વ આત્મા રહિત કોઈ યંત્રક્રિયા નથી. કેાઇ પ્રાણીએ (પરમેશ્વરે ) તેની શૂન્યમાંથી ઉત્પત્તિ કરી છે એમ પણ નથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ન મનુષ્યની સઘસ્થિતિ. ૩૭ મનુષ્ય વિશ્વને એક ભાગ છે અને ધર્મ-સિદ્ધાન્તની દ્રષ્ટિએ તેનું મહત્વ વિશેષ છે. આથી હવે પછીનાં પ્રકરણમાં મનુષ્યની વસ્તુસ્થિતિ (સઘસ્થિતિ) અને સંભવ્ય સ્થિતિ સંબંધી વિવેચન કરવામાં આવ્યું છે. મનુષ્યની સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ (મોક્ષમાર્ગ) ના ઉપાયોનું પણ તેમાં નિદર્શન કરવામાં આવ્યું છે. પ્રકરણ ત્રીજું. મનુષ્યની સઘસ્થિતિ. (વર્તમાન સ્થિતિ.) મનુષ્ય એટલે કેઈ પણ માનવ પ્રાણી. આ પ્રકરણમાં મનુષ્ય સંબંધી મુખ્યત્વે વિચારણા કરવામાં આવી છે. આમ છતાં તેમાં પ્રતિપાદિત કરવામાં આવેલ સિદ્ધાન્ત મનુષ્યોને તેમજ સર્વ પ્રકારના અન્ય ચેતન પ્રાણીઓને લાગુ પડે છે. આ સિદ્ધાન્ત વનસ્પતિ, પશુ-પક્ષીઓ, જીવ-જંતુઓ, નિશાચ, દેવે અને બીજાં કઈ પણ સ્વરૂપવાળાં પ્રાણીને એક સરખે જ લાગુ પાડી શકાય છે. મનુષ્ય માત્ર એક જ અંશથી બનેલ પ્રાણી નથી. તે આત્મા સાથે જડ વસ્તુનાં મિશ્રણરૂપ છે. મનુષ્યની સઘસ્થિતિ આ મિશ્રણનું પરિણામ છે. મનુષ્યની સંભવનીયતા ઉત્કૃષ્ટ સ્થિતિનાં દ્રષ્ટિબિન્દુથી મનુષ્યનું વર્તમાન જીવન વિભાવિક (બીનકુદરતી) છે. આત્માનું ભૌતિક પદાર્થો સાથે આ પ્રમાણે જે મિશ્રણ થયેલું છે તે કઈ સાદું મિશ્રણ નથી. એ મિશ્રણ એવું નથી Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ wwwmumu w કે તેનાં તો કોઈ સરલ યંત્રક્રિયાથી છૂટાં પડી શકે. આત્મા અને જડ વસ્તુઓનું મિશ્રણ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપનું છે. આથી બને તો બહુ જ મુશ્કેલીથી છૂટાં પડી શકે છે. આ તો શાસ્ત્રીય રીતે વિભિન્ન કરવાની કેઈની ઈચ્છા થાય તે એ ઈચ્છાને સક્રિય અમલ કરે એ કાંઈ સહેલું કામ નથી. એ તે બહુ દુર્ઘટ કાર્ય છે. દરેક વ્યક્તિ પોતે જ જડ વસ્તુઓ સાથે મિશ્રિત થયેલા પિતાના આત્માને શાસ્ત્રીય રીતે જડ વસ્તુઓથી તદ્દન છૂટે કરી શકે. આત્મા અને જડ વસ્તુઓનાં મિશ્રણનું પૃથક્કરણ-કાર્ય અન્ય કઈ આત્માથી કે હિંસાથી શક્ય નથી. ચેતના કે જ્ઞાન એ આત્માનું વિશિષ્ટ સ્વરૂપ છે. જડ પદાર્થમાં ચેતના હોતી નથી, તેમાં તે આકર્ષણ અને વિકર્ષણ–પ્રત્યાઘાતશક્તિ રહેલ છે. આત્મા અને ભૌતિક તત્ત્વનાં મિશ્રણથી નિષ્પન્ન થતો દેહધારી વિશિષ્ટ સ્વરૂપોની દ્રષ્ટિએ છેક ભિન્ન છે. એ દેહધારીમાં જડ વસ્તુની પ્રાકૃતિક આકર્ષણ અને પ્રત્યાઘાત-શક્તિ અનુક્રમે મેહ અને અપ્રીતિ (તિરસ્કાર ભાવ) રૂપે પરિણમે છે. અપ્રીતિભાવ, ક્રોધ અને અભિમાનનું રૂપ પકડે છે. મોહમાંથી લેવૃત્તિ અને કાપટ્યભાવને ઉદ્દભવ થાય છે. આત્મતત્વની સત્તા ( મિશ્રણમાં) વિશેષ પ્રમાણમાં હોય તે દેહધારીમાં અજ્ઞાન અને સંશયવૃત્તિ સ્વલ્પ પ્રમાણમાં હોય છે. મિશ્રણમાં ભી તક તત્ત્વનાં પ્રાધાન્ય સાથે અજ્ઞાન, ક્રોધ અને લેભવૃત્તિનું પ્રાધાન્ય જાગે છે. આ પ્રમાણે આત્માનું ભૌતિક પદાર્થ સાથે મિશ્રણ થવાથી વિવિધ પ્રકારનાં કમૅરૂપ શક્તિઓ ઉત્પન્ન થાય Page #77 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની સઘસ્થિતિ. ૩૯ છે. આત્મા અને આ કર્મ-શક્તિઓને સમૂહ (કુલ સરવાળો) એટલે કોઈ મનુષ્ય કે અન્ય કઈ સંસારી પ્રાણું. કર્મરૂપ શક્તિઓની વિચારણા, તેમનાં સ્વરૂપ (પ્રકૃતિ), સમયકાળ ( સ્થિતિ), અતિશય ( અનુભાગ), સમૂહ (પ્રદેશ) અને ઉત્પત્તિની દ્રષ્ટિએ થઈ શકે. કર્મ-શક્તિને આંતર-પ્રવાહ કેમ અટકાવી શકાય અને કુદરતી સમય અગાઉ કર્મથી મુક્તિ કેમ થઈ શકે એને વિચાર પણ કર્મશક્તિનાં નિરીક્ષણપૂર્વક અભ્યાસમાં અત્યંત આવશ્યક છે. કર્મોના એકંદર આઠ પ્રકાર છે. સ્વરૂપ અને કાર્યની દ્રષ્ટિએ તેમના કુલ્લે ૧૫૮ વિભાગ પડી શકે છે. દરેક કર્મની પ્રકૃતિ (સ્વરૂપ) બીજાં કર્મોની પ્રકૃતિએ કરતાં સર્વથા ભિન્ન હોય છે. કર્મોના ઉપરોક્ત વિભાગોનું વર્ગીકરણ કરવા અગાઉ દ્રષ્ટિબિન્દુમાં પરિવર્તનની જરૂર છે. આ દ્રષ્ટિબિન્દુનો ઉપક્રમ કરતાં મી. જી. ટી. લેંડના પુસ્તકમાં આપેલા કેટલાક વિચારો ઉપયોગી થઈ પડશે. | મી. લૈંડ સત્યવસ્તુ વિષયક પિતાના વિચારે પ્રદર્શિત કરતાં જણાવે છે કે “જે વિચારો અને શક્તિઓ અંતરજ્ઞાનપૂર્વક–સ્વકીય (પિતાનાં) ન હોય તેમનાં અસ્તિત્વ (પ્રત્યક્ષતા) નો સ્વકીય વિદ્યમાનતામાં સ્વીકાર કરવાને મનુબે કેવા તત્પર હોય છે? મનુષ્ય બધા કે અન્ય પ્રાણની કૃતિ છે. મનુષ્યમાં અત્યંત પ્રવેશ (આવિર્ભાવ) કરવા છતાં આ અન્ય પ્રાણી અને મનુષ્ય વચ્ચે એકતા ( સામ્ય) હેવાનું મનાતું-ગણાતું નથી. * Theory of Reality, Pp. 357. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૦. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જેનધર્મ આત્મા અને ભૈતિક દ્રવ્યનાં મિશ્રણથી માનવ પ્રાણી એક અંશરૂપે નિષ્પન્ન થાય છે, એવી વિચારસરણીથી આપણું દ્રષ્ટિબિન્દુ હવે બદલાય છે. મનુષ્યની દેહધારી આત્મા–અશુદ્ધ આત્મદ્રવ્ય તરીકે એ દ્રષ્ટિએ ગણના થઈ શકે છે. હવે કર્મની આઠે પ્રકૃતિઓનો વિચાર કરીએ. વિશુદ્ધ આત્મા માટે આ સર્વ પ્રકૃતિઓ અસાહજિક (બીનકુદરતી) છે. ૧ જ્ઞાનાવરણીય કર્મ. આ કર્મ કર્મોને પ્રથમ પ્રકાર છે. જ્ઞાનનું આવરણ કરવું એ તેનું સ્વરૂપ છે. જ્ઞાન એ આત્માનું વસ્તુતત્ત્વ છે. ચેતના, જ્ઞાન અને આત્મા એ બહુધા (બહુ અંશે) એક જ વસ્તુઓ છે. જ્ઞાન એ ચેતન પ્રાણીની નિશ્ચય–દશા છે. ગુરૂ, ભાષા, જ્ઞાત વસ્તુ કે તેનું આલેખન (દર્શન) એ જ્ઞાનનાં સાધન-કારણે છે. વસ્તુતઃ વિચારતાં કેઈ ગુરુ જ્ઞાનના પ્રદાતા હેઈ શકે નહિ. જ્ઞાનને મનુષ્યમાં વિકાસ થઈ શકે એ માટે ગુરુ એક સાધન-કારણરૂપ છે. આત્મા એ જ્ઞાનનું મુખ્ય કારણ છે. કઈ પણ વસ્તુ તેના ગુણનું કારણ છે એ અર્થમાં આત્મા જ્ઞાનનાં કારણરૂપ છે. જ્ઞાનનો સ્વયમેવ વિકાસ થવો જોઈએ. આત્મામાં બહારથી જ્ઞાનનું નિધાન થઈ * આ વિષયનુ સિદ્ધમતવિવરણ તત્ત્વાર્થાધિગમસૂત્ર (જર્મન . આવૃત્તિ ૮-૫)માં આપવામાં આવ્યું છે. પૃષ્ઠ પ૨૯. લેખક Page #79 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય કર્મ mm શકતું નથી. આથી શિષ્ય યથાગ્ય સ્થિતિમાં ન હોય ત્યાં સુધી ગુરુના શબ્દો (શિક્ષણ)થી જ્ઞાનની નિષ્પત્તિ થતી નથી. જ્ઞાનના પાંચ પ્રકારે છે એ જ પ્રમાણે જ્ઞાનનું આવરણ કરનારી પાંચ કર્મ–શક્તિઓ છે. (૧) કેઈ પણ શક્તિ કે યિા જેથી ઈદ્રિય જ્ઞાનનું અને મનનું આવરણ થાય છે. (મતિજ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિ). (૨) અક્ષરે તથા ચિહોના અર્થબોધથી ઉપલબ્ધ થતા જ્ઞાનનું આવરણ કરનારૂં કર્મ (શ્રુતજ્ઞાનાવરણીય કર્મ). શબ્દો એ ભાવે (વિચાર)નાં ચિહ્નરૂપ છે. કૂતરો તેનો માલીક હાથવતી ઈસારો કરે છે એટલે માલીક પાસે જવું જોઈએ એમ તે સમજી જાય છે. માલીકને ઇસારે માત્ર જોવાથી માલીકની ઈચ્છાનું કૂતરાને નિરૂપણ થાય છે. (૩) જેથી આધ્યાત્મિક રૂપી પદાર્થોના જ્ઞાનનું આવરણ થાય તે કર્મ ( અવધિજ્ઞાનાવરણીય કર્મ ). ઈન્દ્રિઓ રૂપી સાધનના ઉપયોગ કે સ્પર્શ વિના આત્માથી સૈતિક રૂપી વસ્તુઓનું જે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનમાં અતીન્દ્રિય દર્શનને સમાવેશ થઈ જાય છે. (૪) અન્યના મન ૫ર્યાયે જાણવાના જ્ઞાનનું આવરણ કરનારૂં કર્મ તે જ્ઞાનાવરણીય કર્મની ચોથી પ્રકૃતિ છે. એને મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહે છે. બીજાનાં મનના વિચારે કે ભાવનું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ . (૫) અનંત રૂપી અને અરૂપી પદાર્થાંનાં જ્ઞાનનુ જે કર્મપ્રકૃતિથી આવરણ થાય છે તે જ્ઞાનાવરણીય કર્મની પાંચમી પ્રકૃતિ છે. તેને કેવળજ્ઞાનાવરણીય કર્મ કહે છે. અનંતજ્ઞાન એટલે સર્વજ્ઞપણુ -કેવલજ્ઞાન. ४२ અવધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન અને કેવલજ્ઞાન એ ચિત્ત અને ઇન્દ્રિઓના ઉપયોગ ( વ્યાપાર ) વિના પ્રત્યક્ષ સ્વરૂપમાં ઉપલબ્ધ થઇ શકે છે. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ આપણે જોઈ. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિષેજ્ઞાનના સત્યતા અને અસત્યતાની દ્રષ્ટિએ બબ્બે પ્રકાર છે. આ રીતે વિચારતાં જ્ઞાનના એક ંદર આઠ પ્રકાર છે. મતિજ્ઞાન આદિના બબ્બે પ્રકાર સત્ય મતિજ્ઞાન, મતિઅજ્ઞાન આદિ સમજી લેવાં. પ્રકારના ઇન્દ્રિઓદ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવામાં ( મતિજ્ઞાનમાં ) કર્યું, હસ્ત આદિ ઇન્દ્રિઓને બાહ્ય વસ્તુનાં આંદોલન સાથે સંસર્ગમાં મૂકવામાં આવે છે. આથી જે તે ઇન્દ્રિયમાં એક પ્રકારના આવેશભાવ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિઓના આ આવેશભાવ–ઉત્તેજના વૃત્તિને વ્યંજનાવગ્રહ કહે છે. વ્યંજનાવગ્રહ પછી ચિત્તમાં પણ ઉત્તેજના–ભાવ પરિણમે છે. ચિત્તના આ ભાવને અર્થાવગ્રહ કહે છે. અર્થાવગ્રહ બાદ વસ્તુ શું છે? એવા પ્રશ્ન પૂછવાની સ્થિતિમાં આંતરજ્ઞાનવૃત્તિ મૂકાય છે. જે વસ્તુનું જ્ઞાન થયું હાય તેના નિર્દેશ પ્રશ્નથી થાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીય કર્મ. ૪૩ પ્રશ્નમાં ઇન્દ્રિયના આવેશ–ભાવ સંબંધી ઉલ્લેખ હોતો નથી. ભૂતકાળમાં જોયેલી કઈ પણ વસ્તુનું માનસિક ચિત્ર આલેખતાં ચિત્ત પણ આ દશામાંથી પસાર થાય એ સંભવનીય છે. જે ચિત્તને આવી દશા પ્રાપ્ત થાય તે વસ્તુ શું હતી? એવો પ્રશ્ન (ચિત્તથી) ઉપસ્થિત થાય છે. ચિત્ત પિતે બાહ્ય પદાર્થો સાથે સંસર્ગમાં આવતું નથી. સામ્યતા અને મતભેદનું અંતરજ્ઞાન, મતિજ્ઞાનમાં આગળ વધતાં થાય છે. મતિજ્ઞાનની આ સ્થિતિને “ઈહા ” કહે છે. ચિત્તને થતું એક પ્રકારનું શંકાશીલ વિચારણવાળું જ્ઞાન તે ઈહા ”. આ દશા પછી વસ્તુ શું છે (કે શું નથી ?) એને નિર્ણય કરવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિને “અપાય” કહે છે. વસ્તુને સ્મરણમાં રાખવાની દશા–જેમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન ચાલુ રહે છે એ દશામતિજ્ઞાનની અંતિમ સ્થિતિ છે. મતિજ્ઞાનની આ અંતિમ કક્ષાને “ ધારણું ” કહે છે. આ નવાં જ્ઞાનથી જીવનમાં પરિવર્તન થવાની શક્યતા રહે છે. ઇન્દ્રિઓથી ઉપલબ્ધ થતાં જ્ઞાન (મતિજ્ઞાન)નાં ઉપર પ્રમાણે કમો છે. મતિજ્ઞાનની સિદ્ધિમાં અંતરાયરૂપ થતી કર્મપ્રકૃતિને મતિજ્ઞાનાવરણીય કર્મ કહે છે. જ્યારે કમ્મરૂપ અપ્રાકૃતિક ક્રિયાઓ સદંતર બંધ પડે છે ત્યારે જ આત્માનાં આંતર–ગુણે ખરા સ્વરૂપમાં આવી સક્રિય બને છે. જ્ઞાનનું આવરણ કરનારાં અપ્રાકૃતિક કમેનાં નિવારણથી વિવેકબુદ્ધિ, સ્મરણશક્તિ, નિરીક્ષણ કાર્ય આદિ પરિણમે છે. નૈતિક દુર્ગણોનું નિરસન થતાં Page #82 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ. બુદ્ધિનું શુદ્ધ સ્થાન પ્રત્યે વહન થવું એ મનુષ્યને સ્વભાવ છે. જ ૨ દર્શનાવરણીય કર્મ. જે કર્મથી આત્માનું સામાન્ય જ્ઞાન અશુદ્ધ બને તે દર્શનાવરણીય કર્મ છે. જ્ઞાનનું વિવેચન કરતાં જ્ઞાન એટલે વ્યાપક જ્ઞાન એમ આપણે સમજી લીધું હતું. આપણે કઈ વસ્તુનું વિસ્તૃત સ્વરૂપમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ તે પહેલાં તેનું સામા ન્ય જ્ઞાન આપણને થાય છે. વસ્તુનાં વિસ્તૃત જ્ઞાન પહેલાંની આ એક સ્થિતિ છે. આપણે બહુ તે વસ્તુને જોઈએ છીએ કે તે વિષે કંઈ સાંભળીએ છીએ. આ સ્થિતિમાં તેના પ્રકાર કે રહસ્ય સંબંધી આપણે ઉંડા ઉતરતા નથી. આથી વસ્તુનું સ્વરૂપ આપણે યથાર્થ રીતે જાણતા હતા નથી. વસ્તુ વિષયક આપણું જ્ઞાન આમ સંકુચિત હોય છે. અમુક વસ્તુ અમુક વર્ગની છે કે તે અમુક પ્રાણી ( દા. ત. ઘેડ) છે એટલું જ આપણે જાણી શકીએ છીએ. વસ્તુની વિશિષ્ટતાઓનું આપણને વ્યાપક સ્વરૂપમાં જ્ઞાન હેતું નથી. આપણે એ પ્રકારની વિશિષ્ટતાઓની વિશેષ વિગતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા સિવાય વસ્તુનું સામાન્ય જ્ઞાન તે જરૂર મેળવી શકીએ. આ જ્ઞાનની પ્રથમ કક્ષા છે. તેમાં અનિશ્ચિત રીતે અનુભવસિદ્ધ જ્ઞાન થાય છે. વિસ્તા* Asiatic Quarterly Review, Page 143 July 1900. Page #83 -------------------------------------------------------------------------- ________________ દર્શોનાવરણીય ક્ર, વેદનીય ક. ૪૫ રના અભાવયુક્ત આ જ્ઞાનને સામાન્યજ્ઞાન કહે છે. આ દશાના અનુભવ ન કરનારને વસ્તુનું વિશેષ જ્ઞાન હાઇ શકે નહિ. જ્ઞાનની આ પ્રથમ દશાનું આવરણ કરનારી કમઁપ્રકૃતિ એ દર્શનાવરણીય કર્મના ખીજો પ્રકાર છે. નિદ્રા, તન્દ્રા વિગેરે સ્થિતિ જેમાં ઇન્દ્રિએ કાર્ય કરતી નથી અને જ્ઞાનની પ્રથમ દશા ( ઇન્દ્રિઓદ્વારા જ્ઞાનપ્રાપ્તિ ) ને નિરાધ થાય છે, તે દર્શનાવરણીય કર્મીની દ્વિતીય પ્રકૃતિને અનુરૂપ સ્થિતિઓ છે. આરેાગ્ય અને સુખની પ્રાપ્તિ અર્થે નિદ્રા ખાસ આવશ્યક નથી એવા જૈનશાસ્ત્રાના આધ છે. નિદ્રાથી શાશ્વત સર્વજ્ઞપણું પ્રાપ્ત ન જ થઇ શકે એવી જૈનધર્મની દ્રઢ માન્યતા છે. અવિધિજ્ઞાનને અર્થાત્ રૂપી પદાર્થાંના આધ્યાત્મિક જ્ઞાનની દશાને જે કર્મથી નિરોધ થાય છે તે કર્મના પણ આ કર્મમાં સમાવેશ થઇ જાય છે. ૩ વેદનીય ક જે કર્મ–સત્તાથી આપણને સુખ કે દુઃખ થાય છે તેને વેદનીય કર્મ કહે છે. ક્રોધ, ભય, લેાલ–વૃત્તિ, વિષયવાસના આદિ વૃત્તિઓથી સુખ અને દુઃખના ભાવેાની રાગ-દ્વેષપૂર્વક જુદી જ રીતે ગણના થઇ શકે. અત્રે સુખ-દુઃખના અથ લાક્ષણિક દ્રષ્ટિએ કરવાના છે; અને એ રીતે આત્માને સર્વજ્ઞપણું પ્રાપ્ત ન થાય તેટલાં તે જરૂર ખાધક નથી. સર્વજ્ઞત્વને ખાધક કર્મ-પ્રકૃતિને વેદનીયઅઘાતીક કહે છે. સુખ-દુઃખ, ક્રોધ, ભય આદિના ભાવા સાથે એકતા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ કરવાથી આપણે વચ્ચેાવચ્ચ અટકી પડીએ છીએ, અને એ ભાવાનું ઉત્પાદન કરનાર વસ્તુના સંબંધમાં આપણા વિચાર ચાલુ રહેતા નથી.સિદ્ધપદની સ્થિતિમાં સુખ કે દુઃખ કશુંયે હાતુ નથી અને એ રીતે બન્ને પ્રકારના ભાવે વિશુદ્ધ આત્મા માટે અપ્રાકૃતિક છે. સુખ એ શુદ્ધ આત્માના સ્વભાવ છે. સુખ ચેતના સાથે સંલગ્ન રહે છે. દુઃખ અને દુઃખનું ભાન મનુષ્ય તેમજ ઈત્તર પ્રાણીઓને થાય છે. દુ:ખનાં અંતરજ્ઞાન અને દુઃખ વચ્ચે ભિન્નતા છે. ૪ માહનીય ક. જે કર્મથી આપણે પ્રમત્ત બનીએ તેને મેાહનીય ક કહે છે. માહનીય કર્મની જે પ્રકૃતિને કારણે આપણે સત્ય અને અસત્ય તત્ત્વજ્ઞાન વચ્ચેના ભેદ્દ સમજી શકતા નથી તે દર્શનમેહનીય કર્યું છે. જે કર્મ-પ્રકૃતિથી સત્ય વર્તનમાં નિરોધ થાય છે તેને ચારિત્રમેહનીય કર્મ કહે છે. આ પ્રમાણે માહનીય કર્મના બે પ્રકારો છે. પહેલી પ્રકૃતિ તત્ત્વજ્ઞાનના સત્યના આનન્દપૂર્વક અનુભવ અને સાક્ષાત્કાર કરવાની શક્તિનું આવરણ કરે છે. બીજી પ્રકૃતિની સત્તાથી ત્યાગમય સત્ય વર્ઝન અશકય અને એવી સ્થિતિમાં આપણે મૂકાઇએ છીએ. નૈતિક શિથિલાચાર ( માનસિક અસ્વચ્છતા )નું પ્રભુત્વ અને સત્યનાં આચરણના અભાવ એ મને આ બીજી પ્રકૃતિની દશા છે. સત્ય વર્તન એટલે સત્ય ( યથાયાગ્ય ) હાવાની પ્રતીતિથી Page #85 -------------------------------------------------------------------------- ________________ મેાહનીય ક. ૪૭ કરેલું ત્યાગમય વર્તન એવા અર્થે અત્રે સમજવાના છે. મેહનીય કર્મની પ્રથમ પ્રકૃતિના ત્રણ ક્રમ (પેટા વિભાગો) છે. (૧) સત્ય તત્ત્વનું નિરૂપણ થયા છતાં સત્ય તત્ત્વમાં મનુષ્યને ખીલકુલ શ્રદ્ધા ન થાય એ માહનીય કમના પ્રથમ ક્રમ છે. આ ક્રમની સત્તાને કારણે મનુષ્ય ઉપર ભ્રમણાનું અધિરાજ્ય સંપૂર્ણ રીતે પ્રવર્તે છે. અસત્ય તે સત્ય તત્ત્વ અને સત્ય તે અસત્ય તત્ત્વ તરીકે તેને ભાસે છે. ભ્રમણા (માહુદશા ) માંથી જાગૃત કરવાના ધર્મ તેમજ તત્ત્વજ્ઞાનના એક ઉદ્દેશ છે. જ્યારે મનુષ્ય સત્ય તત્ત્વ જાણ્યા છતાંયે અસત્ય સ્વીકારે છે ત્યારે તેની વાણી અને વિચારી વચ્ચે મેળ ખાતા નથી, વાણી અને વિચારામાં એકતા હાતી નથી; પણ જ્યારે મનુષ્ય ભ્રમિતદશામાં હોય ત્યારે વાણી અને વિચારાના કેટલીક વાર મેળ ખાય છે. તેની વાણીમાં અસત્ય સંભવનીય છે. એ વાણી મહદશાનાં પરિણામરૂપ કથન ડાય છે. માહતત્ત્વાથી વિમુક્ત થયેલું મેાહક જ્ઞાન તે જૈનધર્મની દ્રષ્ટિએ સત્યનું પરિમાણ છે. ભ્રમિતસ્થિતિમાં આપણી ભ્રમણાનું આપણને જ્ઞાન હેતુ નથી. ભ્રમણાનુ જ્ઞાન હાય તે આપણે ભ્રમિતસ્થિતિમાં ન હોઇએ. ભ્રમિતદશાનું જ્ઞાન હોય તેા આપણી દશા જ્ઞાનની હાય. ભ્રમિત ભાવ ન જ હોય ત્યારે આપણામાં ભ્રમિતપણું નથી એ આપણે જાણીએ છીએ, અને ભ્રમિતદશામાંથી જાગૃત થઈને ભ્રમિત નથી એમ જાણવાની સ્થિતિમાં મૂકાવા માટે આપણે નૈતિક દુર્ગુણાનું નિવારણ કરવું ઘટે છે. ખાસ કરીને આજીવન ઉગ્ર ક્રોધ, લાભવૃત્તિ વિગેરે તેા નિર્મૂળ કરવાં જ જોઇએ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ઉપરોક્ત પ્રથમ ક્રમને મિથ્યાત્વમેહનીય કર્મ કહે છે. (૨) બીજા ક્રમને મિશ્રમેહનીય કર્મ કહે છે. સત્યને સત્ય તરીકે માન્યા પછી તે વિષે શંકા થાય એવી સ્થિતિમાં આપણે આ કર્મથી મૂકાઈએ છીએ. આપણને પ્રમત્ત કરી સત્ય અને અસત્ય તમાં ભેદભાવ જોઈ ન શકાય એવી સ્થિતિમાં મૂકવા એ આ કમનું સ્વરૂપ છે. આ ક્રમવશાત્ કેટલેક વખત સુધી સત્યની શ્રદ્ધા રહે છે. તે પછી તે વિષે શંકા જાગે છે, ચિત્ત અદ્રઢ બને છે. મિશ્રમેહનીય કર્મ પ્રવર્તમાન હોય ત્યારે સત્યને આપણે જતું કરીએ છીએ. તેની સક્રિયતામાં આપણને સત્ય પ્રત્યે ભાવ કે અભાવ હોતો નથી. આપણું સ્થિતિ એક પ્રકારના ઉપેક્ષા–ભાવની હોય છે. મિથ્યાત્વમેહનીય કર્મની સત્તામાં આમ સંભવતું નથી. એ કર્મ જ્યારે ક્રિયાશીલ હોય છે ત્યારે સત્યને નિધિ અને તિરસ્કાર અવશ્ય થાય છે. (૩) સમ્યકત્વમેહનીય કર્મ એ મેહનીય કર્મને ત્રીજે ક્રમ છે. એ કર્મને કારણે ઘણેખરે વખત આપણને સત્યમાં શ્રદ્ધા રહે છે. આમ છતાં હજુ કંઈક જાણવાનું બાકી છે. એવું કઈ કઈ વખત આપણને લાગી આવે છે. આ દિશામાં આ રીતે કંઈક અનિશ્ચિત ભાવ હોય છે. હવે આપણે જે કર્મ-સત્તા મેગ્ય આચરણની દ્રષ્ટિએ કિ આપણને અશક્ત બનાવે છે તેનો વિચાર કરીએ. આ કર્મની સત્તા હદય ઉપર ચાલે છે અને તેથી આપણામાં સમભાવ અને દયાવૃત્તિને અભાવ થાય છે. કર્મનું અતિ Page #87 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમેહનીય કર્મની પ્રકૃતિઓ. ૯ શયત્વ હેય તે ક્રૂરતા પણ આવે છે. આ કર્મની એકંદર ૨૫ પ્રકૃતિઓ છે. ચારિત્રમેહનીય કર્મની પ્રકૃતિઓ. ચારિત્રમેહનીય કર્મની કુલ ૨૫ પ્રકૃતિઓ છે એ આપણે જોયું. એ પ્રકૃતિઓ પૈકી ૧૬ પ્રકૃતિઓ કંધ, મદ, કાપચ્યભાવ અને લેભવૃત્તિને પરિણાવે છે. કેધથી અવિચારી અને અહિતકારી કાર્યો થાય છે. અભિમાનને કારણે, નિકૃષ્ટ પ્રાણુઓનાં જીવનની પવિત્રતાના સંબંધમાં ઉપેક્ષાભાવ પ્રદીપ્ત થાય છે. બીજાઓના સદ્ગુણે જોવાની દરકાર પણ રહેતી નથી. વિચારેને વાણી તેમજ વર્તનથી ભેદ એ કાપટ્યભાવ છે. અનાત્મ વસ્તુઓ સાથે એકભાવ કરવાથી ભવૃત્તિને ઉદ્ભવ થાય છે. ક્રોધ, લોભ, અભિમાન અને કાપચ્યભાવના અતિશયતાની દ્રષ્ટિએ ૪-૪ પેટા પ્રકારો છે. આજીવન કે આદિ વૃત્તિઓનું અતિશયત્વ સૌથી વિશેષ લેખાય છે. આ સેલે કર્મપ્રકૃતિઓથી સચ્ચારિત્રને ઓછેવત્તે અંશે નિરાધ થાય છે. ચારિત્રમોહનીય કર્મની ૯ પ્રકૃતિએ જે બાકી રહી છે તેનાં સ્વરૂપ આદિને હવે વિચાર કરીએ. ચારિત્રમેહનીય કર્મની અન્ય પ્રકૃતિઓ. ચારિત્રમોહનીય કર્મની અન્ય પ્રકૃતિઓ બહુ વિચારવા જેવી છે. અસત્યની રુચિ, દુરાગ્રહ (વક્રીભાવ) ને Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. કારણે અસત્ય પ્રતીકારની ઉપેક્ષા, અટ્ટહાસ્યવૃત્તિ આઢિ આ પ્રકૃતિથી પરિણમે છે. આ બધી પ્રકૃતિની સત્તાથી આપણી જે સ્થિતિ થાય છે તે સ્થિતિમાં સત્યની પ્રાપ્તિ અને આપણે એક હરાળમાં આવી શકતા નથી. આપણું ચિત્ત દુઃખથી ઘેરાયેલું રહેવાથી આપણાં કૃત્ય શરીરને હાનિકારક નીવડે એ બહુધા સંભવનીય રહે છે. બીજાઓ ઉપર અસત્ય રીતે દોષનુ આરાપણું પણ થઈ જાય. ભયની વૃત્તિનાં પ્રાધાન્યથી સત્ય કાર્યાંમાં નિધ થાય છે. વિશ્વનું કલ્યાણ કરવાની વૃત્તિને અભાવે ભયવૃત્તિની વૃદ્ધિ થાય છે. અરુચિ-તિરસ્કારભાવથી સત્ય વિચારા અને ચેાગ્ય કાર્યોંને અંતરાય નડે છે અને એ રીતે સત્કાર્યોં તેમજ વિચારો અટકી પડે છે. આ પ્રમાણે છ પ્રકૃતિએ થઈ. પુરૂષા, સ્ત્રીઓ અને નપુ ંસકામાં જે વિષયવાસના ભાસે છે એ બાકીની ૩ પ્રકૃતિ છે. આ પ્રમાણે એકંદર ૨૮ કમઁ-પ્રકૃતિઓથી આપણે મુગ્ધ ( ભ્રમિત ) બનીએ છીએ. એ પ્રકૃતિની સત્તામાં અસત્કાર્ય થાય છે. આ બધી કર્યું-પ્રકૃતિની કેાઈ ઉત્તેજક અને ઉન્માદક મદ્ય સાથે તુલના થઈ શકે. એ પ્રકૃતિની સત્તાથી જ્યારે મુક્ત થવાય છે ત્યારે જ સત્ય શ્રદ્ધા નિષ્પન્ન થાય છે. વળી કાઈ પણ ક્ષતિ ( ભૂલ ) વિનાનાં સત્કાર્યાં સર્વદા થઈ શકે છે. ૫ આયુક. આ કર્મને કારણે આપણું આયુષ્ય નક્કી થાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ આયુકર્મ. ૫૧ એ કર્મનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આત્મામાં એક જ શરીરરૂપે સતત જીવન અશક્ય બને છે. આત્માનું વિશુદ્ધ દ્રવ્ય તરીકે અવિરત શાશ્વત જીવન પણ આ સ્થિતિમાં સંભવનીય નથી. આયુકર્મની પ્રકૃતિઓની સત્તાથી કઈ સૈતિક દેહનું આયુષ્ય નિર્ણત થાય છે. ભૌતિક શરીરમાં આત્માનાં અસ્તિત્વને સમયકાળ નિશ્ચિત બને છે. આયુધ્ય કર્મની પ્રકૃતિએ અવિરત આધ્યાત્મિક જીવનની પર્યાપ્તિમાં અવરોધક જંજીરે (બેડીઓ) છે એમ કહી શકાય. આયુકર્મના ચાર પ્રકાર છે – (૧) જે કર્મ–પ્રકૃતિથી સુંદર અને વૈકિય દેહવાળી દેવદશા પ્રાપ્ત થાય અને એ દેવશરીરમાં આપણે અમુક કાળ સુધી આનંદપૂર્વક રહી શકીએ. (૨) આ પ્રકૃતિને કારણે નારકી જીવનું આયુષ્ય બંધાય છે. નર્કના જીને સૂક્ષ્મ દેહ હોય છે. તેમને સદાકાળ દુઃખને જ અનુભવ થાય છે. નર્ક–જીવનમાં લેશ પણ આનંદ સંભાવ્ય નથી. નરકાયુકર્મયુક્ત જીવાત્મા કોઈપણ પ્રકારના આનંદ વિનાની સ્થિતિમાં-નરકમાં અમુક જે તે નિશ્ચિતકાળ સુધી રહે છે. (૩) જે કર્મની પ્રકૃતિથી મનુષ્યનું આયુષ્ય બંધાચ છે તે. આ કર્મની સત્તામાં આપણે મનુષ્ય તરીકે અમુક સમય સુધી જીવન વ્યતીત કરીએ છીએ. Page #90 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ (૪) આ છેલ્લી કર્મ-પ્રકૃતિથી તિર્યંચ આયુષ્ય પરિણમે છે. પશુ-પક્ષી, જીવ-જંતુ, વ્રુક્ષ આદિ સ્વરૂપમાં અમુક કાળ સુધી જીવન એ તિર્યંચ સ્થિતિ છે. પર આયુષ્મથી જીવનનું લખાણુ ( વ્યાપકતા ) નિશ્ચત મને છે. જીવનનાં વર્ષોં તેથી નક્કી થતા નથી. જીવનમાં વર્ષોંનુ અવલંબન ( આધાર) જીવનની ગતિના વેગ કે મંદતા ઉપર રહે છે. આ પ્રમાણે આયુષ્ય એ આયુષ્યને સમુચ્ચય ( જથ્થા ) છે. આયુષ્ય કર્મથી આયુષ્યનાં વર્ષોં પણ નક્કી થાય છે એમ નથી. આયુષ્કર્માંવશાત્ નિશ્ચિત થયેલાં જીવન-આયુષ્યને વાદળીમાંના પાણી સાથે સરખાવી શકાય. વાદળીમાં પાણીના સમુચ્ચય નિશ્ચિત પ્રમાણયુક્ત હાય, પણ એનુ નિ†લન દખાણુના પ્રમાણમાં થાય છે. જીવનરૂપી પાણીનું પણ આ જ રીતે સમજવું અને આથી આકસ્મિક મૃત્યુ પણ થાય છે. આ પ્રમાણે આકસ્મિક મૃત્યુ થાય ત્યારે જીવન–જલનું એકાએક સત્વર નિર્ગાલન થાય છે. આયુષ્યરૂપી પાણી બધુંચે ટપકી પડે છે. ૬ નામક. દેહના કર્યાં તે આત્મા છે. એ જૈન તત્ત્વજ્ઞાનના એક સિદ્ધમત છે. ભુતકાળમાં ઉત્પન્ન કરેલ કર્યું-શક્તિનાં પરિણામે આપણાં શરીરનું પરિમાણુ, આકાર, રંગ, અવાજ, ચલન-ગતિ આદિ કર્મને અનુરૂપ ઉદ્ભવે છે. નામકર્માંની પ્રકૃતિ સૂક્ષ્મ સ્વરૂપમાં આપણી સાથે સ’લગ્ન રહે છે. એની સત્તા આપણા ઉપર સદાકાળ ચાલે છે. શરીરના વિવિધ Page #91 -------------------------------------------------------------------------- ________________ નામક. અંગા અને ઉપાંગેાની રચના નામકર્માંની પ્રકૃતિ અનુસાર થયા કરે છે. નામકર્મનું બંધન એ પ્રાયઃ અજ્ઞાનજન્ય હોય છે. નામકર્મ આત્મા સાથે સૂક્ષ્મ સ્વરૂપમાં સ’લગ્ન રહે છે અને કોઈ યંત્રવત્ ક્રિયામાર્ગથી એની વગણાઆ છૂટી પડી શકતી નથી. આથી નામકર્મની સત્તા હોય ત્યાં સુધી શરીર આત્મા સાથે સ’લગ્ન રહે એ સ્પષ્ટ છે. નામકર્મની એકંદર ૧૦૩ પ્રકૃતિ છે. વિષયાશ્રિત વ્યક્તિત્વની દ્રષ્ટિએ આપણને એ પ્રકૃતિનાં જુદાં જુદાં સ્વરૂપે। અત્યંત વિચારણીય છે. પ૩ કોઈ પણ વ્યકિતને આત્મા સાથે સચાગરૂપે પાંચ પ્રકારનાં શરીર હોય છે. આ પાંચ શરીરા પૈકી બે શરીર મૃત્યુ–સમયે આત્મા સાથે સંલગ્ન જ રહે છે. શાશ્વત જીવનમાં અ ંતિમ પ્રવેશ થતાં સુધી એ અને શરીરાનું અસ્તિત્વ તા રહે છે. શાશ્વત જીવનમાં આ શરીર કે કોઈ પણ ભાતિક શરીરનું અસ્તિત્વ હોતું નથી. શરીરાના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છેઃ— (૧) સામાન્ય સ્થૂલ શરીર જે આપણે જોઇએ છીએ, એને પ્રત્યક્ષ રીતે જોવા ઉપરાંત એના સ્પર્શ પણ થઈ શકે છે. (ર) સૂક્ષ્મ ભૌતિક શરીર. આ શરીરને સામાન્ય રીતે જોઈ શકાતુ નથી. તેમાં પરિવર્તન થઈ શકે છે. તેનુ સ્વરૂપ પણ બદલાય છે. વળી તે નાનુ ં-મોટું પણ થઈ શકે છે. દેવા તેમજ નારકી જીવાને આ પ્રકારનુ' શરીર હાય છે.* * પહેલાને ભૌતિક સુખ અને ખીજાને ભૌતિક દુઃખ આ શરીરામાં રહે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ (૩) પિતાના ગુરૂ કે કઈ મહાન પુરૂષને મનુષ્યથી જે શરીર મેકલી શકાય છે તે શરીરનો ત્રીજો પ્રકાર છે. મહાન આત્માઓ જ આવું શરીર ધારણ કરી શકે. આત્મા સ્થલ શરીર તેમજ આ શરીર સાથે સંલગ્ન રહે છે તેમજ મધ્યસ્થિતિમાં પણ તેનું સંલગ્નપણું કાયમ રહે છે, એવું શાસ્ત્રીય વિધાન છે. (૪) તેજસ શરીર. આ શરીરથી અન્ન સ્વાહા થઈ વય છે. અતિશય વિકાસ અને સૂક્ષ્મતાથી તેને વ્યાપક સ્વરૂપ આપી શકાય છે. આ સ્થિતિમાં તે બીજી વસ્તુઓ, શરીરે કે મનુષ્યનું દહન કરી શકે છે. (૫) આઠે કર્મોનાં પરિણામરૂપ શરીર (કાર્પણ શરીર). આ શરીરમાં પ્રતિક્ષણે પરિવર્તન થયા કરે છે. તેજસ શરીર અને કાશ્મણ શરીર મૃત્યુ-સમયે આત્માથી અભિન્ન રહે છે. અંતિમ મુક્તિ (મોક્ષ) મળે ત્યારે જ આ બન્ને શરીરે આત્માથી વિખૂટાં પડે છે. દરેક પ્રાણીને લ દેહ ઉપરાંત તેજસ અને કાર્મણ શરીરે તે હોય છે જ. સૂક્ષ્મ શરીર હોય કે પણ હોય. સમથે મહાપુરૂષને જ ત્રીજું આહારક શરીર હોઈ શકે. ઉપરોક્ત કેઈ પણ શરીર ચેતના રહિત હોય છે. ચેતના કે જ્ઞાન એ અદ્રશ્ય અને અસ્પષ્ટ આત્માના ગુણ છે. કેઈ પણ દેહધારી આત્માને ઓછામાં ઓછાં ત્રણ અને વધારેમાં વધારે પાંચ શરીરે હેઈ શકે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ગાત્રક, અંતરાયક ૫૫ ૭ ગેાત્રક. આ કમ કુટુંબ તેમજ ખીજી પરિસ્થિતિનાં કારણુરૂપ છે. ઉચ્ચ ગેાત્રકમ અને નીચ ગેાત્રકર્મ એવા તેનાં એ પ્રકાર છે. પ્રથમ પ્રકૃતિથી ઉચ્ચ કુળમાં જન્મ થાય છે. બીજી કમઁ-પ્રકૃતિને કારણે નીચ ગાત્રમાં ઉદ્દ્ભવ પિરણમે છે. ૮ અંતરાય ક. જે કા કરવાં જેવાં હાય તે કરવાની આપણી ઈચ્છા કે ઉત્સુકતા થાય છતાં જે કર્મને કારણે આપણે જે તે કાઉં કરી શકતા નથી તે કર્મને અંતરાય કર્મ કહે છે. નૈતિક શિથિલાચારને કારણે સત્કાર્ય કરવાની અતિ આવે છે, એ આપણે મોહનીય કર્મનાં સ્વરૂપ ઉપરથી જોઈ શકયા છીએ. જે સત્ય છે તેનું નિરીક્ષણ પણ અને છે, એ પણ જોયું. અંતરાય કર્મની સત્તા એવી છે કે ખરી વસ્તુ જોઇ શકાય છે, તે પણ ખરૂ કાર્ય થતુ નથી. આપણી કેટલીક આંતરક્ષતિઓને કારણે સત્કાર્યામાં અનેક પ્રકારનાં વિના ઉપસ્થિત થાય છે. અશકય અંતરાય કર્મનાં નીચે મુજબ પાંચ પ્રકાર છે: (૧) સમય અને સ્થાન યથાયોગ્ય હાય, દાન કરવાનાં સાધના પણુ હાય છતાં જે કર્મ-પ્રકૃતિને લીધે આપણે કશુ ચે દાન આપી શકતા નથી તે કર્મ-પ્રકૃતિ (દાનાંતરાય કર્મ ). (૨) જે કર્મને કારણે પાત્રતા તેમજ ઉદ્યોગશીલતા હાય તે છતાં ચેાગ્ય લાભ થતા નથી તે (લાલાંતરાય કર્મ). Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દષ્ટિએ જૈનધર્મ. w (૩) કર્મની જે પ્રકૃતિથી ઉપગ્ય (વારંવાર ભેગવવા ગ્ય) વસ્તુઓને ઉપભગ અશક્ય બને છે, તે પ્રકૃતિ અંતરાય કર્મને ત્રીજો પ્રકાર છે. ચિત્ર, વસ્ત્રો આદિ ઉપગ્ય વસ્તુઓ છે. ઉપભોગ્ય વસ્તુઓ આનંદજનક તેમજ વસ્તુતઃ દેષરહિત હોવા છતાં તેમને ઉપભેગ થઈ શકતો નથી. કર્મની આ પ્રકૃતિ (ઉપભેગાંતરાય કમ) દુઃખાસ્પદ છે. (૪) અન્ન આદિ ભંગ્ય (એક વખત ભેગવી શકાય તેવી વસ્તુઓને જે કર્મ-પ્રકૃતિથી ઉપભોગ થઈ શકો નથી તે અંતરાય કર્મની ચોથી પ્રકૃતિ (ભેગાંતરાય) છે. (૫) ઈચ્છાશક્તિ અવરોધક કર્મપ્રકૃતિ. આ પ્રકૃતિની સત્તાને પરિણામે આત્મા નિર્બલ બની જાય છે. ઈચ્છાશક્તિએ ફેરવી શકાતી નથી. ( તે નિર્બલતા વિર્યાન્તરાય છે ). આ પ્રમાણે કર્મના કુલ ૮ પ્રકાર છે. એ બધા વિશુદ્ધ આત્માની દ્રષ્ટિએ બીનકુદરતી છે. આત્માના કઈને કઈ ગુણનું તે કર્મથી આવરણ થાય છે. કર્મરૂપ પરકીય શક્તિનું નિવારણ ન થાય ત્યાં સુધી આત્માના ગુણે યથાર્થ સ્વરૂપમાં આવતા નથી. કર્મોનું નિવારણ થાય એટલે આત્માના ગુણેનું વાસ્તવિક સ્વરૂપ ઝળકી ઉઠે છે. * પહેલા, બીજા, ચેથા અને આઠમા કમેથી આત્માનું આધ્યાત્મિક સ્વરૂપ ઢંકાઈ જાય છે. સર્વજ્ઞત્વ, સામાન્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ ક્રમનાં કારણેા. સ્વરૂપના યથાશક્ય પૂર્ણ વિકાસ, સર્વદશિત્વ, શાશ્વત સત્ય શ્રદ્ધા અને રસદાચાર તથા સર્વશક્તિમાનપણારૂપ અનંતશકિત એ આત્માના આધ્યાત્મિક સ્વરૂપે છે. می شنبه ત્રીજા, પાંચમા, છઠ્ઠા અને સાતમા કર્માંથી મુખ્ય આધ્યાત્મિક સ્વરૂપનું આવરણ થતું નથી. આ ચારે આ કર્માનું નિવારણ થતાં ઉચ્ચ સુખ પરિણમે છે, જન્મ અને મૃત્યુ રહિત અવિરત જીવન પ્રાપ્ત થાય છે, જીવનમાં એક સરખી સમસ્થિતિ આવે છે, ઉચ્ચ-નીચ દશા પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી, સદાકાળ વિશુદ્ધ આત્મારૂપે જીવનનું અસ્તિત્વ થાય છે. આ બધા આત્માના સામ્યભાવવાળા નૈસર્ગિક ગુણા છે. કર્મનાં કારણા. કર્મરૂપી પરદ્રવ્ય શકિતનાં કારણેા · બહુ ાંગળા જેવાં છે. ભૂતકાળમાં જે કમખલા સંચિત કર્યાં. હાય તેનાં પિરણામ રૂપે જે તે મનુષ્યમાં જે તે વિશિષ્ટતા કે શક્તિ હાય છે. કુદરતી રીતે વિદ્યમાન કેટલાંક પ્રેરક ખળાને લઇને કર્મપ્રાપ્તિ અને કર્મ-સંચય ( આશ્રવ અને મધ ) થયા કરે છે. કમરૂપ પરકીય સૂક્ષ્મ દ્રવ્યનું ગ્રહણુ આત્માથી અવિરત રીતે થાય છે, પણ આ પ્રેરક (પ્રવર્તક) અળા કર્માંની ઉત્પત્તિનાં માત્ર સાધક કારણા જ છે. આપણે ૧ આત્મવિશ્વાસ. ૨ સચ્ચારિત્ર, ૩ અનંતસુખ. Page #96 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ પોતે કર્મોની નિષ્પત્તિનાં મુખ્ય કારણ છીએ. જે આપણું ચિત્ત પ્રેરક બળથી વિરોધાત્મક કે નિરાળું રાખીએ તે નવાં કર્મોની નિષ્પત્તિ થતી નથી અને પૂર્વના કર્મની નિર્જરા થાય છે. કર્મની ઉત્પત્તિના કારણ કે સાધનરૂપ ચાર પ્રેરક બળ છે. એ ચાર પ્રેરક બળના વર્ગ નીચે પ્રમાણે પડી શકે છે. (૧) મેહ (મિથ્યાત્વ). (૨) આત્મસંયમને અભાવ, વિચારે અને ઈન્દ્રિયજન્ય પ્રવૃત્તિઓમાં અસંયમ. ઇન્દ્રિય સુખમાં અનુરક્તિથી ચેતના-અંતરજ્ઞાનને નિરોધ થાય છે. (અવિરતિ) (૩) કષાય. કોધ, લેભ વિગેરે કષાયે છે. કષાયથી નૈતિક દ્રષ્ટિએ અશુદ્ધ સ્વભાવથી આત્માનું ઘર અધઃપતન થાય છે. (૪) શરીર, મન અને વાણીની બીજી સર્વ પ્રવૃતિઓ ઉપરનાં ત્રણ કારણમાં જેને નિર્દેશ થયેલ હોય તે સિવાયની આ પ્રવૃત્તિઓ સમજવી. (ગ) ઉપકત ચાર સામાન્ય કારણેના એકંદર ૫૭ પેટા વિભાગ છે. તત્ત્વાધિગમસૂત્રમાં એ વિષે સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને એમના અનુક્રમે ૧, ૧૨, ૨૫ અને ૧૫ ઉપવિભાગ છે. (તસ્વાથધિગમસૂત્ર ૮-૧) ઉપરોક્ત કઈ કે બધાં કારણે આપણાં વર્તન, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૯ મિથ્યાત્વભાવ અને તેનું સ્વરૂપ. વિચારો કે વાણુના પૂર્વગામી બને છે ત્યારે કર્મની નિષ્પત્તિ થાય છે. આથી આ બધાં કારણે કર્મોની ઉત્પત્તિની ભૂમિકારૂપ છે. કેઈ મનુષ્ય આખે શરીરે તેલ ચોપડીને સર્વત્ર મેશ હોય એવા સ્થાનમાં જાય તે તેને મેશ આખે ડીલે બાઝી જાય એ આપણે જાણીએ છીએ. તેલ આ દ્રષ્ટાતમાં મેશના પરમાણુઓને શરીર ઉપર બાઝી જવા માટે ભૂમિકા બને છે. કર્મના કારણે તેલરૂપ છે. આથી એ કારણે વિશેષ હોય તેમ તેના ઉપર કર્મરજને થર અધિક પ્રમાણમાં બાઝે છે. કર્મના કારણેના ઉપવિભાગ (પેટા પ્રકારે). આત્માના સાહજિક ગુણોનું આવરણ કરનારાં કર્મોનાં ૪ સાધન કારણોના ઉપવિભાગે નીચે પ્રમાણે સમજી લેવાં. મિથ્યાત્વભાવ અને તેનું સ્વરૂપ. (૧) અસત્ય શ્રદ્ધાને પકડી રાખવાની ચિત્ત–સ્થિતિ એ મોહવૃત્તિને પ્રથમ પ્રકાર છે. આ સ્થિતિમાં અસત્ય પ્રતિની શ્રદ્ધા વસ્તુતઃ અસત્ય શ્રદ્ધા છે એમ સમજી ન શકવાની મનની સ્થિતિ ઘણી વાર સંભવનીય છે. કેઈ પણ મનુષ્ય એગ્ય પરીક્ષણ કર્યા વિના જે તે ધર્મ સિદ્ધાન્તને સ્વીકાર કરે છે તેથી અસત્ય શ્રદ્ધાની પરિણતિને અનેકધા સંભવ છે. પરિસ્થતિજન્ય મંતના ગુણદોષની નિરીક્ષા વિના અસત્ય પ્રકારની શ્રદ્ધા ઉદ્દભવે છે. આ પ્રકારની અસત્ય શ્રદ્ધા વિશે મનુષ્યને પ્રાયઃ અજ્ઞાન હોય છે. (અભિગ્રહમિથ્યાત્વ) Page #98 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ. (ર) જે તે વસ્તુ કે સિદ્ધાન્ત સત્ય છે–હશે કે સર્વ ધર્માં સત્ય છે એવી માન્યતાયુક્ત ચિત્ત-સ્થિતિ એ માહદશાનું બીજું સ્વરૂપ છે. મનુષ્ય આ દશામાં પેાતાનાં મંતવ્યના સબધમાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતા નથી. ( અનભિગ્રહમિથ્યાત્વ ) ૬૦ (૩) અસત્ય મ`તન્યને સ્વેચ્છાથી ( ઇચ્છાપૂર્વક ) સ'લગ્ન રહેવાની સ્થિતિ. ( ચિતવૃત્તિ ) (૪) શાસ્ત્ર—નિર્દિષ્ટ અમુક કર્તવ્યમાર્ગ સત્ય કે અસત્ય હોવા સંબંધી આશકા આ સ્થિતિમાં થાય છે. આ પ્રકારની આશકાયુક્ત સ્થિતિમાં ધૈર્ય ભાવ પરિણમે છે. ( સંશયમિથ્યાત્વ ). (૫) આ સ્થિતિમાં આત્માના વિકાસના અભાવ થાય છે. એમાં કાં તા કોઇ પ્રકારની શ્રદ્ધા જ ન હોય અથવા તા કોઇ અસત્ય મંતવ્યને જ પકડી લીધુ હાય એવી મનુચૈાની સ્થિતિ હાય છે. વિવેકબુદ્ધિ, નિર્ણયશક્તિ આદિના વિકાસ થયેલા ન હાવાથી કાઈ પણ નિર્ણય થઈ શકતા નથી. આ દશામાં આત્માના નૈસર્ગિક ગુણાનું આવરણ કરનાર કર્મની નિષ્પત્તિ થાય છે. ( અનાભાગમિથ્યાત્વ ) અવિરતિના પ્રકાર. માનસિક ક્રિયાઓ અને ઇન્દ્રિઓના સંબધમાં અસ- . ચમ–વૃત્તિ ( સ’યમભાવની ખામી) એ અવિરતિ છે. કર્મનુ આ બીજું પ્રેરક કારણ છે અને તેના ૧૨ પ્રકારો છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વભાવ અને તેનું સ્વરૂપ, કષાયેાનાં સ્વરૂપ. ગતિ ( સ્થળાંતર ) કરવાની શક્તિવાળા ચેતન પ્રાણીઓના સંબંધમાં વિચારા અને ઇન્દ્રિઓની દૃષ્ટિએ સયમના અભાવ તેમ જ અસંયમનાં ખીજા સ્વરૂપાના અવિરતિ ભાવમાં સમાવેશ થઈ જાય છે. ૬૧ પાંચે ઇન્દ્રિઓ જ્ઞાનપ્રાપ્તિનાં મુખ્ય સાધના છે. આથી ઇન્દ્રિય–સુખામાં અનુરક્ત થવાથી ચેતનાના નિધ થાય છે. કેાઈ વસ્તુના સુંદર સ્વાદના અત્યંત આનંદપૂર્વક અનુલવ કરતાં તે વસ્તુના વિચાર ખ"ધ પડે છે તે પ્રમાણે ઇન્દ્રિયસુખાની અનુરક્તિથી ચેતના સ્થગિત થાય છે. જ્ઞાનપ્રાપ્તિમાં અંતરાયે ઉપસ્થિત થાય છે, જ્ઞાનના અવરોધ થાય છે, વિચાર–સયમને અભાવે મીજાનું અહિત કરવાના વિચાર થાય છે, પારકાનું અહિત થાય એવા વિચારા ન કરવાના નિર્ણય કરેલા હાય છતાંયે એવા વિચાર। થયા કરે છે. આ પ્રમાણે બીજાનું અહિત થાય એવા વિચારાથી આત્માના કાઈ ગુણનું આવરણ થાય એવાં કર્મની નિષ્પત્તિ થાય છે. કષાયાનાં સ્વરૂપ. કષાયે એ કર્મનાં કારણાના ત્રીજો પ્રકાર છે. કાચાના સર્વે મળી ૨૫ પેટા પ્રકાર છે. ચારિત્રમેહનીય કર્મની જે ૨૫ પ્રકૃતિ છે તે જ કષાયાનું ખરૂ સ્વરૂપ છે, પણ અત્રે કષાયાનાં સ્વરૂપના જુદાં જ દૃષ્ટિબિન્દુથી વિચાર કરવા એ ખાસ આવશ્યક થઈ પડે છે. કષાયનાં પ્રેરક બળથી નવાં કર્યાં ઉત્પન્ન થાય છે Page #100 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ કષાયની પરિણતિ પ્રાયઃ કષાયરૂપે થાય છે, જે આત્માને બહુ જ અહિતકર થઈ પડે છે. કષાયને વિરોધ કરવાની તમન્ના ન થાય, કષાયથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા ન થાય ત્યાં સુધી કષાયેનું કલુષિત કાર્ય ચાલુ રહે છે. યેગનાં સ્વરૂપ. યોગ એ કર્મોનું ચોથું પ્રવર્તક બળ કે કારણ છે. તે અત્રે લાક્ષણિક અર્થમાં જાયેલ છે. કેગના એકંદર ૧૫ પ્રકાર છે. સત્ય, અસત્ય કે મિશ્રવિચાર અને વાણી તેમ જ પાંચ પ્રકારનાં શરીરની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓને અનુલક્ષીને આ સર્વ પ્રકારનું વિધાન થયું છે. અશુદ્ધ આત્મા તરીકે મનુષ્યનું વસ્તુસ્વરૂપ આપણે જોયું. જે સાધન-કારણોથી સઘસ્થિતિ પ્રાપ્ત થાય છે તે કારણેની પણ કંઈક નિરીક્ષા કરી, નૈતિક હેતુભાવને અવિચળ નિયમ શું છે તે આ પ્રમાણે યથાયોગ્ય રીતે જોયા પછી મનુષ્યની સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અને પ્રાપ્ત કરવાના ઉપાય સંબંધી આપણે વિચાર કરવાનું રહે છે. હેતુભાવના નિયમની દ્રષ્ટિએ આ બનને વિષય ગર્ભિત રીતે પેટા પ્રકારે જ છે એમ કહી શકાય. મનુષ્યની સંભાવ્ય સ્થિતિ અર્થાત્ વિશુદ્ધ આત્માની સ્થિતિ–ઉત્કૃષ્ટ સ્થિતિના ઉપાયે એટલે આત્માને અશુદ્ધ બનાવતાં કારણેનું નિવારણ કરવું એમ સમજવાનું છે. . કર્મનો કાયદો. નૈતિક હેતુભાવને નિયમ એટલે કર્મના કાયદાને Page #101 -------------------------------------------------------------------------- ________________ કર્મને કાયદે. લઈને પુણ્યરૂપ લાભ અને પાપરૂપ દંડ (શિક્ષા) થાય છે. પાપ-પુણ્ય વસ્તુતઃ આપણું કાર્યોનાં પરિણામ છે. કર્મને કાયદે એ કઈ રીતે વિચારતાં પ્રારબ્ધવાદ નથી. મનુષ્ય સુકૃત્યેનાં પરિણામ આનંદથી અનુભવે છે. દુષ્કાનાં પરિણામરૂપે મનુષ્યને દુઃખ થાય છે. કાર્યના પરિણામનું તત્વ જતું કરવામાં આવે (ઉપેક્ષાની દ્રષ્ટિએ જોવાય)તે જ પ્રારબ્ધવાદને સ્થાન મળે છે. મદ્યપાનની તીવ્ર ઈચ્છા થતાં મનુષ્ય દારૂ પીએ છે એ બહુધા સંભવિત છે. દારૂ કરતાં દૂધ અધિક લાભદાયી હોવાનું જ્ઞાન હોય તે પણ મનુષ્ય કેટલીક વાર દારૂને પ્રાધાન્ય આપી દૂધને બદલે દારૂ પીએ છે. ઈચ્છાને બદલે સાધન-કારણ દારૂની ફરજીયાત પસંદગીમાં પ્રાધાન્ય ભોગવે છે. દૂધ પીવાની ઈચ્છા હોય, મદ્યપાન કરતાં દુગ્ધપાન ઈષ્ટ છે એમ જાણવાની શક્તિ હોય છતાંયે મદ્યપાન કરે છે. આ ખરી શાસ્ત્રીય દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિએ જોતાં કાર્યનાં પરિણામરૂપ અનુભવમાં પ્રારબ્ધવાદ જેવું કશું નથી. મદ્યને સ્વભાવ દૂધથી વિભિન્ન છે, આથી મદ્યપાનનું પરિણામ દુગ્ધપાનનાં પરિણામથી જુદું જ હોય. મદ્યપાનનાં દુષ્પરિણામને ઉપભોગ કરવાની ઈચ્છા ન જ હોય તેણે મદ્યપાનને સદંતર પરિત્યાગ કરે એ આવશ્યક છે. પ્રારબ્ધ ઉપર આધાર રાખી, કઈ મનુષ્ય મદ્યપાન કરે અને તેને મદ્યપાનનાં અનિષ્ટ પરિણામે ભેગવવાં ન પડે એમ બને નહિ. પાણું અગ્નિ ઉપર મૂકાય અને ઉષ્ણ થઈ ઉકળે છે, એમાં પ્રારબ્ધવાદ જેવું કશું યે નથી. એ જ પ્રમાણે કે ઈ મનુષ્ય મદ્યપાન કરે Page #102 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ અને તેનું કંઈ અનિષ્ટ પરિણામ ભોગવવું પડે તેમાં પ્રારબ્ધવાદને કઈ રીતે પ્રાધાન્ય આપી શકાય નહિ. દારૂ દુષ્પરિણામનું જનક કારણ છે. દારૂથી કેટલાંક દુષ્પરિણામ આવે છે. એ રીતે આ માત્ર કારણ અને પરિણામનો વિષય છે. એમાં પ્રારબ્ધવાદને કશુંયે સ્થાન રહેતું નથી. કારણનું નિવારણ જ આવશ્યક છે. કારણનું નિવારણ થયાથી તેનાં સાહજિક અનુગામી પરિણામનું અનુગામિત્વ અશકય બને છે. કર્મને કાયદે એ કઈ રીતે એક પ્રકારની યાંત્રિક કિયા પણ નથી. કર્મના કાયદામાં કઈ યંત્ર-રીતિને જરાયે સ્થાન નથી. યંત્ર-ક્રિયામાં ચેતનાને અભાવ હોય છે. જૈનેના કર્મના કાયદામાં ચેતનાને અત્યંત મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એ કાયદામાં વૈજ્ઞાનિક તત્ત્વ (શાસ્ત્રીય તત્વ) સંપૂર્ણમાં સંપૂર્ણ—અધિકમાં અધિક અંશમાં છે એમ માની લેવું, એ સત્યથી પર ભાગ્યેજ કહી શકાય. આત્માની અશુદ્ધિનું નિવારણ કરવાની આ જગતમાં જે મનુષ્યોને ઈચ્છા હોય તેઓ દુર્દશાનાં કારણોનું નિવારણ દ્રઢનિશ્ચયથી, ઈચ્છાપૂર્વક અને અંતરજ્ઞાન (ચેતના)થી કરે છે. કર્મના કાયદામાં ચેતનાયુક્ત બળે સ્થૂલ શક્તિઓ સાથે કામ કરે છે. યાંત્રિક કારણત્વમાં આમ સંભવિત નથી. યાંત્રિક હેતુભાવમાં જડ અને ચેતન શક્તિઓની સહગ-ક્રિયા અશક્ય છે. આ પ્રકરણના અનુગામી પ્રકરણમાં મનુષ્યની સંભવનીય ઉત્તમોત્તમ સ્થિતિ સંબંધી વિવેચન કરવામાં આવશે. ૧ કાર્ય Page #103 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની સંભવનીય ઉત્કૃષ્ટ સ્થિતિ. કકકક પ્રકરણ ચોથું. મનુષ્યની સંભવનીય ઉત્કૃષ્ટ સ્થિતિ. મનુષ્ય સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ વસ્તુતઃ પ્રાપ્ત કરે છે એટલે તે મુક્તાત્મા-સિદ્ધ બને છે. મનુષ્ય (હવે) મનુષ્યપણે રહેતો નથી. સિદ્ધ આત્માના વાસ્તવિક ગુણો અનંત છે, પણ સર્વ (આઠ) કર્મોનું સંપૂર્ણ નિવારણ થતાં જે ૮ ગુણ યથાર્થ સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે એ જ ગુણ ખાસ ઉલ્લેખનીય છે. સર્વજ્ઞત્વ,અનંત અને નિરાકાર જ્ઞાન, અનંત સુખ, શાશ્વત જીવન, અનંત કાર્યશક્તિ, શાશ્વત સત્ય શ્રદ્ધા અને સત્ય આચરણ અને ભૌતિક શરીરનું અસ્તિત્વ અને અગુરુલઘુત્વ એ મુક્તાત્માના ૮ પ્રધાન ગુણ છે. આ સ્થિતિને નિવણ, નિવૃત્તિ, મુક્તિ કે મોક્ષ કહે છે. તે સાદિઅનંત છે. ભૂતકાળમાં અનંત આત્માઓએ નિર્વાણ–સ્થિતિ પ્રાપ્ત કરી છે. વર્તમાનકાળમાં પણ અનંત આત્માઓ એ ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત કરે છે. મેક્ષ—સ્થિતિ એ આત્માની નૈસર્ગિક વિશુદ્ધ સ્થિતિ છે. અશુદ્ધ સ્થિતિમાંથી પોતાના આત્માને યથાગ્ય સંપૂર્ણ વિકાસ કરે છે તેમને જ એ પદ મળે છે. મોક્ષપ્રાપ્તિ એ જીવનનું ઉચ્ચ ધ્યેય છે. દરેક મનુષ્ય આ સર્વોત્કૃષ્ટ દયેય દષ્ટિ સમીપ રાખી તે પ્રમાણે વર્તન કરવા Page #104 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ. શક્ય પ્રયત્નો કરવા જ જોઇએ. મેાક્ષસુખની પ્રાપ્તિ અર્થે આત્માના યથાર્થ વિકાસ થાય એ માટે મનુષ્ય જીવનમાં સૌથી વધારે તક (સયાગા) મળે છે. માક્ષ-સ્થિતિ એ એક પ્રકારની નિરતિશય શ્રદ્ધા અને એ દરેક મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે. એ પ્રકારની શ્રદ્ધામાં મનુષ્યને કેટલાંક વિઘ્ના નડે છે. એ વિઘ્નામાંથી પાર ઉતરવુ' એ દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે. મનુષ્ય જન્મ દુર્લભ છે, મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય તે સત્ય આધ્યાત્મિક એધની પ્રાપ્તિ એથી પણ વધારે દુર્લભ છે, સત્યની શ્રદ્ધાનું દુર્લભપણું એથી પણ વિશેષ છે. અને સત્ય શ્રદ્ધા અનુસાર વર્તન કરવુ' એ સૌથી દુટ છે. જીવનનું સત્ય અને પરમ કર્તવ્ય શું છે? તે આ ઉપરથી કાઈ પણ મનુષ્યને પ્રતીત થઈ શકે છે. સત્ય શ્રદ્ધા અને સત્ય વર્તન એ જીવનની ઈષ્ટ વસ્તુ અને પરમ પવિત્ર કાર્ય છે. પ્રકરણ પાંચમું. માક્ષ-પ્રાપ્તિના ઉપાય. કાઈ પણ સંસારી જીવ જે ઉપાયાથી વિશુદ્ધ કે મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરે છે તે ઉપાયે મેાક્ષ-પ્રાપ્તિના ઉપાયેા છે એવું શાસ્ત્રીય વિધાન છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-પ્રાપ્તિના ઉપાય. મોક્ષપ્રાપ્તિના ઉપાયની દ્રષ્ટિએ નીચેના મહત્ત્વના સિદ્ધાન્ત ખાસ વિચારણીય છે. (૧) આત્મા, જેનું વિશિષ્ટ સ્વરૂપ જ્ઞાન છે તેનું (જીવનું) અસ્તિત્વ. (૨) ચેતના રહિત કેઈ બીજી સત્ય વસ્તુ (પદાર્થ)નું અસ્તિત્વ (અજીવ). (૩) અશુદ્ધ આત્માઓથી અચેતન વસ્તુઓનું ગ્રહણ (આશ્રવ). (૪) અશુદ્ધ આત્મામાં અચેતન દ્રવ્યને સંગ (બંધ). મોક્ષ-પ્રાપ્તિના ઉપાયનું ઉપરોક્ત સિદ્ધાન્ત ઉપર અવલંબન રહેલું છે. મેક્ષ-પ્રાપ્તિ નથી ત્યાં સુધી જીવની સંસારીદશા કાયમ રહે છે. એક સ્થળે મૃત્યુ થતાં બીજે સ્થળે જન્મ થાય છે. જે આ દશાનું શાશ્વત નિવારણ કરવું હોય તો આત્મામાં થતો અચેતન દ્રવ્યને પ્રવેશ સદંતર બંધ કરવું જોઈએ ( સંવર ). આત્મા સાથે સંયેજિત થયેલું ભૌતિક દ્રવ્ય આત્માથી છુટું પાડી નાંખવું જોઈએ. સંવર અને નિર્જરા મેક્ષ-પ્રાપ્તિના અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સિદ્ધાન્તો છે. ઉપરોક્ત સર્વ સિદ્ધાન્તોને યથાર્થ અમલ થાય Page #106 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્માને સાહજિક ગુણેયુકત શાશ્વત સુખી જીવન ઉપલબ્ધ થાય છે. આત્માના વિકાસ-કમો (ગુણસ્થાન). આત્મા અને ભૌતિક દ્રવ્યનું મિશ્રણ સૂફમ પ્રકા૨નું હોવાથી કઈ યાંત્રિક ક્રિયાથી એ બન્નેનું વિજન અશકય જ છે. હિંસાને પરિણામે આત્મા, શરીર અને શરીરજન્ય શકિતઓથી મુકત થાય છે પણ તેથી સૂક્ષમ કર્મ–દ્રવ્ય આત્માથી જરાયે વિભિન્ન થતું નથી. કર્મોરૂપી જડ દ્રવ્ય મૃત્યુ–સમયે આત્મા સાથે સંલગ્ન રહે છે એ આપણે જોયું છે. કર્મ દ્રવ્યનાં અસ્તિત્વને કારણે જે તે પ્રાણીને નવીન શરીર પ્રાપ્ત થાય છે. કર્મોથી આત્મામાં અશુદ્ધિ આવે છે. અજ્ઞાન, દુર્દશા, દુર્ભાગ્ય, નિધૂણવૃત્તિ, નિર્બળતા, અસ્થિરભાવ, દયાવૃત્તિને અભાવ, એ સર્વ કર્મનાં જ પરિણામ છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ પણ કર્મની જ નિષ્પત્તિ છે. નૈતિક અને માનસિક સંયમ એ આત્માને કર્મોથી મુક્ત કરવાનું સાધન છે. નવાં કર્મોને ઉદ્ભવ થતો અટકાવ અને આત્માને સંલગ્ન થયેલ કર્મોને દૂર કરવા એ જ માનસિક ને નૈતિક સંયમ છે. માનસિક અને નૈતિક સંયમનું મહત્ત્વ આ ઉપરથી સમજી શકાશે. સંયમથી * First Principles of the Jain Philosophy by H. L. Zhaveri, London, 1910. Page #107 -------------------------------------------------------------------------- ________________ આત્માના વિકાસ–ક્રમા ( ગુણસ્થાને ). મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગનુ· ધીમે ધીમે-ક્રમશઃ નિવારણ થાય છે. ૬૯ સંયમના એકદર ૧૪ ક્રમે છે. એના તર્કબુદ્ધિની દૃષ્ટિએ જે અનુક્રમપૂર્વક વિભાગો પાડવામાં આવ્યા છે તેમાં કાલાનુક્રમ જેવુ કશું'ચે નથી. સૌંયમ એ વિકાસનુ" સ્વરૂપ છે. વિકાસનાં સ્વરૂપને સમયની દૃષ્ટિએ શરૂઆત હાય જ. આથી આત્માના કાઈ રીતે વિકાસ ન થતા હાવાની ભુતકાળમાં એક સ્થિતિ હતી—એવા એક સમય હતા એમ નિષ્પન્ન થાય છે. અને આત્માને વિકાસ ( હજી) શરૂ પણ ન થયે હાય એવા જીવા ( નિગેાદના જીવા ) સર્વકાળમાં હોય છે. આખુંચે વિશ્વ સૂક્ષ્મ નિાદના જીવાથી ખીચાખીચ ભરાઈ ગયું છે. એ જીવા ન હેાય એવું વિશ્વમાં એક પણ સ્થાન નથી. તેઓ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે આંખ તે શું પણ સૂક્ષ્મદર્શક યંત્રથી પણ તે જોઈ શકાતાં નથી. નિગા૬ના જીવાને અન્ય જીવા માફક ચેતના હાય છે. પાણી કે અગ્નિથી કે કોઈ હથિયારથી પણ કાઈ રીતે તેમને નાશ થતા નથી. પર્વતામાંથી તેઓ પસાર થઇ શકે છે. કાઇ વસ્તુમાંથી પસાર થતાં તેમને કશીયે ઈજા થતી નથી. નિગેાદના અનત જીવા છે અને તે વિકાસ મુક્તિને પથે પળતા જીવાનું ઉત્પત્તિ સ્થાન (મૂળ) છે. આત્માના વિકાસ થાય તે અગાઉ જે તે જીવ નિગેાદશામાં જ ડાય છે. એ સ્થિતિમાંથી એક વાર નીકળ્યા આાદ કાઈ પણ Page #108 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. જીવને એ દશા પુનઃ પ્રાપ્ત થતી નથી ( અવ્યવહાર મિથ્યાત્વ નિદ). કઈ પણ જીવ સંગવશાત્ આ દશામાંથી બહાર આવે છે અને તેને વિકાસ શરૂ થાય છે. આપણે મનુષ્ય હોવાથી નિદદશામાંથી કયારનાએ નીકળી ગયા છીએ. આપણે આત્માને વિકાસ થઈ રહ્યો છે. મનુધ્યને આ વિકાસ સાહજિક રીતે મંદ કે ત્વરિત ગતિવાળે હેય. શાસ્ત્રીય રીતે વિકાસ થતું હોય તે યથાયોગ્ય વિકાસમાં બહુ લાંબો સમય લાગતો નથી. વિકાસની ગતિ મંદ હોય તે ગ્ય વિકાસ થતાં ઘણીવાર વાર લાગે છે. આત્માના વિકાસના ૧૪ કેમ પૈકી ૧૩ ક્રમના, કર્મોનાં ૪ પ્રવર્તક કારણેને અનુરૂપ ચાર ભાગો પાડી શકાય. ચૌદમા કમ (ગુણસ્થાન) માં ચારમાંથી એક પણ પ્રવર્તક કારણ વિદ્યમાન હોતું નથી. આ રીતે ચૌદમું ગુણસ્થાન બીજાં ગુણસ્થાનથી જુદું પડે છે. વૈદ ગુણસ્થાનના આ પ્રમાણે પાંચ ભાગ પડે છે. ગુણસ્થાને અને પ્રવર્તક કારણે. (૧) પહેલાં ગુણસ્થાનમાં કર્મનાં ચારે પ્રવર્તક કારણે વિદ્યમાન હોય છે. (૨) બીજાથી પાંચમાં સુધીનાં ગુણસ્થાનમાં અવિરતિ, કષાય અને વેગ એ ત્રણ કારણે જ ક્રિયાશીલ હોય છે. (૩) છઠ્ઠામાંથી માંડીને દસમા સુધીનાં ગુણસ્થાનમાં કષાય અને યોગ એ બે જ કારણે વિદ્યમાન હોય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ગુણસ્થાન. (૪) અગીયારમાં, બારમાં અને વેચાણસ્થાનામાં છેલ્લું પ્રવર્તક કારણ એગ માત્ર અસ્તિત્વમાં હોય છે. ચિદમું ગુણસ્થાન ક્ષણિક હોય છે, તેમાં કઈ પણ પ્રવર્તક કારણે વિદ્યમાન હતાં નથી. પ્રથમ ગુણસ્થાન. પહેલું ગુણસ્થાન આત્માને વિકાસ શરૂ થાય તે અગાઉની દશા છે. તેમાં જીવન અનિશ્ચિત પ્રકારનું હોય છે. અસત્ય મંતનું સ્વરૂપ પ્રાયઃ અનિશ્ચિત પ્રકારનું હોય છે. એ સ્વરૂપ બહુધા એટલું બધું અનિશ્ચિત હોય છે કે કંઈ સ્વરૂપ જ નથી એમ કહીએ તે ચાલે, પણ પ્રથમ ગુણસ્થાનમાં આ સ્થિતિ હોતી નથી. એમાં તે અસત્ય મંતવ્યનું સ્વરૂપ નિશ્ચિત પ્રકારનું હોય છે. આથી જે તે વિષય સંબંધી જે તે મત ( અસત્ય મંતવ્ય) દ્રઢીભૂત થયેલ હોય છે. આ ગુણસ્થાનના એક પ્રારંભમાં મનુષ્યને સત્ય પ્રત્યે અત્યંત તિરસ્કાર હોય છે. સત્યને આવિષ્કાર ખરાં સ્વરૂપમાં કરવામાં આવે-સત્ય-ખરાં સ્વરૂપમાં રજુ થાયતે પણ તેને સત્ય વિષે લેશ પણ શ્રદ્ધા થતી નથી. સત્ય સાથે કાંઈ જ લેવાદેવા ન હોય એવી સ્થિતિ હોય છે. આ ગુણસ્થાનમાં કર્મનાં ચારે પ્રવર્તક કારણે (મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ) વિદ્યમાન હોય છે. સવેપ્રેરક કારણોની સક્રિયતાને લીધે ઘણાંખરાં કર્મોની નિષ્પત્તિ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની ષ્ટિએ જૈનધ. થાય છે. આથી અનિષ્ટ સ્થિતિએ, દુર્ગુણા આદિની આપણુને પ્રાપ્તિ થાય છે. નર્ક, તિર્યંચ આદિ નિકૃષ્ટ ગતિ પણ પ્રાપ્ત થાય છે. પાંચેન્દ્રિયત્વ ન હોય એવું એકથી ચાર ઇન્દ્રિયવાળું જીવન પણ વ્યતીત કરવું પડે છે. નિાદ સિવાયના કોઈ અદૃશ્ય સૂક્ષ્મ જીવ તરીકે જીવનના અનુલવ થાય છે. વૃક્ષાદિ સ્વરૂપે કાઈ સ્થિર પ્રાણીનું જીવન પણ આવે છે. ખીજા અનંત જીવા સાથે એક જ શરીર– યુક્ત પ્રાણી તરીકે જીવન ( બટાટા આદિનું સૂક્ષ્મ વનસ્પતિકાય જીવન ) ભોગવવુ પડે છે. નપુંસકત્વ, મિથ્યાત્વ આદિ છ પ્રકારની વિષમ સ્થિતિએ પણ પ્રાપ્ત થાય છે. ખીજા ગુણસ્થાનામાં આ બધી સ્થિતિને ઉદ્દભવ થતા નથી. આ સર્વ નિકૃષ્ટ સ્થિતિઓનાં નિવારણ માટે મિથ્યાત્વના નિરાધ એ ખાસ આવશ્યક છે. મિથ્યાત્વનાં પાંચે સ્વરૂપે પ્રથમ સિવાયના ગુણસ્થાનામાં ક્રિયાશીલ હોતાં નથી. એ બધાયે સ્વરૂપાનું ખીજા ગુણસ્થાનામાં ચિત્તથી નિયમન થાય છે. આથી પ્રથમ ગુણસ્થાનમાંથી કેમ નીકળી જવું ? અને એમાંથી નીકળી ગયા માદ એ ગુણસ્થાનમાં ફરી પાછુ આવવું ન પડે એવી સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરવી ? એ * સ્થાવર ૧ આ વિષય સંબંધી વિશેષ માહિતી મેળવવા ઈચ્છનારે શ્રી ભગુભાઈ કારભારી સયેાજિત વી. આર. ગાંધીકૃત કૃત * The Karma Philosophy ” નામનું પુસ્તક અવશ્ય જોવું–લેખક. Page #111 -------------------------------------------------------------------------- ________________ બીજું અને ત્રીજું ગુણસ્થાન. 63 જન પ્રશ્ન ઘણું મહત્વનું છે. આનું મુખ્ય કારણ એ છે કે અગ્યારમાં ગુણસ્થાન સુધી જીવાત્માનું અધ:પતન થવાને ઘણો જ સંભવ રહે છે. ઉચ્ચ ગુણસ્થાનમાંથી નીચાં ગુણસ્થાનમાં અનેક વાર પતન થાય છે. બારમું ગુણસ્થાન પ્રાપ્ત કર્યા પછી જ આવી રીતે અધ:પતન થતું નથી. આ ગુણસ્થાનને સમયકાળ ચિરસ્થાયી હોય છે. બીજું ગુણસ્થાન. કેઈ ઉપલાં ગુણસ્થાનમાંથી છેક નીચલાં (પહેલાં) ગુણસ્થાનમાં અધ:પતન થતાં આ ગુણસ્થાનની ક્ષણિક પ્રાપ્તિ થાય છે. એમાં શાન્તિને બદલે અશાન્ત વૃત્તિનું પ્રાધાન્ય હોય છે. કંઈક કષાયની પરિણતિ પણ થાય છે. આ ગુણસ્થાનમાં ચિત્તની શાન્તવૃત્તિને ક્ષણિક આસ્વાદ થાય છે. ત્રીજું ગુણસ્થાન. આ ગુણસ્થાનમાં સત્યને માટે ભાવ કે અભાવ જેવું કશુંયે હેતું નથી. આ રીતે તે એક પ્રકારની મિશ્ર દશા છે. તેમાં સત્ય કે અસત્ય પ્રત્યે ઉપેક્ષાભાવનું પ્રાધાન્ય હોય છે. આ ગુણસ્થાન બીજાં ગુણસ્થાન માફક ક્ષણસ્થાયી છે. તેમાં કઈ મહાન ઈચ્છાનું પુરણ થતું નથી. કેઈ મહાન કર્મની પરિણતિ પણ અશક્ય છે. સત્યના આનંદ અને સત્યના અત્યંત તિરસ્કાર વચ્ચેની આ ગુણસ્થાનની સ્થિતિ છે. ૧ એટલે આપણે નીચેના ગુણસ્થાનકમાં ઉતરતા નથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જેનધર્મ. જીવન, વિશ્વ અને સત્યના સંબંધમાં ચિત્તની યથાર્થ વૃત્તિ આ ગુણસ્થાનમાં સંપૂર્ણ નિષ્ક્રિય હતી નથી. તેમાં અતિ વ્યાપક સ્વરૂપના કે આજીવન કોઇ, અભિમાન, કાપચ્યભાવ અને લેભવૃત્તિનું ચિત્તથી નિયમન થાય છે. આથી ક્રોધાદિ ભાવની વૃદ્ધિ થતી નથી. આજીવન ક્રોધ વિગેરે અનિચ્છનીય વૃત્તિઓના સંયમને પરિણામે આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આથી એમાં ચિત્તનું નિયમન આવશ્યક છે. મિશ્રમેહનીય કર્મની બીજી પ્રકૃતિનાં પરિણામને અનુરૂપ આ ગુણસ્થાનની સ્થિતિ છે. આ ગુણસ્થાન કમ ઉપર આરોહણ થતાં આત્માને વિકાસ કેટલેક અંશે થઈ ગયો છે એમ અનુમાનથી કહી શકાય. મિથ્યાત્વનું નિવારણ થાય કે તેનું યોગ્ય નિયમન થાય એટલે ચિત્તની વૃત્તિ (સમ્યકત્વભાવ) નિષ્પન્ન થાય છે. સત્યના સંબંધમાં શ્રદ્ધા-સમ્યકત્વ પરિણમે છે. હિંસા કરવી કે ચેતન પ્રાણુઓને ઈજા કે નુકશાન કરવું એ ખોટું છે એવી પ્રતીતિ થાય છે. એ પ્રતીતિમાં મનુષ્યને ખૂબ આનંદ રહે છે. સત્યને અસ્વીકાર કે તિરસ્કાર કરવાને બદલે સત્યની રૂચિ જાગે છે. સત્યને આનંદપૂર્વક અનુભવ થયા કરે છે. સમ્યકત્વભાવની પ્રાપ્તિ અને તેના આવિષ્કાર ઉપર આત્માની સર્વ પ્રગતિ અવલંબિત રહે છે. આ ગુણસ્થાન પછીનાં સર્વ ગુણસ્થાનમાં પણ સમ્યક્ત્વવૃત્તિ વિદ્યમાન હોય છે. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ વિના તત્ત્વજ્ઞાન, એકાગ્રવૃત્તિ - આદિ બધુયે નિરર્થક ને અસત્ય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વભાવનાં ચિહ્નો. સમ્યક્ત્વભાવનું મહત્ત્વ આટલું બધું વિશેષ હેવાથી તેની પ્રાપ્તિના ઉપાયેનું જ્ઞાન અનિવાર્ય છે. સમ્યક્ત્વવૃત્તિની પ્રાપ્તિના એકંદર ૩૫ નિયમ છે. એ નિયમોના પાલનથી સમ્યક્ત્વભાવ ઉપલબ્ધ થાય છે. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ માટે તેની ખાસ જે ત્રણ રીતિઓ છે તેને સક્રિય અમલ અત્યંત જરૂર છે. સમ્યક્ત્વભાવ પ્રાપ્ત થયે કે નહિ તે જાણવામાં કેટલાંક આંતરચિતો સહાયભૂત થાય છે. સમ્યક્ત્વવૃત્તિને કારણે કઈ પ્રકારની અસ્થિરવૃત્તિ વિના સત્યમાં શ્રદ્ધા ઉદ્દભવે છે. કેઈને કદાપિ ક્ષમા આપી જ ન શકાય કે આજીવન કેઈના શત્રુ રહીએ એટલે અંશે આપણે ક્રોધ વધી જતો નથી. ક્રોધ આગળ ન વધતાં ચિત્તથી તેનું સંયમન થાય છે. સમ્યક્ત્વભાવનાં ચિલે. સમ્યક્ત્વભાવનાં પાંચ આંતરચિહ્યું કે વિશિષ્ટ સ્વરૂપે છે. શાસ્ત્ર-દ્રષ્ટિએ વિચારતાં એ સ્વરૂપે નીચે મુજબ છે – (૧) ક્રોધ, કાપથ્ય આદિના અતિશયત્વને અભાવ.૧ (૨) સંસારી જીવનમાંથી મુક્તિ કે શાશ્વત જીવન પ્રાપ્ત કરવાની ભાવના. (૩) જન્મ અને મૃત્યુની પરંપરાયુક્ત સ્થિતિ દુઃખમય, અસત્ય અને ત્યાજ્ય હોવાની દ્રઢ માન્યતા.૩ ૧ પ્રથમ. ૨ સવેગ. ૩ નિર્વેદ. Page #114 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. (૪) કોઈ પણ પ્રકારનું દુઃખ ભેગવતા પ્રાણીઓ પ્રત્યે અનુકંપાભાવ. ખરી અનુકંપાવૃત્તિ હોય તે કોઈનું દુઃખ, અજ્ઞાન કે મૂર્ખતાજન્ય હેાય તે પણ દયાવૃત્તિ જ કુરે છે. (૫) અઢારે દેથી રહિત સર્વજ્ઞ મહાપુરૂષોએ વિહિત કરેલા જીવન-નિયમે એ સત્યના અવિચળ નિયમ છે એવી પ્રતીતિ અઢાર દેનું નિરૂપણ અને તેનું નિવારણ સદાચારના નિયમમાં કરવામાં આવ્યું છે. સત્ય દેવ, સદગુરૂ અને સદાચાર–ધર્મ. સત્ય દેવ એ જૈન સિદ્ધાન્ત મુજબ એક સર્વોચ્ચ આદર્શ છે. આપણે પણ પ્રાન્ત તેના જ જેવા બનીએ એવા ઉદ્દેશથી આ આદર્શ ચિત્ત સમીપ રાખવામાં આવે છે. સત્ય દેવત્વ એ ઉત્કૃષ્ટ પદ છે. એ સિદ્ધ સ્થિતિમાં સર્વ આત્માઓ સરખા છે. તીર્થકરે એ સત્ય દે છે, કેમકે તેમણે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કર્યું છે. એ પદ કે આ જન્મમાં જ તે કેઈ અનેક જન્મ પછી સાધ્ય કરે છે. તીર્થકરેએ મનુષ્ય વચ્ચે રહીને જ આદર્શ મનુષ્યત્વ (પૂર્ણત્વ) પ્રાપ્ત કર્યું હતું. આ રીતે તીર્થકરત્વ એક ભાવ માત્ર જ નથી. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થાય ત્યારે સત્ય દેવનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. નીચેના ૧૮ દેશે જેમનામાં ન હોય તે જ સત્ય દેવ છે એવી દ્રઢ પ્રતીતિ થાય છે. આસ્તિક્ય. Page #115 -------------------------------------------------------------------------- ________________ સત્ય દેવ, સદ્ગુરૂ અને સદાચાર–ધર્મ. ૭૭ (૧ થી ૫) અંતરાય કર્મની સર્વ (પાંચે) પ્રકૃતિઓનું અનસ્તિત્વ. કઈ પણ સારું કાર્ય કરવાની ઈચ્છા થતાં સત્ય દેવોને અંતરાય થતું નથી. સત્ય કાર્ય કરવા નિમિત્તે તેમનામાં નિર્બળતા કે અશક્તિ હોય જ નહિ. (૬) ઉપહાસ આદિ વૃત્તિનું અનસ્તિત્વ. હાસ્ય આદિ ભાવ સામાન્ય રીતે અપરિચિત કે અપરિપક્વ વિચારોથી પરિણમે છે. આથી એ એક પ્રકારનું અજ્ઞાન સૂચવે છે. આદર્શ મહાપુરૂષ કઈ પણ વસ્તુથી અજ્ઞાત હોઈ શકે નહિ. (૭) કેઈ પણ ભૌતિક વસ્તુ માટે રાગ (રતિ) ને અભાવ. કઈ વસ્તુ હોય કે ન હોય તે પણ સત્ય દેવોને આંતરસુખની દશા વર્તે છે. કઈ વસ્તુને રાગ હોય તે તેને નાશ દુઃખનું કારણ થઈ પડે. દા. ત. તકીઆ ઉપર રાગ હોય તે તે ગૂમ થતાં દુઃખ થાય છે. ઈન્દ્રિય-રાગ એ એક પ્રકારનું દૌર્બલ્ય છે. (૮) નિશ્ચય યુક્ત અરતિ–ભાવનું અનસ્તિત્વ. અરતિ એ દુઃખનું કારણ છે. આથી સત્ય દેવને કઈ પણ વસ્તુ માટે નિશ્ચયપૂર્વક અરતિ હોતી નથી. આદર્શ મહાપુરૂષમાં દુ ત્પાદક રતિભાવ ન જ હેઈ શકે. (૯) ભયની અવિદ્યમાનતા. શરીર, કીર્તિ, મીલ્કત વિગેરેના નાશથી ભય–વૃત્તિ ઉદ્દભવે છે. એ સર્વ આપણાથી પર (જુદાં) નથી એવા ખ્યાલથી તેમના નાશને વિચાર થતાં પણ ભયની ભાવના ઉપસ્થિત થાય છે. સત્ય આત્મા એ સર્વથી ભિન્ન છે એ સાક્ષાત્કાર ન થયેલો હોવાથી - Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું. આવી રીતે ભયની લાગણીઓ થાય છે. શરીર આદિ ભૌતિક વસ્તુઓને આપણા પ્રધાન અંશે માની લેવાથી જ ભયનું અસ્તિત્વ રહે છે. વિશ્વનાં કાઈ પણ ખળથી આત્માનું કઇ પશુ અહિત થતું નથી એવી દ્રઢ માન્યતાથી સત્ય દેવા સર્વદા લય રહિત રહે છે. યવૃત્તિ એ જ્ઞાનના અભાવ અને દૌર્બંલ્યનું સૂચક છે. (૧૦) તિરસ્કારવૃત્તિ કે પ્રત્યાકષઁણુ–ભાવના અભાવ. તિરસ્કાર ભાવથી એક પ્રકારનું દુ:ખ ઉત્પન્ન થાય છે. વળી વસ્તુનાં બધાંયે સ્વરૂપાનું યથાર્થ જ્ઞાન હોય તે ઘૃણાવૃત્તિ રહેતી જ નથી. (૧૧) ઉદ્વેગનુ અનસ્તિત્વ. સત્ય દેવાને દયા અને અનુકંપા જ હાય. તેમને ઉદ્વેગ ભાવ જરાયે હાતા નથી. ઉદ્વેગ એ પણ એક પ્રકારનું દુઃખ જ છે. (૧૨) વિષયસુખની ઈચ્છાની અંતરધ્યાનતા. સત્ય દેવામાં વિષયવાસનાનું સંપૂર્ણ અનસ્તિત્વ હોય છે. (૧૩) શ્રદ્ધાવૃત્તિ અને સત્પ્રતીતિનું સ ́પૂર્ણ સત્યત્વ. આ વૃત્તિમાં ક્રોધ, લાભ અને હિંસાના ભાવા સર્વથા લુપ્ત થાય છે. (૧૪) અજ્ઞાનના સ`પૂર્ણ વિનાશ. અજ્ઞાનના વિનાશને કારણે સત્ય દેવા સર્વજ્ઞ જ હાય છે. (૧૫) નિદ્રાના અભાવ. સત્ય દેવાને નિદ્રાની જરૂરજ રહેતી નથી. નિદ્રા સર્વજ્ઞત્વને ખાધક છે. સર્વત્વમાં અંતરાય થાય તે સત્ય દેવત્વ રહેતુ નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ સત્ય દેવ, સદ્ગુરૂ અને સદાચાર–ધર્મ. - (૧૬) ઈન્દ્રિય-સુખની વૃત્તિ તેમજ તમામ પ્રકારની ઈચ્છાઓ ઉપર સંપૂર્ણ સંયમ. (૧૭) રાગનું અનસ્તિત્વ. સુદેવને કઈ વસ્તુ કે વ્યક્તિ માટે લેશ પણ રાગ હોતું નથી. કેઈ ભૌતિક સુખ કે વસ્તુઓ મેળવવાની સુદેવાને ઇચ્છા થતી નથી. સંસારી સુખ કે ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરવાને સુદે કોઈ પણ પ્રકારને પ્રયત્ન કરતા નથી. (૧૮) જડ વસ્તુઓ તેમજ ચેતન પ્રાણીઓ તરફ કોઈ પણ પ્રકારના તિરસ્કાર ભાવને અભાવ. મહાવીર આદિ સર્વ તીર્થકરમાં કઈ પણ પ્રકારના દેષનું સર્વથા અસ્તિત્વ હતું. એ સર્વ સુદેવે કઈ પણ પ્રકારના દોષથી રહિત હતા. અઢારે દોષથી તેઓ સર્વથા મુક્ત હતા. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થાય એટલે ઉપરોક્ત ૧૮ દો પૈકી કોઈ પણ દોષયુક્ત દેહધારી આત્મા કે વ્યક્તિની સુદેવ તરીકે ગણના થતી હોય તે તે ગણના મિથ્યા ઠરે છે. દોષયુક્ત દેવને સુદેવ તરીકે ન જ ગણવાની દ્રઢ માન્યતા પરિણમે છે. અઢારે દોષેની યથાયોગ્ય નિરીક્ષા કરવી એ સત્ય દેવની પરીક્ષામાં ખાસ આવશ્યક છે. કઈ પણ સત્ય દેવમાં ૧૮ દો પૈકી એક પણ દોષ ન હોય એ જેવું ખાસ જરૂરી છે. *આ અઢાર દેષની નિવૃત્તિથી આદર્શ પુરૂષમાં અનંત ગુણ પ્રગટ થાય છે. દા. ત. ઘઉં વીણવા. કાંકરા વીણાઈ જતાં બધા ચોખા ઘઉં રહે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ સુદેવા વિશ્વના કર્તા નથી. તેઓ વિવિધ પ્રકારની આજ્ઞાએ બહાર પાડતા નથી. પેાતાના નિયમોનું પાલન થવુ જ જોઇએ એવા આગ્રહ તેમને હાતા નથી. ૮૦ સુગુરુ. સુગુરુ સત્ય દેવની ગેરહાજરીમાં આપણને આધ્યાત્મિક સત્યના મેધ આપે છે. પાંચ મહાવ્રતધારી સુગુરૂએ જ ખરા આધ્યાત્મિક એધ આપી શકે. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થયા પછી સુગુરુનાં મહત્ત્વ સમધી સચાટ પ્રતીતિ થઇ જાય છે. સુગુરુ સ્ત્રી કે પુરૂષ કાઇ પણ હાય. સુગુરુએ પાંચ મહાવ્રતાનુ પાલન કરે છે. એ સવ ત્રતા જાણવા જેવાં હાવાથી આ નીચે આપ્યાં છેઃ— (૧) શરીર, મન અને વાણીના ઉપયોગપૂર્વક બેદરકારીથી કોઇ પણ પ્રાણીની સુગુરુએ હિંસા કરતા નથી. કોઇ પણ પ્રકારનાં સ્વરૂપયુક્ત જીવન (દા. ત. વનસ્પતિ, જળ આદિ ) ના તે ઘાત કરતા નથી. આ રીતે તેમની અહિ'સાવૃત્તિ સંસારીઓ કરતાં ઘણી જ ચઢીયાતી છે. ( ૨ ) સુગુરુની વાણીમાં હંમેશાં સંપૂર્ણ સત્ય હોય છે. તેઓની વાણીમાં અપ્રિયતા હાતી નથી. સુગુરૂનાં વચન સર્વદા પ્રિય હાય છે. વળી સુગુરૂએ અહિતકારી *પાંચ મહાવ્રતા એ સાધુ-સાધ્વીને પાળવાનાં ત્રતા છે. આથી સાધુએ પંચમહાવ્રતધારી કહેવાય છે. શ્રાવકાને પાળવાનાં નાનાં વ્રતાને (અણુવ્રત) કહે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ - - પતાને ખાત્રી છે . તેના માટે જવા સુગુરુ. mmmmmmmmmmmmmmmm વચન કદાપિ બેલતા નથી. બીજાનું કલ્યાણ થશે એવું પિતાને ખાત્રીપૂર્વક લાગે ત્યારે જ સુગુરુએ પિતાની વાણીને ચોગ્ય ઉપયોગ કરે છે. (૩) સુગુરુઓ શરીરના નિભાવ માટે જે વસ્તુઓ જરૂરી છે તે જ વસ્તુઓ લે છે. માલેક આપે તે વિના તેઓ કઈ પણ વસ્તુ લેતા નથી. ચેતન અને અચેતન એમ બે પ્રકારની પ્રદેય વસ્તુએમાં સુગુરુઓને ચેતન વસ્તુઓ સર્વથા અસ્વીકાર્ય છે. સુગુરુઓ ચેતન પ્રાણીઓને કદાપિ સ્વીકાર કરતા નથી. માલીક આપે તે પણ ચેતન પ્રાણને સ્વીકાર તેમને માટે ત્યાજ્ય છે. માલેકની ઈચ્છા હોય પણ જે તે પ્રાણી (દા. ત. પોપટ)ની ખુશી છે કે નહિ એ પ્રશ્ન અત્રે ઉપસ્થિત થાય છે. બીજે જવા કે પ્રાણી ખુશી ન પણ હોય. કેઈ પ્રાણુ ખુશી હોય તે પણ જે તે પ્રાણી સ્વાતંત્ર્યને પસંદ કરે છે. આથી સુગુરુઓ કઈ પણ સ્થિતિમાં ચેતન પ્રાણીને સ્વીકાર કરતા નથી. જડ વસ્તુઓમાં પણ કેટલીક વસ્તુઓ સુગુરુઓને માટે સ્વીકાર્ય નથી. આહાર વિગેરે કઈ પણ વસ્તુ ખાસ તૈયાર કરવામાં આવે તે તેને સ્વીકાર સુગુરુથી અશકય બને છે. પિતાને માટે ખાસ તૈયાર કરવામાં આવતી ચીજોને સ્વીકાર કરતાં જે તે ચીજ બનાવવાનાં પાપના પતે ભાગીદાર બને છે એમ સુગુરુઓ માને છે. આવી 1 * “ માત્ર શિષ્ય ગ્રહણ કરે છે. ” Page #120 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ. દ્રઢ માન્યતાથી સુગુરુએ પોતાને માટે ખાસ બનાવેલી ચીજોના સ્વીકાર કરતા નથી. પેાતાના ગુરૂ કે સત્ય દેવા અમુક વસ્તુઓ ગ્રહણ ન કરવાનું ફરમાન કરે તે સાધુએથી તે વસ્તુઓના સ્વીકાર થઇ શકતા નથી. સાધુઓને પેાતાના ગુરુ કે સત્ય દેવનું કહેવું માનવું જ પડે છે. આ પ્રકારના આજ્ઞાંકિતભાવ કેાઈ સૈનિકના આજ્ઞાંકિતભાવ જેવા નથી. સૈનિક આજ્ઞાના લાપ કરે તેા તેના ઉપરી અમલદાર કદાચ તેને મારી પણ નાખે. શિષ્યના આજ્ઞાલંગથી ગુરુ Rsિ"સા કરે ( શિષ્યના ઘાત કરે ) એમ બનતું જ નથી. શિષ્ય અને સૈનિકના આજ્ઞાંકિતભાવમાં કંઇક સામ્ય છે; પણુ આજ્ઞાભંગના પિરણામામાં ( તેમના મુરખ્ખીઓની દ્રષ્ટિએ ) ઘણા મોટો ભેદ છે. (૪) વિષય–વાસનાના સંપૂર્ણ ત્યાગ. સુસાધુએમાં વિષયવૃત્તિના સર્વથા અભાવ હાય છે. (૫) માલેકી કહી શકાય એ અર્થમાં સુગુરુ પાસે કશીયે મીલ્કત હોતી નથી. વસ્ત્રાદિને સ્વીકાર તેઓ માલેકી હુ તરીકે કરતા નથી. જેએ ખરા સાધુએ છે તે ઉપરાક્ત પાંચે મહાત્રતાનું યથાર્થ રીતે પાલન કરે છે. સદાચારના નિયમેા. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થતાં મનુષ્યને સદાચારની આવશ્યકતાની નિશ્ચયયુક્ત પ્રતીતિ થાય છે. સદાચાર–વૃત્તિ Page #121 -------------------------------------------------------------------------- ________________ સદાચારના નિયમેા. દયાભાવ. ૮૩ અત્યંત સ્ફુરી ઉઠે છે. સદાચારના નિયમાનું જે વિધાન થયેલું છે તે અધ:પતનનાં નિવારણ અને આધ્યાત્મિક પ્રગતિમાં સહાય એમ અને કાર્યના નિર્દેશ કરે છે. આધ્યાત્મિક પ્રગતિમાં સહાય કરવી અને આત્માનું અધઃપતનથી નિવારણ કરવું એ સદાચારના નિયમાન મુખ્ય ઉદ્દેશ છે. સામાજિક તેમજ બીજી સર્વ દ્રષ્ટિએ ખીજાઓનુ ભલુ કરી શકાય એ આ નિયમાનું અંતિમ રહસ્ય છે. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થયા બાદ સદાચારના કોઇ પણ નિયમનું અવલઅન સમભાવ, પ્રેમ, દૈયા, અનુકંપા આદિ ઉપર હાવું જોઇએ એવી મનુષ્યને પ્રતીતિ થાય છે. સદાચારના નિયમમાં દયાભાવ પ્રાધાન્ય ભાગવે છે. આથી બીજાઓનુ જેથી અહિત થાય કે ચેતન પ્રાણીઓની જેથી હિંસા થાય એ નિયમ સદાચારના સત્ય નિયમ ન જ હાઇ શકે. દરેક સમ્યક્ત્વભાવી આત્માને આ સિદ્ધાન્તની પૂરેપૂરી જાણ અને ખાત્રી હાય છે. સદાચારના સત્ય નિયમમાં સ ́પૂર્ણ દ્રઢ શ્રદ્ધા રાખીને સમ્યક્ત્વભાવીએ તદનુસાર વર્તન કરે છે. દરેક પ્રાણી તરફ દયાભાવ હાવાથી જે ધર્મમાં પ્રાણીઓની હિંસાને કોઈ પણ રીતે સ્થાન હોય તે ધર્મનું અનુસરણ સમ્યક્ત્વભાવીઓ કરતા નથી. દયાભાવ. દયાભાવ એટલે પ્રેમ. એમાં અન્ય જીવાનુ` રક્ષણ કરવું, તેમના પ્રત્યે પ્રેમ રાખવા, હિંસાથી પર ( ૬ ) Page #122 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. રહેવું, પ્રાણીમાત્ર તરફ વિશુદ્ધ ભાવથી અનુકંપાશીલ થવું વિગેરે દયાભાવજનક વૃત્તિઓ આવી જાય છે. સર્વ જી પિતાને આધ્યાત્મિક વિકાસ કરે એવી, શુભ ભાવના પણ દયાભાવથી જ પરિણમે છે. દયાભાવ એ આત્માનું ખરું રક્ષણ કરવાની વૃત્તિ છે. જેને સમ્યકુત્વભાવને લઈને ખરે દયાભાવ ઉત્પન્ન થયેલ હોય તેને અનંતકાળ સુધી આત્માની અજ્ઞાન અને મુગ્ધદશા માટે પિતાના આત્માની જ ખરેખર દયા આવે છે. દુઃખ અને સુખ ( વૈભવ આદિ) એ ખરા આત્મગુણેના કટ્ટર વિરેધીઓ હવાથી આત્માની દયા ચિંતવનારાઓ એ બનેથી પર રહે છે. વિશુદ્ધ દયાભાવને પરિણામે સર્વ પ્રાણીઓ માટે દયાભાવ ઉત્પન્ન થાય છે. પિતાને દુઃખ જેવી રીતે અપ્રિય હોય છે તેવી જ રીતે અન્ય પ્રાણીઓને પણ દુઃખ અપ્રિય જ હોય છે, એવી દઢ પ્રતીતિથી ખરા દયાભાવી મનુબે કઈને કઈ પ્રકારનું દુઃખ આપતા નથી. મૃત્યુ પછી કેઈ સુખી સ્થિતિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી બીજાઓનું અહિત કરતાં અટકવું કે તેમને નુકશાન ન કરવું એ પણ દયાભાવનું એક સ્વરૂપ છે. દયાનું આ સ્વરૂપ સર્વોચ્ચ દયાભાવ નથી. કઈ મનુષ્યને ખરે માર્ગે લઈ જવાની શુભ વૃત્તિથી કંઈક અપ્રિય વાત કહેવી એ પણ કેટલીક વાર દયાભાવને એક પ્રકાર જ હોય છે. આ પ્રકારના દયાભાવમાં શરૂઆ Page #123 -------------------------------------------------------------------------- ________________ - દિયાભાવ. તમાં લાભ ન હોય, પણ પરિણામે લાભ હોય છે. વૈરભાવ કે તિરસ્કાર વૃત્તિથી કઈને કઈ અપ્રિય વાત કહેવાય તેમાં દયાભાવ નથી જ. વૈરભાવ કે તિરસ્કાર ન હોય અને શુભ કરવાની વૃત્તિથી અપ્રિય વચને કઈને કહેવાય એમાં જ દયાભાવ સંભવી શકે છે. આ સિવાય દયાનાં અપેક્ષાજન્ય અને સંપૂર્ણ નિશ્ચિત બે સ્વરૂપે છે. દયાભાવના આ બંને પ્રકારેને અનુક્રમે વ્યવહાર–દયા અને નિશ્ચય–દયા કહે છે. સમ્યક્ત્વભાવના નિદર્શક સર્વ સ્વરૂપે પૂરાં થયાં. હવે અમુક વસ્તુમાં સમ્યકત્વભાવ કે અસમ્યકત્વભાવ કેમ છે? એ પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. સર્વજ્ઞ મહાપુરૂષના ઉપદેશની દષ્ટિએ આ પ્રશ્નને ઉકેલ સહેલો છે. ભૌતિક દ્રવ્યનું પ્રાધાન્ય આત્મા કરતાં વિશેષ હોય તે એ અસમ્યક્ત્વભાવ છે એ સર્વજ્ઞ સુદેવને પરમ બેધ છે. આત્માનું ભૌતિક દ્રવ્ય સાથે મિશ્રણ, જીવન નિમિત્તે આવશ્યક નથી. ભૌતિક દ્રવ્યનાં મિશ્રણથી આત્માના સાહજિક ગુણનું આવરણ થાય છે. આ બને તનું યથાર્થ જ્ઞાન જેમને હેય તેઓ અસમ્યકત્વભાવને ઈચ્છે અને આત્માના ગુણેને ગુંગળાવા દે? આત્મ દ્રવ્યનું જ પ્રાધાન્ય ઈચ્છનારા સમ્યકત્વભાવીઓ ભૌતિક દ્રવ્યનું બને તેટલું નિઃસારણ કરે. તેઓ અસમ્યકુત્વભાવયુક્ત મુગ્ધદશાને બને તેટલે નિરોધ જ કરે. Page #124 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ સભ્યત્વભાવનાં વિધાતક કારણે. સમ્યકત્વભાવના પાંચ વિઘાતક કારણે છે. આથી સત્ય શ્રદ્ધામાંથી અધઃપતનજનક નીચેનાં પાંચ પાપ ( પુણ્ય માર્ગનું ઉલ્લંઘન કે તેથી પ્રતિનિવૃત્તિ) ન થાય તે માટે સમ્યકત્વભાવી ખાસ કાળજી રાખે છે. કેટલાક સમ્યકત્વભાવના વિઘાતક કારણથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લે છે. સમ્યકત્વભાવના વિઘાતક કારણે આ રહ્યા (૧) શંકા-આ શંકા તે કોઈ ધર્મસિદ્ધાન્ત વિષયક હોય છે. સત્યની એક વાર પ્રતીતિ થયા પછી આવી શંકા ઉદ્દભવેલી હોય છે. (૨) આશંકા-કેઈ મનુષ્ય શબ્દ માત્રથી દીવાલને પાડી નાખે કે એવા કેઈ દેખીતા ચમત્કાર કરી બતાવે તેથી એ મનુષ્ય જીવન કે આધ્યાત્મિક સત્ય સંબંધી જે કંઈ કહે એ બધું સત્ય જ હોય એમ માનવાની વૃત્તિ તે આશંકાભાવ છે. સંતપુરૂષો જ ખરા ચમત્કારે કરી શકે છે. સંતત્વ રહિત મનુષ્ય માટે કઈ વાસ્તવિક ચમત્કારની માન્યતા અને તેમનાં જે તે કથનમાં શ્રદ્ધા રાખવી એ નરી આશંકા–વૃત્તિ છે. (૩) વિડિગિચ્છા-ધર્મનું પાલન અમુક વખત કર્યા બાદ દુઃખ, વ્યાધિ, લાભાલાભ આદિની પર્યાપ્તિ થતાં ધર્મની કાર્યસાધકતા માટે જે શંકા ઉદ્દભવે છે તેને વિતિગિચ્છા કહે છે. દુઃખ, વ્યાધિ વિગેરેમાં તત્વજ્ઞાનને– ધર્મને દેષ કાઢ એ ભૂલભરેલું છે. દુઃખ આદિનું Page #125 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વભાવનાં:વિઘાતક કારણે. કારણ ભૂતકાલીન કર્મે છે એવી દ્રઢ પ્રતીતિ થવી અને રહેવી જોઈએ. (૪) ઉન્માર્ગગામીઓની પ્રશંસા–એ સમ્યકત્વભાવના વિઘાતનું ચોથું કારણ છે. સમ્યકત્વભાવીઓ કસાઈઓ, નેપોલીયન જેવા હિંસક વિગેરેની પ્રશંસા કરી શકે જ નહિ. અનેક પ્રકારની ભૂખ જેમાં હોય એવાં કાર્યો કરનાર કહેવાતા સાધુસંતને (ફકીરે, બાવાઓ વિગેરેને) તેઓ સંતપુરૂષ તરીકે માને જ નહિ. તેમની કઈ રીતે ચમત્કારી પુરૂષ કે સત્યધર્માનુયાયી તરીકે ગણના ન જ કરે. (૫) અતિશય પરિચય–એ સમ્યકત્વભાવનું વિદ્યાતક છેલ્લું કારણ છે. અત્યંત પરિચિતપણને લીધે અમુક કદાગ્રહી મનુષ્ય વિગેરે વિના ન જ ચાલે એ ભાવ પ્રદીપ્ત થાય છે. એથી આપણું પરિચયવાળા મનુષ્યના દુર્ગ આપણુમાં આવવાનો સંભવ છે. ઉપરોક્ત પાંચ કારણે ખરા પુણ્ય-માર્ગનાં ઉલ્લંઘન રૂ૫ અને સમ્યકત્વભાવના વિઘાતક મુખ્ય કારણે છે. પુ–માર્ગના વિરાધક બીજા કારણે પણ (આ ઉપરાંત) છે એ નિઃશંક છે. પ્રાણી માત્રની વિવિધ શ્રેણીઓ. હવે આપણે જીવણને વિચાર કરીએ. આ વિશ્વનાં પ્રાણી માત્ર જુદી જુદી શ્રેણીઓમાં હોય છે. એ સર્વશ્રેણીઓનાં જ્ઞાનથી આપણું વર્તમાન સ્થિતિનું આપ Page #126 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈન ધર્મ ણને જ્ઞાન થાય છે. આપણું હાલની શ્રેણી કઈ છે તે આપણે બરાબર જાણું શકીએ છીએ. - સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ ન થઈ હોય, એથું ગુણસ્થાન પ્રાપ્ત ન થયું હોય એવા જીવોને ત્રણ ક્રમે (શ્રેણીઓ) માંથી પસાર થવું પડે છે. માર્ગાનુસારીના ૩૫ નિયમનું યથાર્થ પાલન આવશ્યક છે. માર્ગાનુસારીના નિયમોના પાલનથી આધ્યાત્મિક અધઃપતનનો નિષેધ થાય છે અને સમ્યક્ત્વભાવની યથાયેગ્ય પરિણતિ થાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮-A છોને વિવિધ પ્રકાર (શ્રેણીઓ). જીના વિવિધ પ્રકારો (શ્રેણીઓ). સંસારી. સિદ્ધ. મુિક્ત) સયેગી. અગી. છદ્મસ્થ. કેવલી. સમહિન. અમેહિન. ઉદિતમહિન. અનુદિતમે હિન એવા ). પણ કાળે મોક્ષ મળશે મોક્ષગામી (જેમને કઈ મળે એવા જી. કઈ કાળે પણ મેક્ષ નહિ નાર જી. ન કરી શકનાર છો. સંસારની રાગ-ગ્રન્થીનું છેદન રાગ-ગ્રન્થીનું છેદન કર Thelbi10b3&kerz (le ao pye 1180 20 $ke 12) Thelbo 12063 Škt te here Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮-B | સંસારી વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું. જીવાનાં સ્વરૂપ. ચિત્ત, વાણી અને શરીરના વ્યાપાર ( યાગ ) યુક્ત જીવા. 1 અપૂર્ણ જ્ઞાની. ઉન્માદક (માહક) તત્ત્વયુક્ત જીવે. ઉમાદકદશાના ઉદ્દયવાળા જીવા. કષાય આઢિના સ્થૂલજ્ઞાતા 1 જીવા. । ચિત્ત અને ઇન્દ્રિઓ ઉપર સંયમ ( વિરાગ ) રહિત જીવે. ' સિદ્ધ ચિત્ત આદિની પ્રવૃત્તિ રહિત જીવા. ( મેાક્ષની પૂર્વગામી આ અયાગી દશા ક્ષણિક હાય છે.) સર્વજ્ઞ. ઉન્માદકદશા રહિત જીવે. મહદશાના ઉદ્દય રહિત જીવે. કષાય આદિ માહક તત્ત્વાના હ્રાસ માટે કાર્ય સાધક પદ્ધતિ રહિત જીવે. કષાયેા વિગેરેનું સૂક્ષ્મ સ્વ૨૫ જાણનારા જીવે. માહક તત્ત્વોના ક્ષય માટે પરિણામકારી પદ્ધતિવાળા જીવા. સચમયુકત જીવા. Page #129 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વભાવના ઉપાય. ૮૯-0. જીની ઉપરોક્ત શ્રેણીઓ ઉપરથી જી કેવી જુદી જુદી સ્થિતિઓમાં હેઈ શકે છે તે બરાબર સમજી શકાય છે. એ સર્વને સાર એ છે કે જેના મુખ્ય બે પ્રકાર છે–ભવી (ભવ્ય ) અને અભવી. એમાં અભવી જીવ એવા હોય છે કે તેમને કદાપિ મુક્તિ મળતી નથી. ભવ્ય (મેલગામી) જેમાં કેટલાક જી એવા હોય છે જેમણે સંસારવાસનાઓ (રાગ) ની ગ્રન્થીઓનું છેદન કરેલું હોય છે. કેટલાકની રાગ-દશાની ગ્રન્થીઓ અચ્છેદિત હોય છે. કેટલાયે છ સંસારી અને કેટલાયે સિદ્ધદશા ભેગવે છે. અભવ્ય જીવોના સંબંધમાં કેટલીક બાબત ખાસ વિચારણીય છે. અભવી જીવોને, આ સંસાર વસ્તુતઃ દુઃખી હોવા છતાં તેમાં દુઃખ લાગતું નથી. પિતાને કદાપિ મેક્ષ જ નહિ મળે એવા વિચારથી અભવીઓનું ચિત્ત ઉદ્વિગ્ન થતું નથી. અભવ્યનું અસ્તિત્વ સદાકાળ હોય છે. તેઓ કદાપિ મશગામી નહિં હેવાથી તેમની વિદ્યમાનતા સંસારમાં સર્વદા (અનંતકાળ૫ર્યત) રહેશે. વિશ્વ અભવ્ય રહિત બને એ કઈ કાળ નહિ જ આવે. મોક્ષની અપ્રાપ્તિ માટે અ ને કશુંયે લાગતું નથી. ભવ્ય જીવને જ મોક્ષની અપ્રાપ્તિ માટે દુઃખ થાય છે. સમ્યકત્વભાવના ઉપાય. માર્ગનુસારીના નિયમોનું પાલન અને ત્રિકરણે* એ સમ્યકત્વભાવ-સિદ્ધિના ઉપાયે છે. જે મનુષ્યને સમ્યકત્વ * આત્માના પરિણામે. Page #130 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. લાવની ઈચ્છા થાય તેણે ત્રિકરણરૂપ ત્રણ સંસ્કારમાંથી પસાર થવું જ જોઈએ. ત્રિકરણનું કાર્ય પૂરું થતાં રાગની ગ્રન્થી છેદાઈ જાય છે. મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ ( મિથ્યાત્વ, મિશ્ર ને સમ્યકત્વ) તેમજ આજીવન સ્વરૂપના તીવ્ર કષાયેનું નિયમન થાય છે. સમ્યકત્વભાવને એ રીતે પ્રારંભ થાય છે. * ત્રિકરણે. સમ્યકત્વભાવની સિદ્ધિના ઉપાય રૂપ ત્રિકરણમાં અમુક કર્મ ખપાવવાના કુદરતી સમયકાળમાં અતિશય ઘટાડે થાય. આખુંયે સંસારીજીવન કેવળ દુઃખથી જ ભરેલું છે એવી અનુભવજન્ય ભાવના અને દ્રઢ પ્રતીતિથી કર્મો ખપાવવાના કાળમાં ઘણે જ ઘટાડે સૂચિત થાય છે. * વિશેષ માટે જુઓ લેકપ્રકાશ, ૫, પૃષ્ઠ ૧૯૮ અને ૯૯. * આ કરણ ગ્રંથી ભેદાતી હોય એ અરસામાં થાય છે. અપૂર્વ પહેલાં ન થયેલ અપૂર્વભાવ ઉત્પન્ન થાય છે. અહિં કેટલાક પિતાનું પ્રબળ વીર્ય પ્રકટ કરી તીક્ષ્ણ પરશુ સમાન મનઃપરિસુમવડે ગ્રંથીને ભેદી નાંખી મિક્ષ જવા માટે તેને અમુક કાળ નિર્માણ થઈ જાય છે. એટલે અધિક છોડાતાં અને અલ્પ બંધાતા આખરે અનાભોગરૂપી પહેલા પ્રકારના પરિણામવડે ધાન્યના પાલાના દષ્ટાંતે, પર્વત નદી પાષાણ ન્યાયે લઘુ લઘુ થતાં જાય છે. મનપરિણામ યથોચિત સંભવે છે અને ગ્રંથી દેશપર્યત હોય છે, અને માત્ર પહેલું. અભવ્યમાં પણ સંભવે છે. એ પહેલું કારણ છે. – પ્રકાશક, Page #131 -------------------------------------------------------------------------- ________________ ત્રિકરણો. આ બીજા શુદ્ધિ (સંસ્કાર) કરણમાં પણ કર્મ ખપાવવાના સમયકાળમાં ઓછોવત્તા ઘટાડે જ થાય છે. આ દશામાં તીવ્ર સ્વરૂપવાળા કષાયથી સદંતર મુક્ત થવાની શુભ ભાવના જન્મે છે. એથી કર્મોના સમયકાળમાં જરૂર ઘટાડે થાય છે. છેલ્લા (ત્રીજા) શુદ્ધિકરણમાં તીવ્ર કષાયનું સક્રિય રીતે નિયમન થાય છે. આથી કષાયની વૃદ્ધિ અશક્ય બને છે. કેઈ કષાય કંઈક વધતે માલુમ પડે કે તરત જ તેનું ચિત્તથી નિયંત્રણ થાય છે. કષાય નિયમનનું આ કાર્ય પ્રત્યક્ષ સ્વરૂપમાં થાય છે.+ - રાગ-ગ્રથિ એ ભાવ અને અભાવયુક્ત વિવિધ વૃત્તિઓની એક પ્રકારની તરાપ છે. હિંસા આદિ આચારના મંતવ્યના સંબંધમાં જે સાચી-ખોટી વૃત્તિઓ અંતરમાં હોય છે તે વૃત્તિઓને પરિણામે આત્મા ઉપર અનેક પ્રકારની તરાપ પડે એવું ઘણી વાર બને છે. - પાંચ ઇન્દ્રિઓ તેમજ ચિત્તવાળા પ્રાણીઓને જ પ્રથમ શુદ્ધિકરણને અનુભવ થઈ શકે. પશુ-પક્ષીઓને અને મનુષ્યોને ચિત્ત તેમજ પાંચે ઈન્દ્રિઓ હોય છે, આથી તેઓ આ સંસ્કરણને અનુભવ કરી શકે. સંસારની દુઃખયુક્તતાને અનુભવ અનંતવાર થયા છતાં કોઈ પ્રાણીને દ્વિતીય (બીજા) શુદ્ધિકરણને અનુભવ ન પણ થાય. +અહિં પ્રાણી આરંભમાં નિર્મળ આશયરૂપ અનિવૃત્તિ કરણવડે અંતરમુહૂર્તના પ્રમાણવાળું અંતરકરણ કરે છે. પ્રકાશક. Page #132 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ. સમય (કાળ). સમય, આવલી, મુહૂર્ત, દિવસ વિગેરે સમયના વિભાગો છે. સમય એ કાળને લઘુતમ ( નાનામાં નાને) વિભાગ છે. આથી આંખના એક પલકાર માત્રમાં અસં ખ્ય સમયે થાય છે. અસંખ્ય સમય એટલે ૧ આવલી. ૧૨૭૭૭૨૧૬ આવલીથી એક મુહૂર્ત (૪૮ મીનીટ) થાય છે. ત્રીસ મુહૂર્ત એટલે ૧ દિવસ. સપ્તાહ (અઠવાડીયું ), માસ, વર્ષ આદિનાં પરિમાણ તે જાણીતાં છે. અસંખ્ય વર્ષોથી એક પલ્યોપમ થાય છે. દસ કેટકેટી પલ્યોપમ વર્ષોથી એક સાગરોપમ બને છે. માર્ગનુસારીના નિયમે. માગનુસારીના નિયમોનું પાલન એ આત્માની પ્રગતિ માટે અનિવાર્ય છે. આત્માનું અધઃપતન તેથી અટકી પડે છે. માર્ગાનુસારીના નિયમે સમ્યકત્વભાવ પ્રાપ્તિને માટે સહાયરૂપ છે. એથી ત્રિકરણની પ્રાપ્તિ પણ થાય છે. નિકાચિત કર્મોને આશ્રવ અટકાવવામાં તે પરિણામજનક ઉપાય છે. ભૂતકાળમાં સંચિત કરેલાં વિદ્યમાન કર્મોની નિર્જરા થાય છે. માર્ગાનુસારિત્વને કારણે પહેલાં ગુણસ્થાનમાંથી ચેથા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. વિશ્વબંધુત્વ, દયાવૃત્તિ, પ્રેમ, સમભાવ વિગેરે શુભ વૃત્તિઓ ઉપર માર્ગાનુસારીના નિયમોનું વિધાન થયેલું છે. * જુઓ વિશેષ માટે લેકપ્રકાશ. - - Page #133 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના નિયમો. આથી માર્ગનુસારીઓએ આ સર્વ શુભ ભાવેને વિકાસ કર એ જરૂરનું છે. આ સર્વ વૃત્તિઓની સક્રિયતા વિનાનું માર્ગાનુસારીપણું નર્યો દંભ જ છે. માનુસારીના નિયમોમાં શુભ વિચારે, સત્ય શ્રદ્ધા તેમજ સદ્દવર્તનને અનેખું સ્થાન રહેલું છે. સુદે (કેઈ કાળે ) આજ્ઞા ન કરતા હોવાથી એ નિયમોનાં વિધાનમાં આજ્ઞા જેવું કશું નથી. આ રીતે વિચારતાં આ નિયમ તેમનું યથાર્થ પાલન કરનાર ચારિત્રશીલ વ્યક્તિનું એક સ્વરૂપ માત્ર છે. નિયમો અને તેનું પાલન કરનાર વચ્ચે કંઈ ભેદભાવ ભાગ્યે જ છે. નિયમોના પાલન ઉપરથી જે તે મનુષ્યના આચાર અને જ્ઞાન–દશાનું પરિમાણ થઈ શકે છે. આ નિયમોના પાલનનાં આંતર અને બાહ્ય એમ બે સ્વરૂપો છે. દ્રશ્ય વર્તન એટલે બાહ્ય સ્વરૂપ સાથે આંતર સ્વરૂપની એકતા હેવી જોઈએ માર્ગાનુસારીના નિયમનું પાલન બંને સ્વરૂપની દ્રષ્ટિએ થવું જોઈએ. તેમાં વિચાર-દૌર્બલ્યનું યથાયોગ્ય નિવારણ કરવાનું જ હોય. નિયમનું પાલન હેતુની સિદ્ધિ અર્થે થાય એ ખાસ આવશ્યક છે. બાહ્ય વર્તન શુભ ભાવરૂપ આંતર સ્વરૂપનું કારણ બને એ સ્થિતિ દરેક માર્ગનુસારી માટે પરિણમવી જોઈએ. સદાચાર કે બાહ્ય સિદ્ધાન્તના હાર્દિક પાલનથી આત્માની વિશુદ્ધિ થાય છે. કર્મ– રજનું બને તેટલું નિઃસારણ થાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મી માર્ગનુસારિત્વ એ આધ્યાત્મિક પ્રગતિના વાંછુઓને ગ્રહણ કરવા યોગ્ય પહેલું પગથીઉં છે. આધ્યાત્મિક પ્રગતિમાં જેઓ આગળ વધેલા છે તેમને માટે માર્ગનુસારીના નિયમ નથી. એ નિયમ આત્માના શુદ્ધિકરણના ઉપાય છે. આધ્યાત્મિક ઉન્નતિને પ્રારંભ કરનારાઓ માટે તે બહુ જ ઉપયોગી છે. તેનાં પાલનથી આત્મપ્રગતિની ભૂમિકા સ્વચ્છ બને છે. ચિત્ર જેના ઉપર આલેખવાનું હોય તે વસ્તુ જ અશુદ્ધ હેય તે સુંદર ચિત્ર આલેખાતું નથી તે જ પ્રમાણે માર્ગાનુસારીના નિયમેથી આધ્યાત્મિક પ્રગતિરૂપ ભૂમિકા શુદ્ધ કર્યા વિના તેના ઉપર અધ્યાત્મ સ્વરૂપનું સુંદર આલેખન થઈ શકતું નથી. આ રીતે માર્ગાનુસારીના નિયમનું બરોબર પાલન કરવું એ આત્મોન્નતિના વાંચ્છુક માટે ખાસ આવશ્યક છે. ખરા માર્ગાનુસારિત્વનું યથાર્થ પાલન આધ્યાત્મિક પ્રગતિને પ્રારંભ કરનાર મનુષ્ય ( ઉમેદવારે) માટે અનિવાર્ય છે. માર્ગાનુસારીના નિયમ એ આત્માના પ્રારંભિક શુદ્ધિકરણને અમેઘ ઉપાય છે. હવે આપણે માર્ગોનુસારિત્વના નિયમની અનુક્રમે સમીક્ષા કરીએ. નિયમ પહેલે. માર્ગાનુસારીએ આજીવિકા નિમિત્તે કઈ સારે વ્યાપાર કે સેવા-માર્ગ ગ્રહણ કરવું જોઈએ. સારા નોકરી-ધંધાને પકડી રાખવા જોઈએ. જે નોકરી કે ધંધો નિકૃષ્ટ (હલકાં) ગણાતાં હોય તેથી માર્ગનુસારીઓએ પરાડ Page #135 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના નિયમે. મુખ રહેવું જોઈએ. ધંધાદારી હોય તે પિતાને ધંધે પ્રમાણિકપણાથી ચલાવે એ પ્રત્યેક માર્ગોનુસારી માટે ખાસ જરૂરનું છે. બીજાની નેકરી કરતાં માર્ગોનુસારીએ નીતિનું સર્વથા પાલન થાય એ રીતે કરી કરવી જોઈએ. ધંધાદારીઓએ પોતાની મુડીના પ્રમાણમાં જ ધંધો કર. એથી વધારે ધંધો કરે એ અનિષ્ટ છે. નેકર હોય તેણે શેઠની યથાશક્ય સેવા ઉઠાવવી જોઈએ. માર્ગાનુસારી વ્યાપારી હોય કે સેવક હોય પણ નીતિનું યથાર્થ પાલન બને માટે પરમ આવશ્યક છે. પ્રત્યેક માગનુસારી પિતાને ધંધા કે નોકરીથી જે દ્રવ્ય મળે તેથી પિતાનું તેમજ કુટુંબનું પિષણ કરી શકે છે. એ દ્રવ્યમાંથી દુઃખી માણસોને એગ્ય મદદ થઈ શકે છે. આ રીતે દુષ્કર્મને નાશ અને સત્કર્મની પરિણતિ થાય છે. માર્ગાનુસારીએ જે તે કર્તવ્યનું પાલન પિતાનાં જ દ્રવ્યથી કરે છે. માર્ગાનુસારીના નિયમમાં અહિંસા, વિશ્વપ્રેમ અને સર્વનું કલ્યાણ કરવાની વૃત્તિ પ્રાધાન્ય ભોગવે છે. હલકો ધંધે કે હલકી કરી ન કરવાનું આથી ખાસ કારણ મળી રહે છે. ગમે તેવી નેકરી કે હલકા ધંધાને કારણે હિંસા થાય, બીજાઓનું અહિત થાય, મનુષ્ય આદિ પ્રત્યેનો પ્રેમ ઓસરી જાય, બીજાઓ પ્રત્યેની શુભવૃત્તિમાં ફેરફાર થાય એવું ઘણું બને. આથી ખરો માર્ગનુસારી કેઈ નિઘ છે કે નોકરી કરી શકે નહિ. મનુષ્ય, પશુ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. પક્ષીઓ, જીવજંતુઓની હિ'સાજનક પ્રવૃત્તિઓથી માર્ગોનુસારી સર્વથા પર જ હાય. માર્ગાનુસારીથી કલાલ કે સાહતા કે કાઈ ખીજો હિંસાજન્ય ધંધા થઈ શકે નહિ. નાકરી ધંધામાં નીતિનું પાલન કેટલીક દ્રષ્ટિએ વિચારતાં ખાસ જરૂરી છે. એક તો એ કે નીતિશીલ મનુષ્ય ચિત્તની શાન્તિ અનુભવે છે. અનીતિથી દ્રવ્ય કમાનારને એવી શાન્તિ હાતી નથી. પેાતાની અનીતિ પકડાઈ આવશે વિગેરે અનેક ખામતાના, અનીતિથી દ્રવ્યાન કરનારાઓને ભય રહે છે. અનીતિથી મેળવેલાં દ્રવ્યના ઉપયોગ કે ઉપભાગ કરનારાઓને કઇ ને કંઈ ડર લાગ્યા જ કરે છે. નીતિથી દ્રવ્યનું અર્જન કરનારાઓ ચિત્તનું સ્વાસ્થ્ય ભાગવે છે. દ્રવ્યના ઉપભાગ તેમનાથી સુખપૂર્વક થઈ શકે છે. ધાર્મિક અનુષ્ઠાના નિડરતાથી થાય છે. અનીતિથી દ્રવ્ય કમાનારાઓની જેમ તેમને ભાવી જીવનનાં દુઃખના ડર પણ રહેતા નથી. નીતિને કારણે સજ્જનાના સંચાગથી ભાવી જીવન સુધરે છે. સજ્જને અનીતિમાન મનુષ્ય સાથે સંસર્ગમાં આવતાં સકાચ ખાય છે. આથી અનીતિયુક્ત મનુષ્યાને સજ્જનાના સસ ભાગ્યેજ થાય છે. એટલે સજ્જના-સદ્ગુણી મનુષ્યાના સ’સ વિના ભાવી જીવન બગાડે છે. આ ઉપરાંત અનીતિથી પ્રાપ્ત કરેલાં દ્રવ્યથી ચિત્તની પણ નિકૃષ્ટ દશા પરિણમે છે. એ રીતે દુષ્કર્મીની નિષ્પત્તિ Page #137 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના નિયમે. થાય છે. ભાવી માટે કુકર્મોની ઉત્પત્તિ થાય છે. આ સર્વ દ્રષ્ટિએ જોતાં અનીતિથી દ્રવ્ય ઉપાર્જન માર્ગાનુસારીઓએ ન જ કરવું એ સર્વથા ઈષ્ટ છે. નિયમ બીજે. જે માર્ગાનુસારીથી વિષય-વાસનાનું સંયમન ન થઈ શકે તેને માટે લગ્ન કરવું એ જરૂરી છે. ગૃહસ્થ માટે લગ્ન આવશ્યક છે. એ લગ્ન શીલ, સ્વભાવ, જ્ઞાન, વય આદિ દષ્ટિએ કેઈ સમાન કન્યા સાથે થવાં જોઈએ. એક જ કુળના યુવક ને યુવતી સર્વ રીતે સમાન હોય તે પણ તેમનું લગ્ન નિષિદ્ધ છે. આધ્યાત્મિક પ્રગતિને પંથે પળતા માર્ગાનુસારી ગૃહસ્થમાં વિષયવાસનાને યથાયોગ્ય સંયમ ન હોય તે ગમે તેમ વિષય–સેવન કરવા કરતાં પરિણીત જીવન ઈષ્ટ છે. લગ્નથી કુસંપ, કલેશ આદિનું નિવારણ થવાનું કેટલાક સંગમાં સંભવનીય છે. લગ્નને પરિણામે ઘણીવાર કેટલાક ભ્રમનું પણ નિવારણ થાય છે. નિયમ ત્રીજે. આત્મ-પ્રગતિના વાંચ્છુકોએ ભયાસ્પદ દ્રશ્ય અને અદ્રશ્ય ક્ષેત્રોથી સચેત રહેવું જોઈએ. જે કાર્યોનાં દુષ્પરિણામ સર્વત્ર પ્રત્યક્ષ સ્વરૂપમાં જણાય તે કાર્યો સર્વથા Page #138 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ત્યાજ્ય છે. પરસ્ત્રીનું દુષ્ટ ભાવથી નિરીક્ષણ, ધૃત ( જુગાર રમે), કારાગ્રહવાસ સેવા પડે એવા અપરાધો વિગેરેથી માર્ગનુસારીએ સંપૂર્ણ પરમુખ થવું ઘટે. નિયમ ચે. માનુસારીઓ ખરા આધ્યાત્મિક અને પ્રભાવક પુરૂષોના સદાચાર અને ઉત્કૃષ્ટ જીવનનું બહુ મૂલ્ય આંકે છે. મહાપુરુષનું અનુકરણ કરવા તેઓ બનતે પુરૂષાર્થ ફેરવે છે. મહાપુરુષોને વિશ્વહિતકારી અનુભવ અનેરી પ્રેરણાઓનું સિંચન કરે છે. પ્રજ્ઞપુરુષોના સંસર્ગથી અનુભવયુક્ત સમર્થ મહાત્માઓ આત્મ-કલ્યાણની વાસ્તવિક ઈચ્છાવાળા મનુષ્યનું બને તે રીતે કલ્યાણ કરવા સદા પ્રયત્નશીલ રહે છે. મહાત્મા પુરૂષે બીજાઓનું કલ્યાણ થાય તે માટે પોતાનાં જીવનની કેટલીક નાની નાની બાબતમાં ઉપેક્ષાવંત હોય છે. મહાત્માઓ ઈષ્ય, નિન્દા વિગેરેથી સદા પર રહે છે. ઉન્નતિમાં તેમને ગર્વ થતો નથી. કેઈ પ્રકારની હાનિ થાય ત્યારે તેમને કશુંયે દુઃખ થતું નથી. તેઓ અલ્પભાષી હોય છે. અવિચારીપણાથી કેઈને પોતાના શત્રુ બનાવતા નથી. વચનભંગની વૃત્તિથી તેઓ સર્વદા વિમુખ રહે છે. આવા અનુભવી મહાપુરુષને “શિષ્ટ’ કહે છે. માર્ગાનુસારીઓ પિતાનાં આત્મ-કલ્યાણ અર્થે અનુભવી મહાપુરુષોનું બને તેટલું અનુકરણ કરે છે. અનુભવી Page #139 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના નિયમો. મહાપુરૂષે માર્ગાનુસારીઓના માર્ગ–દષ્ટા હોવાથી એ પ્રભાવક પુરૂષને માર્ગે જવા માગનુસારીઓ યથાશક્ય પ્રયત્ન શીલ હોય છે. માર્ગાનુસારીઓ “શિષ્ટ’ પુરુષનું અનુકરણ કરવું એ આત્મ-ધર્મ સમજી તેને બનતે વર્તનમાં ઉતારવા સદૈવ ઈછાવંત રહે છે. નિયમ પાંચમે ઇન્દ્રિય-સુખોની ઉપભોગ વૃત્તિનું નિયમન એ માર્ગનુસારિત્વને પાંચમે નિયમ છે. આ નિયમ અનુસાર વિષયવાસનાની વૃત્તિ આદિનું કેટલેક અંશે નિયંત્રણ થાય છે. અનંતકાળથી ઈન્દ્રિયજન્ય સુખે ભેગવતા જીવથી એ સર્વને સંપૂર્ણ ત્યાગ કરવાનું સુગમ નથી. ઈન્દ્રિય-સુખને પરિત્યાગ અમુક અંશમાં જ મોટે ભાગે શક્ય હેય. પ્રત્યેક માર્ગોનુસારીએ જે ઈન્દ્રિયસુખે પિતાના કર્તવ્ય-માર્ગથી વિપરીત હોય તેને ત્યાગ કર જોઈએ. જેથી ઈન્દ્રિય સુખની ઉપગ વૃત્તિને પિષણ મળે એવી વૃત્તિઓને પરિહાર કર જોઈએ. વિષય-વાસના આદિમાં ચિત્તનું નિયંત્રણ કરવું જોઈએ. માર્ગાનુસારી માટે નીચેની વૃત્તિઓ પરિહાર્ય છે. (૧) વિષય-વાસનાને પિષક ઈન્દ્રિયજન્ય સુખવૃત્તિ. (૨) વાણું કે કાયથી અવિચારીપણે બીજાનું અહિત કે નુકશાન કરનારી વૃત્તિને ઉત્તેજક ભાવ. Page #140 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ( ૩ ) લાભને ઉત્તેજક વૃત્તિ. આ વૃત્તિને પરિણામે કોઈ મનુષ્ય ખરેખરા દુઃખી છે, એવી ખાત્રી થયા છતાં તેને દુઃખથી મુક્ત કરવાનું મન થતુ નથી. બીજાનું દુઃખદર્દ ઓછું કરવા માટે દ્રવ્યાદિ સાધના હોય તેા પણ તેના ઉપયોગ થતા નથી. બીજાઓનુ દ્રવ્ય-મીલ્કત વિગેરે અચેાન્ય રીતે પડાવી લેવાની તીવ્ર ઈચ્છા થાય છે. ૧૦૦ ( ( ૪ ) મહાપુરુષાના પરમ ાધનો કદાગ્રહપૂર્વક અસ્વીકારરૂપ અભિમાનને ઉત્તેજક ઇન્દ્રિયજન્ય સુખવૃત્તિ, આ સ્થિતિમાં મહાત્માઓના પરમ એધની પરીક્ષા થઈ શકતી નથી. મહાત્માએ જેવું જ પેાતાને જ્ઞાન હાવાના અહંભાવ જાગે છે. ( ૫ ) કુળ, ખળ, સૌંદર્ય, જ્ઞાન આદિનાં અભિમાનને પોષક વૃત્તિ. આ વૃત્તિ બીજાઓને ઉતરતા ગણવામાં સહાયભૂત બને છે તેથી ખીજા ઉપર જુલ્મ ગુજારવાની વૃત્તિ જાગે છે. આથી બીજાઓનું અહિત ઘણીયે વાર થાય છે. ( ૬ ) મૃગયા આદિથી અન્ય પ્રાણીઓને દુઃખ આપી પાતાનાં ચિત્તને આનંદ આપવાની વૃત્તિ. નિયમ છઠ્ઠા. માર્ગાનુસારીઓએ વિપત્તિ અને ભયનાં ખાસ સ્થાનાના પરિત્યાગ કરવા જોઇએ. યુદ્ધક્ષેત્ર, દુષ્કાળ ભૂમિ, મહારાગ ( મરકી વિગેરે )વાળું સ્થળ–એ સર્વ માર્ગાનુસારી માટે પરિહાર્યું છે. માર્ગાનુસારીએ વિશેષ વૈમનસ્યવાળાં સ્થળને Page #141 -------------------------------------------------------------------------- ________________ માનુસારીના નિયમો. ૧૦૧, vvy પણ ત્યાગ કરવો ઘટે. એવાં સ્થળમાં રહીને કોઈ પણ ઇષ્ટ વસ્તુ સાધ્ય થવી એ અશક્યવત્ છે. નિયમ સાતમે. રક્ષણયુક્ત પરિસ્થિતિમાં નિવાસ કરે એ માગતુસારીને પાલન કરવાને સાતમો નિયમ છે. માર્ગાનુસારીઓએ જે દેશમાં જાન-માલનું પૂરેપૂરું રક્ષણ થતું હોય તે દેશમાં જ વાસ કરે જોઈએ. જે દેશમાં કોઈ ધણીધેરી ન હાય, અપરાધીઓને શિક્ષા ન થતી હોય અને ગુન્હાઓનું પ્રમાણ વધતું જતું હોય તે દેશમાં રહેવું એ યુક્ત નથી. કઈ પણ પ્રકારની સલામતી વિનાના દેશમાં રહેનાર માગનુસારીની ચિત્ત-શાતિ અને આધ્યાત્મિક ઉન્નતિમાં અનેક પ્રકારના અંતરાયો આવવાનો સંભવ રહે છે. નિયમ આઠમે. માર્ગાનુસારીઓએ સગુણના પક્ષપાતી અને સદાચારી મનુષ્યોને જ સંસર્ગ રાખવું જોઈએ. અધ્યાત્મ દ્રષ્ટિએ જેમની આદર્શ પ્રગતિ થઈ હોય એવા મહાન પુરુષનું અનુકરણ કરવું એ માર્ગનુસારીનું પરમ કર્તવ્ય છે. નિયમ નવમે. માર્ગાનુસારીનું નિવાસસ્થાન અત્યંત ગુપ્ત કે જાહેર ન હોવું જોઈએ. બહુ ગુપ્ત પણ નહિ અને બહુ જાહેર પણ નહિં એવી રીતનું મકાન હોવું જોઈએ. હિન્દમાં પ્રાચીન Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ, કાળમાં આ નિયમ ખાસ કરીને પ્રવર્તતા હતા. માર્ગાનુસારીનું નિવાસસ્થાન કલેશપ્રિય અને દુષ્ટ મનુષ્યા (પડાશીઆ ) વચ્ચે ન હાવુ જોઈએ. મકાનની નીચે ભૂગલમાં કાઈ હિ‘સાજન્ય વસ્તુ (અસ્થિ) આદિ ન હેાવુ જોઇએ. નિયમ દુશમા. માર્ગાનુસારીનું પરિધાન ( વસ્ત્રાદ્રિ) સ્થિતિને અનુરૂપ હાવુ જોઇએ. શક્તિ હાય છતાં પાશાક નિમિત્તે કાઇ પણ પ્રકારના દુર્વ્યય કે ઉડાઉપણું ન જ થાય. પેશાકમાં વિશેષ લપકે કે દંશ માર્ગાનુસારીએ માટે ત્યાજ્ય છે. નિયમ અગિયારમા, આવકનાં પ્રમાણમાં ખર્ચ, માર્ગાનુસારીને ખર્ચ પ્રમાશુસર હાવા જોઇએ. આવક અનુસાર પૈસાને વ્યય કરવા એ માર્ગાનુસારીઓની ફરજ છે. નિયમ બારમા. કોઈ દેશમાં અમુક સારા રિવાજ લાંખા કાળથી ચાલ્યા આવતા હોય તે તે રિવાજનુ અનુકરણ માર્ગાનુસારી માટે ઈષ્ટ છે, રિવાજનું અનુકરણ કરતાં કોઈ મહાન સિદ્ધાન્તના ભંગ નથી થતા એટલું જ ખાસ જોવુ જોઇએ. નિયમ તેરમા. આમિષ ( માંસ ) લક્ષણુ, મદ્યપાન આદિ માર્ગાનુસારીઓ માટે સર્વથા વર્જ્ય છે. મદ્યપાન-વૃત્તિ એ અસ ખ્ય Page #143 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના નિયમો. ૧૦૩ સૂક્ષ્મ જીવોના વિનાશની કારણભૂત છે. આમિષ–ભક્ષણમાં ઘેર પ્રકારની હિંસા રહેલી છે એ તે સુવિદિત છે. નિયમ ચંદમે. પરનિન્દા કે બદનક્ષી બીજાઓનું અહિત કરવામાં કારણભૂત હોવાથી માર્ગાનુસારીઓએ એ બન્નેથી પર રહેવું જોઈએ. પરનિન્દામાં સામાન્ય રીતે પારકાનું અહિત કરવાને ઉદ્દેશ હોય છે. પારકી નિન્દામાં કઈ વાર કંઈ ઉદેશ ન હોય તે પણ તે અહિતકારી નીવડે છે. આથી માર્ગોનુસારીએાએ કેઈની નિંદા કરવાની વૃત્તિથી પરાસુખ થવું જોઈએ. રાજાની નિંદા એ ખાસ કરીને પરિહાર્ય છે. કોઈ મનુષ્યના કપટ-પ્રબોનું નિદર્શન એ લાભદાયી છે. તેમાં નિન્દા કે બદનક્ષી ન હોવાથી, કેઇના કપટ-પ્રબન્ધોની પ્રસિદ્ધિ એ ઇચ્છનીય છે. નિયમ પંદરમે અને સોળમે. શુદ્ધ દિલના અને સદાચારી મનુષ્યોને જ સંપર્ક માગનુસારીઓ માટે ઈષ્ટ છે. દુર્જનેને સંસર્ગ સર્વથા ત્યજી દેવું જોઈએ. આઠમે નિયમ આધ્યાત્મિક મહાન પુરૂષને ઉદેશીખે છે. એ રીતે આ નિયમે એ નિયમથી ભિન્ન છે. નિયમ સત્તરમે. મા-બાપ પ્રત્યે પૂજ્યભાવ. માબાપના અનહદ ઉપકરેને બદલે ભાગ્યે જ વાળી શકાય. આથી કૃતજ્ઞતાપૂર્વક Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ તેમના પ્રત્યેનાં કર્તવ્યનું પાલન કરવું એ તે ન જ ભૂલી શકાય. પિતૃઓ પ્રત્યેના પૂજ્યભાવમાં માર્ગાનુસારીઓમાં કઈ પણ પ્રકારની ક્ષતિ કદાપિ ન જ આવવી જોઈએ. નિયમ અઢારમે. કઈ પણ મનુષ્યની ચિત્તવૃતિને ખેદ થાય એવાં કાર્યોથી માર્ગાનુસારીઓએ દૂર રહેવું જોઈએ. કોઈની લાગણીને જેથી બીનજરૂરી રીતે દુઃખ થાય એવું કઈ પણ કાર્ય માર્ગોનુસારીથી ન જ થઈ શકે. બીજાને દુઃખ થાય એવી વાણી પણ ન બોલી શકાય. નિયમ ઓગણીશમે. આશ્રિતનું પિષણ. પિતાના આશ્રિત જનેનું પિષણ કરવું એ માર્ગનુસારીઓનું કર્તવ્ય છે. દરેક આશ્રિત પાસેથી જે તે ગ્ય કામ લેવું જોઈએ. દરેક કામ યેગ્ય રીતે થાય છે કે નહિ તે બરાબર જેવું જોઈએ. આવી રીતની દેખરેખ વિના આશ્રિત અહિતકારી બને એ સંભવનીય છે. કેઈ આશ્રિતમાં દુર્ગણ આદિને સંચાર થાય તે દુર્ગુણ વિગેરેને નાશ કરવા-કરાવવા ઉત્સુક રહેવું જોઈએ. કેઈ આશ્રિતના દુર્ગુણ આદિના નિવારણની શુભેછાથી જે તે દુર્ગુણ આદિથી સર્વદા સુપરિચિત રહેવું જોઈએ. આશ્રિતના દુષ્કૃત્યેના સંબંધમાં ઉપેક્ષાભાવ કેઈ રીતે ઈષ્ટ નથી. આશ્રિતની પતનદશાથી પિતાની બુદ્ધિનું ઓછું મૂલ્ય અંકાય એ સ્થિતિ અસહ્ય હોવી જોઈએ. કઈ આશ્રિત સર્પરૂપ હોય તે તેને ત્યાગ જ ઈચ્છનીય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના નિયમો. ૧૦૫ આશ્રિત બહુ જ દુષ્ટ હોય તે તેને ત્યાગ જ ઘટે. દુષ્ટ આશ્રિત સદા તિલાંજલીને પાત્ર છે. નિયમ સિમો. પરમ પુરુષ પ્રત્યે પૂજ્યબુદ્ધિ અને અતિથિઓ, દરિદ્રો તથા પાત્ર પુરૂષોની સેવા. પરમ પુરુષની પૂજ્યબુદ્ધિથી સેવા કરવી એ ખરે આદર્શ છે. એ આદર્શના પાલનમાં મહાપુરુષ પ્રત્યેનો પરમભાવ વ્યકત થાય છે. આદર્શ ખેટે હેય તે સમગ્ર જીવન પણ ખોટું નીવડે. જીવનના ખરા આદર્શનું પાલન કરવું એ માર્ગાનુસારીઓનું પરમ પવિત્ર કર્તવ્ય છે. નિયમ એકવીસમે. ખાન-પાનમાં માર્ગોનુસારીઓએ સંયમભાવ કેળવ જોઈએ. આહાર આદિ પ્રમાણસર લેવાં જોઈએ. નિયત યોગ્ય સમયે આહાર આદિનું પરિગ્રહણ ઇષ્ટ છે. રુચિ હોય તે પણ જરૂર કરતાં વિશેષ આહાર કરે એ સર્વથા ત્યાજ્ય છે. નિયમ બાવીસમે. શરીરનું સ્વાથ્ય બગડે એટલે એગ્ય ઉપચાર કરવા એ માર્ગાનુસારીને બાવીસમે નિયમ છે. વ્યાધિ, દર્બલ્ય આદિ સ્થિતિમાં દૌર્બલ્ય વિગેરેનાં નિવારણ માટે માર્ગોનુસારીએ એગ્ય ઉપાયે લેવા જ જોઈએ. Page #146 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ નિયમ તેવીસમા. જે દેશમાં ભૂકંપ, દુષ્કાળ, મહારાગ, સિંહ વિગેરે વનચર પ્રાણીઓ વિગેરેના લય હાય તે દેશમાં પ્રવાસ કરવા એ માર્ગાનુસારી માટે ઇષ્ટ નથી. માર્ગાનુસારીઆએ લયાસ્પદ પ્રદેશના પ્રવાસ ન જ કરવા. આમાં આત્મસંરક્ષણના ભાવ રહેલા છે. ૧૦૬ નિયમ ચાવીસમા. લોકો સાથે બીનજરૂરી વૈમનસ્ય થાય એ રીતે વન કરતાં માર્ગાનુસારીઓએ અટકવુ જોઇએ. લેાકેા સાથે શાન્તિથી રહેવું એ માર્ગાનુસારીઓનું કર્તવ્ય છે. નિયમ પચ્ચીસમા. અધ્યાત્મ દ્રષ્ટિએ જેઓ પછાત હાય તેમનું આત્મજીવન સુધારવાના પ્રયત્ન કરવા એ માર્ગાનુસારીએ માટે ખાસ આવશ્યક છે. ઉચ્ચ જીવનનું અસ્તિત્વ અને તેના આદર્શાના મેધ ધાર્મિક દ્રષ્ટિએ પાછળ પડી ગયા હાય એવા આત્માઓને સતત અપાવા જોઈએ. વિશુદ્ધ જીવનથી આત્માની ઉન્નતિના પરમ બધ અલ્પ વિકાસવાળા જીવાને અત્યંત લાભદાયી છે. નિયમ છવીસમા. અતિશય પરિચિતપણાના ત્યાગ. માર્ગાનુસારીએ વધુ પડતાં પિરિચતપણાથી દૂર રહેવું જોઇએ. કાઇની સાથે સવિશેષ પરિચય માર્ગાનુસારીથી ન જ રખાય. Page #147 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના નિયમે. ૧૦૭ નિયમ સત્તાવીસમા શિષ્ટ અને જ્ઞાની મહાત્માઓની સેવા. માર્ગાનુસારીએ ધર્મવ્રતધારી મહાત્માઓની સેવા કરવી જોઈએ. એ સેવા મહાપુરુષાના અનુભવ, જ્ઞાન, પ્રજ્ઞા અને ધર્મ–જીવનની એક પ્રકારની પૂજા છે. મહાત્માઓની સેવાના આદ તેમના જ જીવનની અનુકરણ–વૃત્તિ છે. એ આદર્શો દ્રષ્ટિ સમીપ રાખીને જ મહાન્ સંતપુરુષોની સેવા થવી જોઇએ. નિયમ અઠ્ઠાવીસમા. આ નિયમ જીવનના ઉદ્દેશીને અનુલક્ષીને છે. જીવનના ચાર ઉદ્દેશ છે, જે બધા માર્ગાનુસારીએ લક્ષમાં રાખવા જોઇએ. કાઈ ઓછાં મહત્ત્વના ઉદ્દેશની સિદ્ધિ અર્થે ઉચ્ચ ઉદ્દેશના ભાગ અપાઇ ન જાય એ જોવું ખાસ જરૂરી છે. ગૌણુ ઉદ્દેશની સાધનામાં મુશ્કેલી જેવું લાગે તે એ જતા કરવા જોઇએ. ઉચ્ચ ઉદ્દેશનું રક્ષણ કરવું એ જીવનનું પરમ ધ્યેય છે. આથી એ ધ્યેયનું યથાશક્ય રક્ષણ કેરવું... જોઇએ. વિશ્વનું કલ્યાણુ, દ્રવ્ય-પ્રાપ્તિ, વાસનાઓની પરિતૃપ્તિ અને મુક્તિ એ ચાર જીવનના મુખ્ય ઉદ્દેશ છે. એમાં વાસનાઓની પિતૃપ્તિ સવથી નિકૃષ્ટ છે. મુકિત એ જીવનના સવેચ્ચિ ઉદ્દેશ છે. સદાચારના નિયમાના યથાર્થ પાલનથી ખીજાઓનુ ( વિશ્વનું કલ્યાણ થાય છે. દ્રવ્યથી વિવિધ પ્રકારનાં સુખનું સાધન મળે છે. ઇચ્છાઓ-વાસનાઓના કઇ ટાટા Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. રીતે દુનીયા પ્રાપ્તિ મારા જીવન નથી. દરેક વાસના સર્વ રીતે દુઃખદાયી છે. આથી તેની પરિતૃપ્તિની વૃત્તિ સર્વથા અનિષ્ટ છે. વાસનાઓની પરિતૃપ્તિ એ જીવનને નિકૃષ્ટ ઉદ્દેશ હોવાથી માર્ગનુસારીએ વાસનાએથી બને તેટલું વિમુખ થવું જોઈએ. દ્રવ્યપ્રાપ્તિ અને વાસનાઓની પરિતૃપ્તિ એ સામાન્ય રીતે દુનીયાના મનુષ્યનું દયેય છે. એ ધ્યેયને બદલે વિશ્વનાં કલ્યાણ અને મેક્ષ-પ્રાપ્તિનું દયેય થાય તે જીવનમાં અજબ પરિવર્તન થાય. મનુષ્ય-જીવન સર્વોચ્ચતાને શિખરે પહોચે. | મુક્તિ-સુખને કંઈક ખ્યાલ આત્મ-ગુણને વિકાસ થતાં આવે છે. અમુક કર્મોના ક્ષય અને આત્મદ્રવ્યના પ્રાધાન્યથી આત્માના અમુક ગુણે ખીલી નીકળે છે ત્યારે મોક્ષનાં સુખની કંઈક ઝાંખી થઈ શકે છે. આવું અપૂર્વ સુખ એ પ્રત્યેક માર્ગોનુસારીનું પરમ દયેય હોવું જોઈએ. મુક્તિ એ જીવનને સર્વોચ્ચ ઉદ્દેશ હેવાથી એની સાધનાનું ખાસ લક્ષબિન્દુ જ હોય. મેક્ષના ઉત્તમોત્તમ ઉદ્દેશનું પાલન એ માર્ગાનુસારીના જીવનનો પરમ આદર્શ હોય. એ ઉદ્દેશની સિદ્ધિ તેને જીવનમંત્ર હેય. નિયમ ઓગણત્રીસમે. શક્તિ અનુસાર કાર્ય. માર્ગાનુસારીએ કોઈ પણ કાય કરતાં પિતાની શક્તિ કે અશક્તિને વિચાર કરવું જોઈએ. પિતાની શક્તિ બહારનું કઈ કાર્ય માર્ગનુસારી માથે ન લે. Page #149 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારીના નિયમો. ૧૦૯ -~~-~~-~~~-~~- ~ નિયમ ત્રીસમે. જીવનના ઉચ્ચ ઉદ્દેશની સિદ્ધિ અર્થે પ્રગતિ. જીવનના ઉચ્ચ ઉદ્દેશ સાધ્ય થાય તે માટે પ્રયત્નશીલ રહેવું એ માર્ગાનુસારીઓને પાળવાને એક ઉત્તમ નિયમ છે. દિનપ્રતિદિન આત્માની પ્રગતિ થતી રહે એવું વર્તન માર્ગાનુસારી માટે પ્રશંસનીય છે. નિયમ એકત્રીસમે. જે કાર્યો અમુક સમયે કરવાં જેવાં હોય તે કાર્યો માનુસારીએ અવશ્ય કરવાં. અમુક સમયે અમુક કાર્ય કરવા જેવું નથી, એવી પ્રતીતિ થાય તે એ કાર્ય બંધ કરવું. અકાર્યોથી સદા પરાક્ષુખ રહેવું ઘટે. નિયમ બત્રીસમે. શાસ્ત્ર-વાંચન. માર્ગાનુસારીએ નિત્ય શાસ્ત્ર-શ્રવણું કરવું જોઈએ કે ધર્મશાસ્ત્રો વાંચવાં જોઈએ, તેથી સમ્પ્રતીતિ અને સત્યશ્રદ્ધાની પરિણતિ થાય છે. આત્મ-પરીક્ષણથી ધર્મ-નિયમનાં અધિક પાલનની આવશ્યકતા સમજી શકાય છે. સમ્યક્ત્વભાવના આંતરચિહ્નને અભાવે યથાયેગ્ય આત્મપરીક્ષણથી આત્મ–પ્રગતિમાં પિતાની વાસ્તવિક સ્થિતનું ભાન થાય છે. નિયમ તેત્રીસમો. કદાગ્રહનો ત્યાગ. કેઈના ઉપર વિજય મેળવવાની કે કેઈનું અહિત કરવાની ઈચ્છાથી કઈ દુષ્ટ કે નૈતિક Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ દ્રષ્ટિએ ખરું કાર્ય કરવું એ કદાગ્રહ છે. આવી કદાગ્રહવૃત્તિ માર્ગાનુસારીઓ માટે સર્વથા ત્યાજ્ય છે. માર્ગાનુસારીની વૃત્તિ કદાગ્રહ રહિત અને બીજાઓને અનુકૂળ હેવી જોઈએ. સમભાવયુકત સમજુપણુથી કદાગ્રહને તિલાંજલી આપવી જોઈએ. કદાગ્રહ એ અનેક અનર્થોનું મૂળ હોવાથી તેને ત્યાગ માર્ગાનુસારીઓ માટે ખાસ જરૂરી છે. નિયમ ત્રીશમો. સગુણ પ્રત્યે પક્ષપાત. સદ્દગુણ-પ્રાપ્તિની સભાવનાથી માર્ગનુસારીને સદ્દગુણ માટે પક્ષપાત જ હોય. આથી દરેક શક્તિઓને ઉપયોગ સદ્ગુણની પ્રાપ્તિ માટે થે જોઈએ. સદ્દગુણની પ્રાપ્તિ અર્થે સદ્દગુણને ઉપયોગયુકત પક્ષપાત આનવાર્ય છે. નિયમ પાંત્રીસમો. માગનુસારીએ જુદા જુદા ધર્મો, તત્ત્વજ્ઞાને, મંતવ્ય આદિના ગુણ-દેષની યથાર્થ પરીક્ષા કરી દરેક પ્રશ્ન અને શંકાઓનું સમાધાન કરવું જોઈએ. માગનુસારીએ પાળવાના સર્વ નિયમોની સમીક્ષા થઈ. હવે ચોથા ગુણસ્થાનને વિચાર કરીએ. ચતુર્થ ગુણસ્થાન. આત્મિક સત્યનું નિદર્શન થતાં, તે વિષે આ ગુણસ્થાનમાં કંઈ શંકા, ઉપેક્ષા કે અસ્થિરભાવ રહેતા નથી. સત્ય પ્રત્યેને તિરસ્કારભાવ લુપ્ત થાય છે. ચોથા ગુણ Page #151 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ગુણસ્થાન. સ્થાનવાળાને ઉગ્ર ક્રોધ થતો નથી. ઉગ્ર ક્રોધના આવિર્ભાવને અભાવે તે ક્ષમાશીલ હોય છે. ચિત્ત સમ્યકત્વભાવી બને છે. આ ગુણસ્થાનમાં ચિત્ત-સંયમનું મહત્વ યથાર્થ રીતે સમજી શકાય છે. આથી કેટલાએક સંયમની પ્રાપ્તિ અર્થે વિવિધ પ્રયત્ન કરે છે. મહત્ત્વ સમજ્યા છતાં દુર્બળતાને કારણે કેટલાક મનુષ્યથી સંયમની પ્રાપ્તિ થઈ શકતી નથી, સંયમની પ્રાપ્તિ માટે બીલકુલ પ્રયત્ન ન કરનારા પણ કેટલાક હેય છે. આમ છતાં આ ગુણસ્થાનની ખૂબી એ છે કે દરેક ચિત્ત-સંયમનું મહત્વ તે બરાબર સમજે છે. ઈન્દ્રિય સુખની ઉપભોગવૃત્તિ અને અનુગ્ર કષાયે ઉપર આ ગુણસ્થાનમાં યથાયોગ્ય સંયમભાવ હેત નથી. મિથ્યાત્વરૂપ પ્રવર્તક કારણનાં અનસ્તિત્વને કારણે, આ ગુણસ્થાનમાં અનિષ્ટ ઘોર કર્મોની પરિણતિ થતી નથી. નિદ્રાનિદ્રાની દશા પ્રાપ્ત થતી નથી. નિદ્રામાં જાગૃતભાવ આવતું નથી. નિદ્રામાં જ હલન-ચલન આદિ ક્રિયાઓ કરવાની ઘેર દશાની નિષ્પત્તિ થતી નથી. આવી ઘેર દશામાં ઈન્ટિઓનું કાર્ય અટકી પડે છે. મતિજ્ઞાનનું આવરણ થાય છે. આ ગુણસ્થાનમાં સત્ય પ્રત્યે અભાવ સંભવી શકો નથી. સ્ત્રી કે નપુંસકની વિષય-વાસનાને અનુરૂપ કર્મો બંધાતા નથી. તિર્યંચ કે નર્કગતિ પ્રાપ્ત થાય એવાં કર્મોની પણ નિષ્પત્તિ થતી નથી. શરીર સૌષ્ઠવ, સુકીત્તિ આદિને વિઘાતક કર્મો પરિણમતાં નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. જ્ઞાનનું આવરણ, સુખ-દુઃખ, સંશય, ભય, અનુગ્ર કષાયે, મનુષ્યત્વ, દેવત્વ, શરીર સૈષ્ણવ, સુકીર્તિ આદિ જનક કર્મોની પરિણતિ આ ગુણસ્થાનમાં થાય છે. નૈતિક દૌર્બલ્ય, અનૈદાર્ય અને લાભાંતરાયનાં કારણભૂત કર્મો પણ નિષ્પન્ન થાય છે. ઉચ્ચ ગોત્રકર્મ બંધાય છે. ઈચ્છાવશાત્ કેટલાંક સારાં કાર્યો થઈ શકે એવા કર્મો પણ ઉત્પન્ન થાય છે. પાંચમું ગુણસ્થાન. કર્મનાં સાધન-કારણનું ક્રમશઃ નિવારણ કરવું એ આપણી શકય ઉત્કૃષ્ટ સ્થિતિને ઉપાય છે. સાધન-કારણનાં નિવારણથી આત્માની પ્રગતિ સુલભ થઈ પડે છે. ચોથાં ગુણસ્થાનમાં ચિત્ત-સંયમની ખામી હોય છે. પાંચમા ગુણસ્થાનમાં આ ખામીનું કેટલેક અંશે નિવારણ થાય છે. સમ્યકત્વભાવ યથાર્થ સ્વરૂપમાં હોય છે. ચિત્તસંયમની પ્રાપ્તિ અર્થે ઓછાવત્તા પ્રયત્ન થયા કરે છે. કંઈક તીવ્ર હોય એવા કષાયેનું આ ગુણસ્થાનમાં નિરસન થઈ શકે છે. આથી અમુક અહિતકારી કાર્યોથી પર રહેવાનાં વ્રત લઈ શકાય છે. સ્થળાંતર કરી શકે એવાં પ્રાણુઓને અનુલક્ષીને આ ગુણસ્થાનમાં કંઈક અંશે સંયમભાવ હોય છે. સ્થલાંતર ન થઈ શકે એવા જી (વનસ્પતિ આદિ) પ્રત્યે જોઈએ તેટલે સંયમભાવ વર્તતો નથી. આ ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય કર્મોનો ઉદ્ભવ થાય છે. સત્કાર્ય કરવાની ઈચ્છા થાય તો પણ તે ન કરી શકાય Page #153 -------------------------------------------------------------------------- ________________ પાંચમું ગુણસ્થાન. ૧૧૩ એવાં કર્મ બંધાય છે. પુરૂષ જાતિને અનુરૂપ વિષયવાસના, ભય, ઉપહાસ, ગ્યાયેગ્ય ઉપેક્ષા–ભાવ, અનુગ્ર કષાયો આદિ જનક કર્મોની પરિણતિ થાય છે. દેવત્વ પ્રાપ્ત થાય એવું કર્મ પણ ઉત્પન્ન થવા સંભવ છે. મનુષ્ય, તિર્યંચ કે રાક્ષસને અવતાર મળે એવાં કર્મોની પરિણતિ આ ગુણસ્થાનમાં શક્ય નથી. પાંચમા ગુણસ્થાનવાળાને જે ચિત્ત-સંયમ કેટલેક અંશે પાળવાને છે તેના નિકૃષ્ટ, મધ્યમ અને ઉચ્ચ એમ ત્રણ પ્રકારે છે. મધ-માંસને પારત્યાગ નિકૃષ્ટ સંયમમાં આવી જાય છે. એ ઉપરાંત અહિંસા અને ધર્મધ્યાનની દ્રષ્ટિએ કેટલીક બાબતેનું પાલન કરવું ઘટે છે. અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠીનું પાંચમા ગુણસ્થાનવાળાએ સદૈવ ધ્યાન કરવું જોઈએ. કોઈ ખાસ કારણ વિના કોઈ નિર્દોષ પ્રાણુ કે જંગમ જીવને ઈચ્છાપૂર્વક વિઘાત ન કરવાનો નિશ્ચય કરી તદનુસાર વર્તન કરવું જોઈએ. મધ્યમ રીતે ચિત્ત-સંયમનું સેવન કરનારે માર્ગોનુસારીના નિયમો પાળવા ચૂકવું નહી. નીતિ અને સદાચારના જ માર્ગને તેણે આશ્રય લેવો જોઈએ. બાર વતે (ખાસ નિયમ) નું પાલન પણ અનિવાર્ય છે. છ આવશ્યક નિત્યકર્મો પણ કરવાં જોઈએ. ઉચ્ચ પ્રકારના સંયમસેવીઓનો સંયમ ઘણી રીતે ૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની ષ્ટિએ જૈનધર્મ. અપિરપકવ આદર્શ હાય છે. તે વિગેરે સચિત્ત આહારના ત્યાગ કરે છે. દિવસમાં ભાજન માત્ર એક વાર લે છે. વિષય-વાસનાની દ્રષ્ટિએ સંપૂર્ણ વિશુદ્ધ જીવન ગાળે છે. વ્યાપાર-ધંધામાંથી નિવૃત્ત થાય છે. દીક્ષા અંગીકાર કરવાના શુભ ભાવ પણ હાય છે. દીક્ષાના મગળભાવા કાઇ કાઈ વાર મૂર્તિમંત સ્વરૂપ પણ લે છે. આવી રીતના દીક્ષાભિલાષીઓ હમેશાં દીક્ષા જ લે છે એમ નથી. કાઈ દીક્ષા લે, અંતરાય હાય તા કાઇ ન પણુ લે. પંચપરમેષ્ઠી. પચપરમેષ્ઠી એટલે પાંચ પ્રકારના મહાન પવિત્ર પુરુષા, સર્વ જૈનાને એ પૂજ્ય અને સેવનીય છે. આત્માની ઉન્નતિ ઇચ્છનારાઓ તેમનું સદૈવ ધ્યાન કરે છે. પચપરમેષ્ઠી એટલે નીચેના મહાન્ પુરુષા સમજવા. ( ૧ ) મોક્ષસુખમુક્ત શાશ્વત જીવનના માના પ્રણેતા સર્વજ્ઞ મહાત્માએ ( અત્). અર્હત્ ભગવાનના ૧૨ વિશિષ્ટ ગુણા છે. ( ૨ ) સિદ્ધ. સિદ્ધ એટલે મુક્તિ-દશા પ્રાપ્ત કરેલ જીવા. સિદ્ધના ૮ ગુણ છે. ( ૩ ) આચાય . આચાર્યાં એ ધર્મ નાયક છે. આચાચના ૩૬ ગુણા છે. તેઓ જ્ઞાની અને અનુભવી મહાત્મા હાય છે. મહાન્ અને સમર્થ આચાર્યાએ તે આત્મસાક્ષાત્કાર પણ કરેલા હાય છે. કેટલાયેક આચાર્યાં ઘણા Page #155 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારનાં નિત્યકર્મો. તેજસ્વી હોય છે. તેમને કેવલજ્ઞાન પ્રાપ્તિ ન થઈ હોય તેયે ધર્મગુરૂ તરીકે તેઓ ખરા માર્ગદ્રષ્ટા છે. (૪) ઉપાધ્યાય. ઉપાધ્યાયે આચાર્યથી ઉતરતા દરજજાના ધર્મગુરુઓ છે. તેઓ આત્માનું વસ્તુસ્વરૂપ જાણે છે. તેમના ૨૫ ગુણે હોય છે. (પ) સાધુ. પંચમહાવ્રતનું પાલન કરનાર કઈ પણ સ્ત્રી કે પુરુષને સાધુ કે સાધ્વી કહે છે. મહાવ્રતનું પાલન યથાર્થ રીતે કરે તે જ ખરા સાધુ છે. સાધુઓના વિશિષ્ટ ગુણો ૨૭ છે. છ પ્રકારનાં આવશ્યક કાર્યો , મધ્યમ પ્રમાણમાં ચિત્ત-સંયમનું સેવન કરનારાઓ નિત્ય છ પ્રકારનાં આવશ્યક કર્મો કરે છે એ આપણે ઉપર જોયું છે. છ આવશ્યમાં પ્રભુપૂજા એ પ્રથમ પ્રકાર છે. પ્રભુપૂજા એટલે અહંત પ્રભુ કે તેની મૂર્તિની પૂજા. નામસ્મરણ એ પ્રભુપૂજાની એક રીતિ છે, તેથી ચિત્તના ભાવ ઉન્નત બને છે. મનુષ્યની આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણું પ્રગતિ થાય છે. પ્રભુની મૂતિ, ચિત્ર, પ્રતિકૃતિ આદિ દ્વારા પૂજા કરવી એ પ્રભુપૂજનને બીજો પ્રકાર છે. જે મહાન આત્માઓ આપણુ સમક્ષ જ વિદ્યમાન ન હોય તેની આ રીતે પૂજા થઈ શકે છે. વિવિધ પ્રકારનાં ચિહ્નો, આલેખને કે નમુનારૂપ આકારોથી પણ પ્રભુપૂજન થાય છે. મૂર્તિપૂજાનું મહત્ત્વ Page #156 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - ^^^^^^ ^^^^^^ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ગ્ય રીતે સમજવામાં આવે તે મૂર્તિપૂજામાં આત્મોન્નતિનું પ્રધાન તત્વ રહેલું છે એ વાત સ્પષ્ટપણે સમજી શકાશે. મૂર્તિપૂજાનાં કઈ કઈ વાર અનિષ્ટ પરિણામ આવે છે, એથી મૂર્તિપૂજાનું મહત્વ જરાયે ઘટતું નથી. મૂર્તિ પૂજા આત્મોન્નતિને એક સુંદર માર્ગ છે. જે મહાન પરમપુરુષ વિદ્યમાન ન હોય તેની પૂજા કરવી એ મહાપુરુષોની પૂજાને ત્રીજો પ્રકાર છે. આ પ્રકારમાં આપણે ભાવી મહાપુરુષની પૂર્વ સ્થિતિની પૂજા કરીએ છીએ. ભાવી મહાપુરુષની પૂર્વસ્થિતિની પૂજા કરતાં ખરી રીતે ભાવી મહાપુરુષનું જ પૂજન થાય છે. દા. ત. શ્રેણિક મહારાજા આગામી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થવાના છે, આથી મહારાજા શ્રેણિકની મૂર્તિ વિગેરેની પૂજા એ આગામી વીશીના પ્રથમ તીર્થંકર પદ્મનાભ પ્રભુની જ સેવા (પૂજા) છે. મહાપુરુષોની જ પૂજા કરવી એ મહાપુરુષના પૂજનને ચેથે પ્રકાર છે. સમર્થ મહાપુરુષના પૂજનવિષયક ઉપર જે ચાર પ્રકારે આપવામાં આવ્યા છે તેને નામપૂજા, દ્રવ્યપૂજા, સ્થાપનાપૂજા અને ભાવપૂજા કહે છે. પૂજાના આ પ્રકારથી પૂજ્ય મહાપુરુષનું પૂજન થાય છે. તેમના વિશે કેટલુંક આવશ્યક જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે છે. આદર્શ મહાપુરુષની પૂજા આમાંની કેઈ કે બધી રીતે કરતાં શ્રદ્ધા–બળ વધે છે. ધર્મ-મંતવ્ય નિઃસંદેહ બને છે. આદર્શ પરમપુરુષોની પૂજાથી એમની પૂજાને ભાવ વિકસે છે. પરમપુરુષની Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકનાં બાર વત. ૧૧૭ પૂજા આ પ્રમાણે આમેન્નતિના ઉચ્ચ આદર્શને સાધનભૂત છે. આમ પ્રભુપૂજા રૂપ પ્રથમ આવશ્યકની પૂતિ થઈ. એ પછીનાં બીજાં આવશ્યકે આ રહ્યાં – ગુરુપૂજા, શાસ્ત્રાભ્યાસ, આત્મસંયમ, તપ અને દાન. મધ્યમ સ્વરૂપમાં–ચિત્તસંયમનું સેવન કરનારાઓએ ગુરુપૂજા અને શાસ્ત્રાભ્યાસ દરરેજ કરવાં જોઈએ. ચિત્ત–સંયમનું પાલન કેઈ ને કઈ સ્વરૂપમાં હમેશાં કરવું જોઈએ. કઈ ને કોઈ પ્રકારને બાહ્ય તેમજ આંતર તપ પણ કરવા જોઈએ. ઉપવાસ, આયંબિલ આદિ બાહ્ય તપે છે. ધ્યાનનાં આસને એ પણ બાહ્ય તપ છે. ધ્યાન આંતર તપ છે. દાન કરવું એ છઠું આવશ્યક નિત્યકર્મ છે. સંચમીઓએ દાન આપવું પણ તે સમભાવથી. પિતે દાન લેનારથી કઈ રીતે ચઢીયાત છે એ ભાવ દાન આપનારને ન હોય. દાન આપનારને એવા અશુભ ભાવ પરિણમે તે તેથી અહંભાવને ઉત્તેજન ને પોષણ મળે છે. અભિમાનથી જ્ઞાનનું આવરણ થાય છે. શ્રાવકનાં બાર વ્રત. ચિત્ત-સંયમની સિદ્ધિમાં બાર વ્રતે ઘણું લાભદાયી છે. આથી. શ્રાવકે એ સર્વ વ્રતનું આચરણ કરે છે. સવ વ્રતે મનુષ્યની સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિના ઉપાયરૂપ છે. હિંસકમાંથી અહિંસક દશા પ્રાપ્ત થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ વ્રત શબ્દ સ ંસ્કૃત ધાતુ કૈં ઉપરથી નીકળેલ છે. ચુ એટલે પસ ંદ કરવું. આથી ‘વ્રત'ને શાબ્દિક અર્થ એક પ્રકારની પસંદેંગી કે વરણી થાય છે. લાક્ષણિક દ્રષ્ટિએ વિચારતાં તેને સદાચારના માર્ગની વરણી એવા એક અર્થ થઇ શકે છે. સ`લવનીય સ'લવનીય માગેર્ગોમાંથી સન્માનુ શોધન કરવા માટે વિવેકબુદ્ધિના ઉપયાગ કે ગર્ભિત ઇચ્છાયુક્ત પ્રયત્ન ( ચાંચલ્ય ) એ અર્થાં પણ લાક્ષણિક દ્રષ્ટિએ ઘટાવી શકાય છે. ૧૧૮ આપણે હાલ પાંચમા ગુણસ્થાનને વિચાર કરીએ છીએ. પાંચમા ગુણસ્થાનવાળા સમ્યક્ત્વભાવી હાય અને આથી તેઓ સન્માર્ગની જ વરણી કરે. અસત્ય અને અધમમાં મુગ્ધ થયેલા મનુષ્ય સન્માર્ગને પસ ંદ ન કરે અને એ રીતે સન્માર્ગથી દૂર રહે છે. ઘણા માર્ગોમાંથી સદાચારના માર્ગની વરણી કરવી એમાં વિવેકબુદ્ધિના ઉપયાગ કરવાની આવશ્યકતા છે. વિવેકબુદ્ધિના ઉપયોગ કરવામાં અનેક વિધ્ન ઉપસ્થિત થાય છે. આથી ચાંચલ્ય ( વીર્ય ) સ્કુરાયમાન થાય છે. સન્માર્ગની વરણીનું કાર્ય આ પ્રમાણે અત્યંત કઠિન છે. જૈન વ્રતા વૈદિક વ્રતાથી જુદાં જ સ્વરૂપનાં છે. કાઈ દેવની ખાધા કે કોઈ દેવની આજ્ઞાનાં પાલનને એ ત્રતામાં ખીલકુલ સ્થાન નથી. ખાર ત્રતામાંનાં પહેલાં પાંચ વ્રતાને અણુવ્રત (નાનાં ત્રતા) કહે છે. એ પછીનાં ત્રણ અને છેલ્લાં ચાર ત્રતાને Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્રતનું સ્વરૂપ. ૧૧૯ અનુક્રમે ગુણવ્રત અને શિક્ષાત્રત કહે છે. સાધુઓને પાળવાનાં કઠિન વ્રતની અપેક્ષાએ પહેલાં પાંચ વ્રતને અણુવ્રત કહેવામાં આવે છે. ગુણવ્રતથી પહેલાં પાંચ વ્રતને ટકો મળે છે. છેલ્લાં ૪ વ્રતો શીસ્ત અને સંયમ ઉત્પાદક છે. એ વ્રતનું પાલન સાધુજીવનની એક પ્રકારની તૈયારી રૂપ છે. બધાં વ્રતનું સ્વરૂપ જાણવા જેવું હોવાથી આ નીચે આપ્યું છે. ૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. હિંસા કે જીવને ઘાત કરવાથી દૂર રહેવાનું વ્રત તેને સ્થલ પ્રાણાતિપાતવિરમણ વ્રત કહે છે. હિંસાને શાબ્દિક દ્રષ્ટિએ અર્થ ન કરતાં કંઈક સ્થલ દ્રષ્ટિએ તેને અર્થ અત્રે સમજવાને છે. આત્માને વિનાશ થતું નથી તેથી હિંસા શું છે? એ જાણવાની ઘણી જરૂર છે. કયા કયા પ્રકારની હિંસા ન જ કરવી એ જાણવું તે ખાસ જરૂરી છે. હિંસા શું છે? સાવધાનતા રહિત કાર્યોથી જીવન-બળોને છૂટાં પાડવાં એનું નામ હિંસા. ગવ, નિદ્રા આદિને પરિણામે અસાવધાનતા આવે છે. એ સ્થિતિમાં જે કાર્યો થાય તે કાર્યોની અસાવધ કા તરીકે ગણના થાય છે. આવી રીતે અસાવધાન સ્થિતિમાં ઘણી વાર હિંસાના ભાવે પરિણમે છે અને કેઈ ને કઈ સ્વરૂપમાં હિંસા થાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જૈનધર્મ ગર્વથી ઉદ્ધતાઈ પ્રાપ્ત થાય છે જેથી અન્ય પ્રાણીઓના હિત વિગેરેના સંબંધમાં ઉપેક્ષાભાવ જન્મે છે. આ પ્રકારને ઉપેક્ષાભાવ હિંસાનું કારણભૂત બને છે. કોઈ ઈન્દ્રિયસુખને આસ્વાદ ( વિષયદશા ) પણ હિંસાસ્પદ થાય છે. ઉગ્ર કષાયને લઈને વિવેકબુદ્ધિ લુપ્ત થઈ હોય કે તેને તિલાંજલિ અપાઈ હોય એ સ્થિતિમાં હિંસા થઈ જાય છે. નિદ્રામાં અસાવધાનતા પ્રાયઃ હેય જ અને એ રીતે નિદ્રામાં હિંસાના પ્રસંગે ઘણએ બને છે. અનિષ્ટ વાર્તાલાપને પરિણામે પણ કેટલીક વાર હિંસા થાય છે. વિષયવાસના કે ચિત્તની ઉશ્કેરણી એ અનિષ્ટ વાર્તાલાપનું પરિણામ છે. ચિત્તની ઉશ્કેરણી કે વિષયવાસનાને કારણે અનેક પ્રકારના કલહો જાગે છે, યુદ્ધો પણ થાય છે. આ રીતે અનિષ્ટ વાર્તાલાપથી કવચિત્ ઘોર હિંસા પણ પરિણમે છે. જીવનના બળે છૂટાં પાડવાથી હિંસા થાય. આથી એ બળે કયા કયા છે એ બરાબર સમજવું જોઈએ. | સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, દર્શનેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચે ઈન્દ્રિયે ( ચામડી, જીભ, નાક, આંખ અને કાન ), શરીરબળ, વાણબળ, ચિત્તશક્તિ, શ્વાસે શ્વાસ શક્તિ અને આયુષ્ય એ ૧૦ પ્રકારના જીવનબળે છે. જુદા જુદા પ્રાણીઓનાં જીવનબળ જુદા જુદા હોય છે. સ્પર્શેન્દ્રિયવાળા (એકેન્દ્રિય) પ્રાણીઓને સ્પર્શ શક્તિ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પ્રથમ વ્રતનું સ્વરૂપ. અને શરીરમળ તથા શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એમ ચાર જીવન–મળેા હોય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને વૃક્ષ એ સર્વ એકેન્દ્રિય હાવાથી તેમને ચાર જીવન–મળા હાય છે. દ્વીન્દ્રિય ( એઇન્દ્રિયવાળા ) પ્રાણીઓમાં એકેન્દ્રિય પ્રાણીઓ કરતાં એ પ્રાણ-ખળા વિશેષ હાય છે. એકેન્દ્રિય પ્રાણીઓમાં સ્વાદુબળ અને વાણીખળ હોતાં નથી. આ અને અળેા એઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં હાય છે. આમ તેમને એક ંદર ૬ જીવન-ખળા હાય છે. શંખ, છીપ વિગેરેમાંના જીવેા દ્વીન્દ્રિય હાવાથી તેમનાં જીવન-ખળ રે પ્રકારનાં છે. ત્રીન્દ્રિય ( ત્રણ ઇન્દ્રિયવાળા ) પ્રાણીઓમાં દ્વીન્દ્રિય પ્રાણીઓ કરતાં એક જીવન—ખળ અધિક હાય છે. આ બળ તે ઘ્રાણેન્દ્રિયનુ ખળ છે. ત્રીન્દ્રિય પ્રાણીઓમાં સુંઘવાની શક્તિ પણ હોય છે. તેમના જીવન મળે! એકદર સાત છે. જા, માંકડ અને કીડી એ સર્વ ત્રીન્દ્રિય પ્રાણીઓ છે. ચતુરિન્દ્રિય ( ચાર ઇન્દ્રિયવાળા ) પ્રાણીઓને ત્રીન્દ્રિય પ્રાણીઓ કરતાં દર્શનેન્દ્રિય (આંખ) રૂપી જીવન–મળ વિશેષ હાય છે. આ રીતે તેમને ૮ જીવન-ખળેા હાય છે. વીંછી, મધમાખી, લમા એ ચતુરિન્દ્રિય પ્રાણીઓનાં દ્રષ્ટાન્ત છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. \\//ww૫/૧૧-૧ ૦ પંચેન્દ્રિય (પાંચ ઈન્દ્રિયવાળા) જીના ૯ અને ૧૦ જીવન–બળવાળા એમ બે પ્રકારો છે. કેટલાક અત્યંત સૂક્ષ્મ જીવો જેમનામાં ચિત્તબળ હોતું નથી તેઓ પ્રથમ પ્રકારના છે. નવ બળવાળા પ્રાણીઓમાં શ્રવણબળ હોય છે. જે પંચેન્દ્રિય પ્રાણીઓને ચિત્તબળ પણ હોય છે તેમને એકંદર ૧૦ જીવન–બળ હોય છે. દા. ત. મનુષ્ય, માછલાં, પશુ, પક્ષી. ઉપરોક્ત જીવન-બળે ઉપરથી ઈન્દ્રિઓને વિકાસ કેમ થાય છે એ સમજી શકાય છે. જીવન–બળાને વિખુટાં પાડવાં કે છિન્નભિન્ન કરવાં એ હિંસા છે એની ઝાંખી પણ થઈ શકે છે. અસાવધતાથી આમ ઘણીયે વાર જીવન–બળે વિખુટાં પડે છે અને એ રીતે હિંસા થાય છે. નરકમાં આવી હિંસા પ્રતિક્ષણે થયા કરે છે. ફેર એટલો જ કે જીવન–બળે વારંવાર પાછાં એકઠાં થઈ જાય છે. આ રીતે નરકના જીવને જીવન–બળ છૂટા પડવાનું દુઃખ નિરંતર થયા જ કરે છે. પાંચમા ગુણસ્થાનવાળાથી તમામ પ્રકારની હિંસાને ત્યાગ ન થઈ શકે. આથી કઈ કઈ હિંસા તેને માટે સર્વથા ત્યાજ્ય છે એ જાણવું જરૂરી છે. હિંસા અનેક રીતે થાય છે. એના પ્રકાર વ્યાપક નિરીક્ષણથી જાણી શકાય. કેટલાક પ્રકારે આ રહ્યા. (૧) શિકાર કર, માછલાં પકડવા, ગોળીબારથી હિંસા કરવી. Page #163 -------------------------------------------------------------------------- ________________ હિંસાના પ્રકારે. ૧૨૩ (૨) ઇન્દ્રિય-છેદન. (૩) ચામડાં, પીછાં વિગેરેને પોષાક નિમિત્ત ઉપગ. (૪) માંસભક્ષણ. (૫) યુદ્ધ. (૬) યજ્ઞાદિ નિમિત્તે પશુઓના બલિદાનથી થતી હિંસા. (૭) વૈર વાળવા માટે થતી હિંસા. (૮) પજવણીની માન્યતાથી માખી, જીવજંતુઓ વિગેરેની હિંસા. (૯) દેહાન્ત દંડ (ફસી વિગેરે). (૧૦) આત્મરક્ષણ નિમિત્ત થતી હિંસા. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતધારી રાજા સ્વરક્ષણ નિમિત્તે યુદ્ધ કરી શકે એ જૈન સિદ્ધાન્ત છે. આ સંબંધી વિશેષ વિવેચનની જરૂર હોવાથી તેનું મેગ્ય નિરૂપણ હવે પછી આગળ કરવામાં આવ્યું છે. જે મનુષ્ય શિકાર કરતે હોય તેનાં ચિત્તના ભાવનું પૃથક્કરણ કરીએ તે ત્રણ પ્રકારની મને દશા પ્રવર્તતી હેય એમ જણાય છે –(૧) નિર્દોષ પ્રાણુને થતાં દુઃખને અવિચાર (વિચારને અભાવ), (૨) પોતાના જ સુખના વિચારમાં મગ્નવૃત્તિ, (૩) શિકારને ભેગ બનતા પ્રાણીને થતાં દુઃખદર્દને માટે સંપૂર્ણ નિર્દયતા. આ પ્રમાણે અવિચારિતા, સ્વાર્થવૃત્તિ અને નિર્ઘતા એમ ૩ પ્રકારની મનોદશાનું શિકારમાં પ્રાધાન્ય હોય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ શરીર–વિજ્ઞાનશાસ્ત્રનું કંઈ ને કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી શરીરનાં વિવિધ અંગો અને ઉપાંગોનું છેદન થાય છે. કેઈ પ્રાણીના જીવને ભેગે જ્ઞાન પ્રાપ્ત કરવાને મનુષ્યને હક્ક ન હોઈ શકે. આથી જ્ઞાન નિમિત્તે કઈ પ્રાણીનાં શરીર–છેદનનું કાર્ય ઘણું જ અઘટિત છે. - શરીર-વિજ્ઞાનશાસ્ત્રનું જ્ઞાન તે ખરૂં જ્ઞાન થાય એટલે એની મેળે આવે છે. આથી શરીર-શાસ્ત્રનાં જ્ઞાનનું આવરણ થાય એવાં કર્મનું જ નિવારણ કરવું ઘટે છે. અન્ય પ્રાણીઓનાં શરીરનું છેદન કરવું એ કર્મનિવારણને માર્ગ નથી. જૈનેના નીતિ-સિદ્ધાન્તની દ્રષ્ટિએ પણ આવી રીતનું શરીર–છેદન સર્વથા અનિચ્છનીય છે. જીવરક્ષણની દ્રષ્ટિએ વિચારતાં, સ્થલાન્તર જેમનાથી શકય હોય એ જ જીવનું રક્ષણ પાંચમા ગુણસ્થાનવાળાથી થઈ શકે. વનસ્પતિ, વૃક્ષો આદિ સ્થાવર જીની રક્ષા તેનાથી શક્ય નથી. આથી સ્થલાન્તર ન કરી શકે એવા જીવની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા પાંચમા ગુણસ્થાનવાળાથી લઈ શકાય નહિ. સાધુઓને સ્થાવર જીની પણ જે રક્ષા કરવાની છે એ દ્રષ્ટિએ વિચારતાં સ્થાવર અને જંગમ જીવોના સંબંધમાં સાધુઓની જીવદયા સંસારી કરતાં બમણું છે એમ કહી શકાય. સ્થલાન્તર કરી શકે એવા જીની રક્ષાની દ્રષ્ટિએ પણ સાધુઓની અહિંસાવૃત્તિ સંસારીઓ કરતાં બમણું છે. મકાનનું બાંધકામ, રસેઈ આદિ કાર્યોમાં હિંસા કરવાને કઈ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકની દયાનું સ્વરૂપ. * ૧રપ ^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^ min પણ પ્રકારનો નિશ્ચય ન હોય તો પણ હિંસા થઈ જાય છે. સંસારીઓને ખાનગી તેમજ બીજા અનેક કામ કરવાનાં હોય છે, જેમાં હિંસાને નિર્ણય કઈ રીતે વિદ્યમાન ન હોય તે પણ જંગમ જીવોની હિંસા અવશ્ય થાય છે. આવી રીતે ઘણાં કામે હિંસાજનક હોવા છતાં એ કામ બંધ કરવાનું સંસારીઓ માટે શક્ય નથી. સિંહ, વાઘ વિગેરે હિંસક પ્રાણીઓ તથા ડાકુઓ વિગેરે પિતાના ઉપર હુમલો કરે તે વખતે હિંસાથી પર રહેવું–નિશ્ચય હોય છતાં પણ કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી–એ સંસારીને ઉદ્દેશીને ભાગ્યે જ શક્ય છે. નિર્દોષ પ્રાણીઓને અનુલક્ષીને સંસારીની અહિંસાવૃત્તિ સંભવિત છે. સાધુઓ હિંસક પ્રાણીઓ વિગેરેની હિંસાથી પણ પર રહે છે. આ રીતે વિચારતાં પણ સાધુઓનો દયાભાવ સંસારીઓ કરતાં દ્વિગુણ (બેવડે) છે. નિર્દોષ પ્રાણીઓને પણ ઘાત કરવાના નિશ્ચયને પરિણામે, કેટલીક વાર મનુષ્ય નિર્દોષ પ્રાણીઓની હિંસા કરે છે. આવી હિંસા કેટલીક વાર કઈ ખાસ કારણુજન્ય હોય છે. કારણું ન હોય તોયે એવી હિંસા થાય છે. નિર્દોષ પ્રાણુઓને મારી નાખવામાં ખાસ કારણો હોય તે સંસારી હિંસાના નિશ્ચયથી પરાડેમુખ થઈ શકે નહિ. સાધુઓ ખાસ કારણે હોય છતાંયે નિર્દોષ જીવને ઘાત કરતા નથી. આ દ્રષ્ટિએ વિચારતાં સાધુઓની દયા સંસારીઓ કરતાં દ્વિગુણ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ સાધુઓની અહિંસા ચાર રીતે બેવડી છે એ આપણે જોયું. એ રીતે સાધુઓ સંસારીઓ કરતાં ૧૬ ગણું વધારે અહિંસાવૃત્તિ પાળી શકે છે એમ કહી શકાય. સંસારીઓ અને તેમનાથી થતી શક્ય હિંસાને વિચાર કરતાં સંસારી કેટલી હિંસાથી પર રહેવાનું વ્રત લઈ શકે એ સમજી શકાય છે. હિંસાનાં ખાસ કારણે ન હોય તે નિર્દોષ જંગમ (સ્થળાંતર કરી શકે તેવા) જીના નિશ્ચયપૂર્વક ઘાતથી જ પરાડમુખ થવાની કબૂર લાત સંસારી આપી શકે. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત સંસારી લે તે આ પ્રકારનું હોય. પ્રથમ વ્રતધારી પિતાનાં વતથી પ્રતિજ્ઞા કરે છે કે હું કઈ નિર્દોષ જંગમ પ્રાણીને ખાસ કારણ વિના હિંસાના નિશ્ચયપૂર્વક હણીશ નહિ. સગુણની અપ્રદેયતા, સદ્ગુણ અને દુર્ગુણનું પરિવર્તન એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં કદાપિ શક્ય નથી. જ્ઞાન અને સદ્ગુણપ્રાપ્તિ એ જે તે મનુષ્યની વિકાસ–દશારૂપ છે. સગુણ કે ગુણ કોઈના આપ્યા અપાતા નથી. બાર વ્રતનું સ્વરૂપ માગનુસારીના ૩૫ નિયમ માફક આંતરિક તેમજ બાહ્ય એમ બે પ્રકારનું છે. બાર વ્રતનું બાહ્ય તેમજ આંતર સ્વરૂપમાં પાલન કરવું તે સ૬ગુણની પ્રાપ્તિ નિમિત્તે અત્યંત ઉપયુકત છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ્રતના અતિચારે-ભંગના કારણો. પ્રથમ વ્રતના ભંગનાં કારણે + અહિંસાના પ્રથમ વ્રતને કેટલાંક કારણોને લઈને એ છે–વત્તે અંશે ભંગ થાય છે. વ્રતના ભંગ કરનાર કારણથી વ્રતના આંતર સ્વરૂપને અવરોધ થાય છે. બાહ્ય સ્વરૂપને અંતરાય આવતો નથી. વ્રતને ભંગ કરનાર કારણેને લઈને ચિત્ત-સંયમને અભાવ હોય છે. પ્રથમ વ્રતને ભંગ ઘણી રીતે થાય છે જેથી વ્રતને ભંગ થાય એવા કેટલાક દૃષ્ટાન્ત આ રહ્યા. (૧) કોઈ મનુષ્ય કે પ્રાણનું ક્રોધવશાત્ કે બેદરકારીથી બંધન કરવું એ અહિંસા વ્રત–ભંગને એક પ્રકાર છે. જ્યારે કે મનુષ્ય કે પ્રાણનું બંધન અનિવાર્ય હોય ત્યારે આગ વિગેરે આકસ્મિક પ્રસંગમાં બંધન-મુકિતની સરળતા શક્ય હોય એ રીતે જ બંધન ઈષ્ટ છે. ખરી રીતે જોતાં બાર વ્રતધારી શ્રાવકે બંધનને એગ્ય પ્રાણીઓ ન પાળવાં એવું શાસ્ત્ર-વિધાન છે. (૨) અનાવશ્યક પ્રહાર. (૩) જરૂરી કારણ વિના કેઈ પ્રાણીના અંગ-ઉપાંગોનું છેદન. દા. ત. ઘોડાની પૂછડી ખાસ કારણ વિના કાપી નાખવી એ અહિંસા વ્રતનું એક ભંજક સ્વરૂપ છે. () લેભવશાત કે કઈ બીજાં કારણથી (અનિવાર્ય જરૂર ન હોય તે પણ) કોઈ પ્રાણું કે મનુષ્ય ઉપર વધારે બજે લાદવા. ૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર, ૭–૨૦, યોગશાસ્ત્ર ૩–૯૦. Page #168 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ (૫) ખાસ જરૂરી કારણ વિના કેઈ મનુષ્ય કે પ્રાણુને અન્ન-જળથી વંચિત રાખવાં. વ્રતપાલનનાં પરિણામ પ્રથમ વ્રતના પાલનથી આરોગ્ય સુધરે છે, બળ વધે છે અને ભાવી જીવન માટે હષ્ટપુષ્ટ શરીરની પ્રાપ્તિજનક શરીરની નિષ્પત્તિ થાય છે. મિત્રો, આપ્તજન અને પિતૃઓને વિયેગ થતો નથી. જીવનમાં સુખ તેમજ ચિરાયુની પ્રાપ્તિ થાય છે. સુકીર્તિ અને શરીર સાષ્ટવની લબ્ધિ થાય છે. વ્રતભંગના પરિણામે એથી ઉલટાં છે. વ્રતભંગથી કઈ અંગ-ઉપાંગમાં ખોડ આવે છે. મિત્રે વિગેરેને વિયોગ થાય છે. તિર્યંચ કે નરક ગતિની પરિણતિ થાય છે. કોઈ અસાધ્ય રોગ કે કઈ પ્રકારનું દુઃખ આવે છે. આયુષ્ય-ક્ષય પરિણમે છે. * ૨ સ્થલ મૃષાવાદવિરમણ વ્રત. - અશુભ આશયથી અને જાણી જોઈને અસત્ય બોલવું એ સ્થૂલ મૃષાવાદ છે. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતધારીએ એવા મૃષાવાદથી વિમુખ થવું ઘટે. અનિષ્ટ આશયથી અસત્ય ન બોલાય. અમુક વસ્તુ અસત્ય છે એમ જાણ્યા છતાં તે વસ્તુને સત્ય ગણાવવાનો પ્રયત્ન ન જ થાય. વિવિધ પ્રકારના મનુષ્ય, પ્રાણીઓ, વસ્તુઓ વિગેરે વિષે વિવિધ દ્રષ્ટિએ અસત્ય બોલાય છે. કેઈ વસ્તુ કે Page #169 -------------------------------------------------------------------------- ________________ બીજા વ્રતનું સ્વરૂ૫. ૧૨૯ દ્રવ્ય આપણને થાપણુરૂપે મળેલ હોય અને આપણે એની પ્રાપ્તિને ઈન્કાર કરીએ તો તે પણ એક પ્રકારનું અસત્ય છે. ન્યાયમંદિરમાં કે ન્યાયમંદિરની બહાર બેટી સાક્ષી આપવી એ પણ મૃષાવાદ છે. આ ઉપરાંત કઈ ખરી વસ્તુને ઈન્કાર કરે, અવિદ્યમાન વસ્તુનું અસ્તિત્વ ઠરાવવું, કઈ મનુષ્ય અંધ ન હોય છતાં તેને બંધ કહે કે કઈને ચોરી કરવાનું કહેવું એ બધા મૃષાવાદના પ્રકારે છે. અસત્ય બોલવામાં ક્રોધ, લોભ આદિ ચિત્તદશા ઘણી વાર કારણભૂત હોય છે. ચિત્તની એવી સ્થિતિમાં ઈરાદાપૂર્વક જૂઠું બોલાય છે. કાપચ્યભાવ, મોહ, તિરસ્કાર, ઉપહાસવૃત્તિ, ભય અને પાતંત્ર્ય ( ગુલામી) દશાને પરિણામે પણ અસત્ય બેલાય છે. ખેટે વિવેક એ પણ એક પ્રકારનું અસત્ય છે. દુખી સ્થિતિમાં બીજાઓને પેટે દેષ કાઢો એ પણ મૃષાવાદને એક પ્રકાર જ છે. આ પ્રમાણે ક્રોધ અને લેભથી માંડીને દુઃખી સ્થિતિ આદિનાં પરિણામે જે કંઈ અસત્ય બોલાય છે તે અસત્ય છે–મૃષાવાદ છે; પણ તે સ્થૂલ મૃષાવાદ નથી. મૃષાવાદને સર્વથા પરિત્યાગ સંસારીથી શક્ય નથી, સ્થૂલ મૃષાવાદને જ પરિત્યાગ તે કરી શકે. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતધારીની પ્રતિજ્ઞા એ હોય કે – Page #170 -------------------------------------------------------------------------- ________________ 1 c - ૧૩૦. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. કેઈનું અહિત કરવાના આશયથી હું કઈ મનુષ્ય, પ્રાણુ કે વસ્તુના સંબંધમાં જાણી જોઈને ખોટું બોલવાથી પર (દર) રહીશ. ” ઉપરોક્ત પ્રતિજ્ઞાનું પાલન શરીર, વાણી કે ચિત્તથી કે એ સર્વ રીતે કરવાની પ્રતિજ્ઞા ( ત્રિકરણ શુદ્ધિથી કરવાની પ્રતિજ્ઞા ) લેવાય છે. આ ઉપરાંત બીજાઓના સ્થૂલ મૃષાવાદને અનુમતિ કે ઉત્તેજન ( કારણ ) ન આપવાના આશયથી કે અમુક કૃત્ય કે પોતાની જાતિને અનુલક્ષીને કે આ સર્વ કારણેવશાત્ મૃષાવાદવિરમણ વ્રત અંગીકાર થાય છે. આ રીતે મૃષાવાદવિરમણ વ્રતરૂપ પ્રતિજ્ઞાના એકંદર ૯ પ્રકારે છે. મૃષાવાદ વ્રતભંગના કારણે મૃષાવાદવિરમણ વ્રતને ભંગ એક રીતે થાય છે. એ વ્રતનાં ભંજક કેટલાક ઉદાહરણે આનીચે આપ્યા છે (૧) ઉદ્ધતાઈપૂર્વક અસત્ય આરોપણ (ટે આક્ષેપ) કરવું. દા. ત. કેઈ મનુષ્ય ચાર ન હોય તેને ચાર કહે. (૨) બીજાને નુકશાન થાય એ હુકમ ઉદ્ધતાઈથી કરે. (૩) બે મનુષ્યોના ગુપ્ત વાર્તાલાપનું શ્રવણ કરેલું ન હોવા છતાં નિંદા કરવાની ઈચ્છાથી વાર્તાલાપનું રહસ્ય પતે * તત્ત્વાર્થસૂત્ર, ૭-૨૧; યેગશાસ્ત્ર, ૩, ૯૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ વ્રતભંગનાં કારણેા. ૧૩૧ જાણે છે એમ કહેવુ.... ગુપ્ત વાત જાણી પણ ન હાય છતાં એ વાતનું રહસ્ય પોતે જાણે છે એમ કહેવામાં નિહઁદા કે ચાડીચુગલીના ઉદ્દેશ હાય છે. કેટલીક વાર એ મનુષ્યાને ગુપ્ત વાર્તાલાપ કરતા જોઇને કેટલાક મનુષ્યા વાત જાણી હાવાના ડાળ કરે છે અને રાજ, અમલદારો કે અમુક માણુસા વિરૂદ્ધ કાઇ ભેદભરી ગાષ્ટી થતી હાય એવી વાત ફેલાવે છે. આવી નિન્દાવૃત્તિ એ વ્રતભ’ગનું એક સ્વરૂપ છે. (૪) ચાગ્યે તપાસ કર્યા વિના, અસાવધપણે ( ક્રાઇ પ્રકારની બેદરકારીથી ) કાઇ ખાટુ' ખત કરવું. આથી વાણીની દ્રષ્ટિએ વ્રતભંગ થાય છે. સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રતધારીઓ જાણી જોઇને ખાટું ખત કરે તેા તેથી વ્રતભંગ પરિણમે છે. (૫) સ્ત્રી કે મિત્રની ગુપ્ત વાતાના ઘટસ્ફાટ. સ્ત્રી કે મિત્રની ગુપ્ત વાતો પ્રગટ કરવામાં કાઈ ખાસ આશય ન ડાય તે પણ વ્રતના ભંગ થાય છે. અવિચારિતા, ઉદ્ધતાઇ કે વાણીની બેદરકારીથી ખીજા વ્રતના ભંગ થાય છે, એમ ઉપરના દ્રષ્ટાન્તાથી જણાય છે. વાણી સત્ય હાય છતાં તેથી ખીજાનું અહિત થતું હોય તા વ્રતભંજનનું કારણ અને છે. ખીજા વ્રતનાં પાલનથી લાકોને વ્રતધારીમાં વિશ્વાસ વધે છે. સારામાં સારા ઉદ્દેશો પણ પાર પડે છે. લાકાના Page #172 -------------------------------------------------------------------------- ________________ ન ૧૩ર વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ ચાહ વધે છે. ભાવજીવન માટે કેટલાંક સારાં પરિણામયુક્ત કર્મોની નિષ્પત્તિ પણ થાય છે. ૩ સ્થલ અદત્તાદાનવિરમણ વ્રત, કઈ વસ્તુ કોઈના આપ્યા વિનાની લેવી એનું નામ અદત્તાદાન. અદત્તાદાન એટલે ચેરી. સ્થલ પ્રકારની ચેરીથી વિરમણ કરવું (પર રહેવું ) એ સ્થૂલ અદત્તાદાનવિરમણ છે. સ્થૂલ અદત્તાદાન વિરમણનું વ્રત લેવું એ સ્કૂલ અદત્તાદાન વિરમણ વ્રત કહેવાય છે. માલીકની સંમતિ ન હોય છતાં તેની કઈ માલ-મીલકત લેવી એ ચેરી છે. ચોરાયેલી વસ્તુની કંઈ પણ કિંમત માલીકથી મનાતી હોય તે એ ચેરી સ્થળ સ્વરૂપની છે. ચેરાયલા માલની કંઈ પણ કિંમત માલીકથી કે સામાન્ય રીતે ન ગણાય તે ચોરી સ્થૂલ પ્રકારની મનાતી નથી. આવી ચોરી સ્થલથી ઉતરતી નરમ પ્રકારની ચોરી ગણાય છે તેથી ત્રીજા વ્રતને ભંગ થતો નથી. આમ છતાં વ્રતધારીએ આ પ્રકારની ચેરીથી પણ પરાક્ષુખ થવાને પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજા વ્રતના પાલનથી લોકોને વિશ્વાસ વ્રતધારી પ્રત્યે વધે છે. એ રીતે વ્રતધારીને ઉદય થાય છે. ચારિત્રને વિકાસ થાય છે. વ્રતભંગથી લેકેને અવિશ્વાસ જાગે છે. કેટલીક વાર કાયદેસર સજા પણ થાય છે. કેને વિશ્વાસ ન હોય તો કેટલાક ઉદેશે સાધ્ય પણ થઈ શકતા નથી. ભાવી જીવન દુખી બને છે. નિર્વાહ માટે પરાધીન પણ ૩ જું વ્રત લેવું એ સ્થૂલ અદત્તાદાનવિરમણ. Page #173 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા વ્રતનું સ્વરૂપ. ૧૩૩ બનવું પડે છે. આ પરાધીનતા ભાવી જીવનને ઉદેશીને સમજવી. સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતને ભંગ ઘણીય રીતે થાય છે. એમાંના કેટલાંક ઉલ્લેખનીય દ્રષ્ટાન્ત નીચે પ્રમાણે છે – [૧] ચોરીનું કાર્ય ચાલુ રાખવા ચોરેને આજ્ઞા ચોર-ડાકુઓ માટે હથિયાર બનાવવા કે પૂરાં પાડવાં. [૨] ચોરાયેલા માલની ખરીદી કે સ્વીકાર. આમાં પિોતે ચોરી ન કરેલી હોય છતાં માલીકની સંમતિ વિના માલને કબજે લેવાય છે, એ રીતે વ્રતને ભંગ થાય છે. [૩] દાણચોરી તથા યુદ્ધના સમયમાં શરૂને માલ પૂરો પાડો. [4] બેટાં તેલ અને માપને ઉપયોગ કરે. [૫] માલ ભેળસેળ કર, બેટા સીક્કા કે કઈ બીજી બેટી વસ્તુ બનાવવી. ૪ સ્વદારા સંતેષ, પરદારાવિરમણ વ્રત. સ્વસ્ત્રમાં સંતોષ અને પરસ્ત્રીના ભાગને ત્યાગ એ આ વ્રતને ઉદ્દેશ છે. સંસારીને ઉદ્દેશીને આ વ્રત ખાસ મહત્ત્વનું છે. વિષય ઉપભેગમાં પ્રજોત્પત્તિને ઉદ્દેશ પ્રધાન હવે જોઈએ. એને બદલે એ ઉદ્દેશ ગૌણ બને છે વિષયલાલસા પ્રધાન બની છે. આથી વિષયેલાલસા ઓછી થાય એ સંસારીઓ માટે ખાસ જરૂરનું છે. વિષયવાસ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ નાનું સ્વરૂપ ચથાર્થ રીતે સમજાય તે વિષયવાસનામ ઘણા ઘટાડા થાય. વિષયવાસનાનું સ્વરૂપ જાણવા માટે કેટલાક મુદ્દાઓ આવશ્યક હાવાથી એ સંબંધી કઇંક વિવેચન સાથે જે તે હકીકત યાગ્ય થઇ પડે એવી કેટ લીક મુદ્દાસર હકીકતા આ નીચે આપી છે. પ્રથમ તા એ કે–વિષયવાસનાનાં પરિણામે શરીર અને ચિત્ત અને દુર્ગંળ બને છે. વિષયસેવન ઘણી રીતે અહિતકારી છે. વિષયવાસના કે વિષયસેવનમાં કોઇ પ્રકા રનું ખરૂ સુખ નથી. ડા. નીકલ્સને પ્રાણીવિદ્યા સંબંધી એક પુસ્તકમાં આવા જ અભિપ્રાય વ્યક્ત કર્યાં છે. પ્રજનક ધાતુ ( વીર્ય ) નું, આધ્યાત્મિક કાર્યોમાં જેના ઉપયોગ થઈ શકે એવું એક ઉચ્ચ પ્રકારનું દ્રવ્ય મની શકે છે. ખીજા શબ્દોમાં કહીએ તે વીયમાંથી એક એવા ઉંચા પદાર્થ બને છે જે ધર્મકાર્યાંમાં ઘણા ઉપ ચોગી થાય છે. આ મંતવ્ય જૈનશાસ્ત્રનું જ મંતવ્ય નથી; કેટલાંક અજૈન શાસ્ત્રનું પણ આ જ પ્રકારનું મંતવ્ય છે. શ્રી–સેવનમાં દરેક વખતે નવ લાખ સ’મૂર્છિમ પ્રાણી એની હિંસા થાય છે. આ દૃષ્ટિએ વિચારતાં સ્ત્રી–સેવનમાં સંયમભાવ આવશ્યક છે. સ્ત્રી–સેવનને પરિણામે જે નવ લાખ જીવાની હિંસા થાય છે તે જીવા અત્યંત સૂક્ષ્મ હાય છે. તેમના આકાર મનુષ્ય જેવા હાય છે. પાંચે ઇન્દ્રિઓ હાય છે, પણ ચિત્ત-શક્તિ હાતી નથી. સ્ત્રી-સેવનમાં આટલા બધા સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ અને હિંસા Page #175 -------------------------------------------------------------------------- ________________ વિષય સેવનના ગેરલાભ, ૧૩૫ થાય છે. એ કેવળ જૈન માન્યતા છે. સર્વ દોષોથી રહિત સર્વજ્ઞ અર્હત્ પ્રભુના બેધ ઉપર આપણે આ માન્યતાના સંબંધમાં વિશ્વાસ રાખીએ. એ મંતવ્યનાં સત્યના સંબંધમાં શંકાને સ્થાન ન જ હોય. વિષયવાસનાથી મહદશા પરિણમે છે, તેથી સમ્યગૂદર્શન અને સમ્યકૂચાસ્ત્રિનું આવરણ થાય છે. સગુણે તેમ જ બુદ્ધિને એક્કી વખતે કેરે મૂકી દેવામાં આવે છે, બુદ્ધિ ઉપગશૂન્ય બને છે, સદ્ગુણ-ભાવનાનું વિસ્મ રણ થાય છે. જે મનુષ્યની વિષયવાસના અત્યંત તીવ્ર હોય તેની જનાઓ, વિચારે, ઉદેશે વિગેરે પાર પડતાં નથી. પાર પડે છે તે તેમાં કઈ ખાસ કર્મ કારણભૂત હોય છે. વિષયવાસનાથી જેનું ચિત્ત ઓતપ્રોત થયું હોય તે ઘણુંખરાં કાર્યોમાં ભાગ્યે જ ફત્તેહ મેળવે છે. કુદરતમાં કેટલાંક એવાં સૂક્ષ્મબળે વર્તે છે જેનું • સામાન્ય રીતે આપણને જ્ઞાન પણ હોતું નથી. આવાં બળે ઉપર વિષયવાસના રહિત વૃત્તિથી નિયંત્રણ (સંયમ)ની દષ્ટિએ સાફલ્ય પ્રાપ્ત થાય છે. મંત્રસિદ્ધિ પણ વિશુદ્ધ ચારિત્ર ઉપર આધાર રાખે છે. મંત્ર ઉચ્ચારણથી ઉત્પન્ન થતા અવાજનાં પુદ્ગળનાં આંદોલનથી જ મંત્ર કાર્યસાધક થતું નથી. મંત્રસિદ્ધિ માટે માનસિક કિયા તેમજ જીવનની પવિત્રતાની ઘણું જ જરૂર છે. બધાં સંયુક્ત આંદોલનથી જ ઈષ્ટ કાર્ય સિદ્ધ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ | વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ થાય છે. માનસિક અને જીવનની પવિત્રતાનું મહત્વ મંત્ર ઉચ્ચારણથી થતાં પુદ્ગલનાં આંદોલન કરતાં અધિક છે. વિષયવાસનાનાં આધિજ્યથી દુન્યવી દષ્ટિએ પણ ઘણા ગેરલાભ થાય છે. વિત્ત અને કીર્તિને ક્ષય, ગુરૂ અને શાસ્ત્રમાં અશ્રદ્ધા, શરીરના અંગ-ઉપાંગેની અશક્તિ એ બધાં વિષયવાસનાનાં અનિષ્ટ પરિણમે છે. વિષય-દશામાં સારાં કાર્યો થઈ શક્તા નથી. વિષયવાસનાના અતિરેકને પરિણામે દેવત્વની પ્રાપ્તિ પણ શકય નથી. શ્વાસોશ્વાસની દૃષ્ટિએ વિષયવાસનાની સક્રિય ક્રિયાથી ઘણું બળને ક્ષય થાય છે. પ્રત્યેક ક્રિયામાં આવી રીતે બળને ક્ષય થાય છે, પણ બીજી ક્રિયાઓમાં એ ક્ષય પ્રમાણમાં ઓછું હોય છે. જૈનશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારતાં (જૈન મંતવ્ય અનુસાર) ધ્યાનમાં શ્વાસોશ્વાસની દ્રષ્ટિએ જેટલી શક્તિને ઉપયોગ થાય છે અને બળ ઘટે છે તે કરતાં વિષયસેવનમાં નવગણ શક્તિને ઉપગ થાય છે અને એ રીતે શરીરનું બળ નવગણું ઘટે છે. ધ્યાન, સવિચારે, મૌન, વાણી, નિદ્રા, ગમનાગમન અને વિષયસેવનમાં અનુક્રમે ૪, ૬, ૧૦, ૧૨, ૧૬, ૨૨ અને ૩૬ શ્વાસોચ્છવાસને ખર્ચ થાય છે. આ ઉપરથી જે તે ક્રિયામાં શરીરશક્તિને કેટલે વ્યય થાય છે એ સમજી શકાશે. વિષયવાસનાના અનિષ્ટ પરિણામે ઉપર વર્ણવ્યાં. આથી તેને સંપૂર્ણ ત્યાગ અને અમુક અંશે ત્યાગ કે Page #177 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યનું સ્વરૂપ. ૧૩S. કોણે કર એ અને વિચારવાના રહે છે. વિષયસેવનને સંપૂર્ણ ત્યાગી સાધુઓ માટે શક્ય છે. વિષયસેવનમાં સંપૂર્ણ સંયમના માર્ગનું વિધાન સાધુઓ માટે થયેલું છે. સાધુઓ માટે વિષયસેવનને પરિવાર શક્ય હોઈ શકે, સંસારીઓ માટે નહિ. સંસારીઓ અમુક અંશે જ વિષયસેવનને ત્યાગ સામાન્ય રીતે કરી શકે. મધ્યમ પ્રકારના ચિત્ત-સંયમસેવીઓ માટે વિષયસેવનને સંપૂર્ણ ત્યાગ થઈ શકે નહિ. આથી વિષયવાસનાને ક્ષય બને તેટલે કેમ કરી? વિષયસેવન બને તેટલું ઓછું કેમ કરવું? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આપણે જે વ્રતને વિચાર કરી રહ્યા છીએ તે વ્રતથી આ પ્રશ્નનું સુંદર રીતે સમાધાન થઈ જાય છે. સ્વદારા–સંતોષ અને પરદારા-વિરમણ એમ ચોથા વ્રતના બે ભાગ છે. પિતાની પત્નીથી સંતુષ્ટ રહેવું એટલે સ્વદારાસંતેષ અને પરસ્ત્રીનાં સેવનથી વિમુખ રહેવું એ પરદારા-વિરમણ છે. ચતુર્થ વ્રત આખુયે લેવું હોય તે તે લઈ શકાય છે. વ્રતના બે ભાગમાંથી બીજા ભાગને ત્યાગ અને સ્વદારાસતેષ તેમ પણ થઈ શકે છે. ચતુર્થ વ્રતધારીએ વાણી અને વિચારની દૃષ્ટિએ વ્રત-ભંગ ન થાય તે માટે યથાશકર્યો પ્રયત્ન કરે જોઈએ. દિવસમાં સ્ત્રી–સેવન ન થાય. ફરી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા પણ કેટલાક વ્રતધારીઓ લે છે.. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ચતુર્થ વ્રતધારીઓ બ્રહ્મચર્યની વાડરૂપ નીચેના નિયનું પિતાનાં વ્રતનાં સંરક્ષણ અર્થે પાલન કરે છે. (૧) કે સ્ત્રી સાથે (બધો વખત) શરીર-સંસગે ન થાય તેવી રીતે નિવાસ. નપુંસક તેમજ માદા જાનવરે હોય એવાં ઘરમાં નિવાસ ન કર અર્થાત્ નપુંસક તેમજ માદા જાનવરો ન હોય એવા સ્થળમાં વસવું. (૨) વિષયલાલસાને ઉત્તેજક વાર્તાલાપ કે કથાઓથી વિમુખતા. (૩) એક સ્ત્રી અમુક સ્થાન ઉપર બેસીને ઉઠી ગયા. બાદ તે સ્થાન ઉપર અમુક કાળ સુધી ન બેસવું. (૪) સ્ત્રીઓનું નિરીક્ષણ વિષયવાસનાની વૃત્તિથી ન કરવું. સ્ત્રીઓના સંબંધમાં કુદ્રષ્ટિ ન સેવવી. (૫) પરિણીત યુગલ નિદ્રાધીન હોય તે ઓરડાથી પાસેને ઓરડે મયદાની દ્રષ્ટિએ બરાબર ન હોય તે એ ઓરડામાં ન રહેવું કે સૂવું. (૬) ભૂતકાલીન વિષયસેવનનું સ્મરણ ન કરવું. (૭) વિષયવાસનાને ઉત્તેજક અન્નાદિને ત્યાગ કર. (૮) કોઈ ખાદ્ય પદાર્થ વિષયવાસનાને અનુત્તેજક હોય તે પણ તેને વિશેષ ઉપગ ન જ કરે. (૯) શરીર-શેલાથી દૂર રહેવું. Page #179 -------------------------------------------------------------------------- ________________ પાંચમાં વ્રતનું સ્વરૂપ. ૧૩૯ mammmm કૃત્રિમ રીતે વિષયસેવન, કેઈની કન્યાનું લગ્ન, વિષયવાસનાયુક્ત દ્રષ્ટિથી સ્ત્રીઓનું વારંવાર નિરીક્ષણ–એમ અનેક રીતે આ વ્રતને ઓછેવત્તે અંશે ભંગ થાય છે. • આ ચોથું વ્રત સ્ત્રીઓને પણ સ્વીકાર્ય છે. વ્રતધારી સ્ત્રીએ પોતાના પતિથી સંતુષ્ટ રહેવું, અન્ય પુરૂષ સાથે ગમન ન કરવું વિગેરે વ્રતના સર્વ નિયમે સ્ત્રીઓ તેમજ પુરૂષોને એક સરખા લાગુ પડે છે. ૫. સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત. દ્રવ્ય, મીલ્કત આદિના સંબંધમાં મર્યાદા બાંધવાનું વ્રત તેને સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત કહે છે. દ્રવ્ય આદિના સંબંધમાં પરિગ્રહની ભાવનાથી આ વ્રતને ઉદ્ભવ થાય છે. પાંચમું વ્રત એટલે સ્થલ દ્રષ્ટિએ દ્રવ્યાદિને પરિગ્રહ. પરિગ્રહ વ્રતના અભાવે મનુષ્યની પરિગ્રહવૃત્તિ શકય નથી. દ્રવ્યાદિને મેહ અમર્યાદિત રહે છે. આ વધુ પડતા મેહભાવ ઉપર એગ્ય સંયમની જરૂર છે. દ્રવ્યાદિના પરિગ્રહ નિમિત્તે પ્રથમ તે ભાવનાની મર્યાદા આવશ્યક છે. દ્રવ્ય વિગેરેની ભાવના મર્યાદિત બને એટલે ભાવનાનું કેટલેક અંશે નિયંત્રણ થાય છે. જે વસ્તુઓ આત્મીય નથી તેને મોહ પરિહાર્ય છે. આથી દ્રવ્યાદિ અનાત્મીય વસ્તુઓને મોહ ઓછો કરી તેને પરિમાણસર * તત્ત્વાર્થસૂત્ર ૭-૨૩; યોગશાસ્ત્ર, ૩–૯૩. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ જૈનધર્મ. પરિગ્રહ રાખે એ આમેન્નતિના વાંચ્છુકો માટે ખાસ જરૂરનું છે. આત્મા અને ભૌતિક વસ્તુઓની વચ્ચે એકતા સંભવી શકે નહિ. આમ છતાં એ બન્ને વચ્ચે બેટી રીતે એકતા માની લેવાને પરિણામે દ્રવ્યાદિને મેહ વધે છે. દ્રવ્ય વિગેરે ભૌતિક વસ્તુઓની વાસના ઘટતી નથી. માલ-મીલ્કતને (પરિગ્રહનો) મેહ દિનપ્રતિદિન વધ્યા જ કરે છે. ભૌતિક વસ્તુઓ અને આત્મા વચ્ચે એકતા ન હોય એવી જેને પ્રતીતિ થાય છે તે જ દ્રવ્યાદિને મેહ છેડી શકે છે અને અલ્પ પરિગ્રહવંત બને છે. જે મનુષ્યને પરિગ્રહને બહુ મેહ હોય તેણે એ મેહનાં શાત્વન અર્થે કઈ ને કઈ અનામીય પ્રવૃત્તિઓમાં મશગુલ રહેવું પડે છે. એ પ્રવૃત્તિઓથી અનિષ્ટ કર્મોનું નિરસન થાય છે. આ પ્રમાણે જેમને પરિગ્રહને મોહ વિશેષ હોય તેમનું ઘર અધઃપતન થાય છે. પરિગ્રહવૃત્તિ મર્યાદિત હોય એવા મનુષ્યની દશા આથી જુદી જ હોય છે. તેમનું પરિગ્રહ પરિમાણ ઓછું થવાથી આત્માના કેટલાક શુભ પરિણામે ઉત્તેજિત થાય છે. ચિત્તને સંતોષ અને સ્વૈર્યની પ્રાપ્તિ થાય છે. આત્માની ધર્મને પંથે ઉજજવળ પ્રગતિ થાય છે. પરિગ્રહની મર્યાદા ન હોય એ સ્થિતિ બીલકુલ ઈચ્છનીય નથી એ સ્થિતિમાં અસંતોષ અને અસ્થયેનું સામ્રાજ્ય વર્તે છે. જીવનની એકંદર સ્થિતિ પતંગીયા જેવી ચંચળ હોય છે. જીવનમાં ધૈર્ય જેવું કશુંયે હેતું નથી. જીવનનું આવું અધૈર્ય ધર્મવાંછુઓને ક્ષણ પણ સહ્ય ન જ હોય. Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ વ્રતનાં ભંગજનક કારણો. ૧૪૧ પરિગ્રહનું પરિમાણ અનાદિ કાળથી ચાલ્યું આવે છે. ભૂતકાળમાં સંખ્યા, વજન આદિ દ્રષ્ટિએ વસ્તુઓનું વર્ગીકરણ થતું. પરિગ્રહનું પરિમાણ પણ સંખ્યા આદિ દ્રષ્ટિએ થતું. હાલ પણ સામાન્ય રીતે એવી જ રીતે પરિગ્રહનું પરિમાણ થાય છે. ભૂતકાળમાં વસ્તુઓનું વર્ગીકરણ પરિસ્થિતિને અનુરૂપ થતું હતું. વસ્તુઓનું ભૂતકાલીન વગીકરણ આ પ્રમાણે છે – ૧. સંખ્યાથી વેચાતી વસ્તુઓ. દા.ત. તરબુચ. ૨. વજનથી વેચાતા પદાર્થો. દા.ત. સાકર, દવા વિગેરે. ૩. માપથી વેચી શકાય એવી વસ્તુઓ દા. ત. તેલ, દૂધ વિગેરે. ૪. પરીક્ષા કરીને વેચાતી વસ્તુઓ. દા. ત. સેનું. ૫. જુદી જુદી જાતની મીલ્કતે. દા.ત. જમીન, મકાને વિગેરે. ભૂતકાળમાં પ્રાણીઓ તેમજ ધાતુઓની ગણના ખાસ મલ્કત તરીકે જ થતી હતી. આજની પરિસ્થિતિમાં પરિગ્રહની વસ્તુઓ તેમજ પરિગ્રહપ્રમાણ વધી પડેલ છે. આથી વ્રતધારીએ પરિગ્રાહ્ય વસ્તુઓ અને તેમનાં પરિમાણના સંબંધમાં યથાર્થ વિચાર કરે ઘટે છે. પરિગ્રહ વ્રતનાં ભંગજનક કારણે વ્રતધારી પરિગ્રહનાં પરિમાણથી મર્યાદિત કરેલ * તત્વાર્થસત્ર ૭–૨૪; યેગશાસ્ત્ર ૩–૯૪ ૧૨. Page #182 -------------------------------------------------------------------------- ________________ - 1 કપ ખામી - - ૧૪૨ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. વસ્તુઓ કરતાં વિશેષ સંખ્યા કે પ્રમાણમાં જે તે વસ્તુઓ પિતાની તરીકે રાખે છે તેથી વ્રતને ભંગ થાય છે. પરિગ્રહના મોહવશાત્ કંઈ પાછો માર્ગ શોધાય તો તેથી વ્રતને અમુક અંશે ભંગ થાય છે. દા. ત. અનાજનું પ્રમાણ વ્રત અનુસાર થઈ જતાં કઈ મનુષ્ય સાથે રહીને વિશેષ અનાજ રાખીએ તો તેથી વ્રત–ભંગ પરિણમે છે. આવી જ રીતે વીંટી આદિના પરિગ્રહનું સમજી લેવું શ્રાવકના પ્રથમ પાંચ વ્રતો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ કેવાં પિષક અને ઉત્તેજક છે તે જે તે વ્રતનાં સ્વરૂપ ઉપરથી નિર્દિષ્ટ થાય છે. એ વ્રતના પાલનથી જીવદયા અને સત્યનું રક્ષણ થાય છે, ચારિત્રની યથાશક્ય વિશુદ્ધિ થાય છે, નીતિનું પાલન થાય છે, પરિગ્રહનું મમત્વ ઘટે છે. સાધુઓનાં મહાવ્રતની તુલનાએ આ પાંચે વ્રતે અણુવ્રત કહેવાય છે. આત્મકલ્યાણ વ્રતો માટે એ વ્રતે અત્યંત ઉપકારી છે. ૬ દિપરિમાણ વ્રત. નિવાસસ્થાન તેમજ ગમનાગમનની વિસ્તારની. નિવાસસ્થાન તેમજ ગમનાગમનની વિસ્તારની મર્યાદા બાંધી એ મર્યાદાનું પાલન કરવું એ આ વ્રતનું રહસ્ય છે. ગમનાગમનમાં દશે દિશાઓને સમાવેશ થઈ જાય છે. દિગૂ એટલે દિશા. જે મનુષ્ય દિગપરિમાણવ્રત લે છે તે ચારે દિશા, ચારે કેણ અને ઊદર્વગમન અને અધેગમનની બે દિશાઓ એમ દશે દિશાઓમાં અમુક Page #183 -------------------------------------------------------------------------- ________________ સાતમા વ્રતનું સ્વરૂપ. ૧૪૩ અંતર સુધી જ જવાની મર્યાદા કરી લે છે. એ અંતરની બહાર તેનાથી કે તેના માણસોથી જઈ શકાતું નથી. | દિગૂપરિમાણવ્રત એ એક ગુણવ્રત હોવાથી પહેલાં પાંચ વ્રતોને સહાયરૂપ છે. એ વ્રત જે ઉચ્ચરે છે તે પોતાની મર્યાદા બહારનાં કઈ પ્રાણીનું અહિતન કરવાની એક પ્રકારની ઘોષણા કરે છે. વ્રતધારીએ કપેલી મર્યાદા મહારના જીવને વ્રતધારી કશીયે ઈજા કરતો નથી. આ રીતે મર્યાદા બહારના જીવ ભયમુક્ત છે. દિગપરિમાણ વ્રતધારી પ્રત્યક્ષ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની (અતીન્દ્રિય દર્શનની) શક્તિને વિકાસ કરે તે મર્યાદા બહારનાં સ્થાનમાં શું બને છે તે જે તે સ્થાને ગયા વિના જાણી શકાય છે. વ્રતભંગનાં સંભવનીય કારણે વિમૃતિ કે અકસ્માતથી મર્યાદાનું ઉલ્લંઘન થાય તે વ્રતનો અમુક અંશે ભંગ થાય છે. પાછલા કે વાંકાચૂકા માર્ગોથી પણ વ્રતભંગ કંઈ ને કંઈ અંશે થાય છે. એ સિવાય બીજી કઈ રીતે મર્યાદાનું ઉલ્લંઘન થાય તે વ્રતનો સંપૂર્ણ ભંગ થાય છે. ૭ ભેગેપભેગપરિમાણ વ્રત ભાગ્ય તેમજ ઉપગ્ય વસ્તુઓનાં પ્રમાણની મર્યાદા બાંધી એ રીતે વર્તવું તે આ વ્રતને ઉચ્ચ આશય છે. ભાગ્ય વસ્તુઓ એટલે જેનો એક જ વાર ઉપયોગ થઈ શકે * તસ્વાર્થ સત્ર ૭-૧૫; યોગશાસ્ત્ર ૩-૯૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. એવી વસ્તુઓ. અન્ન, પાણી, પુલ વિગેરે ભાગ્ય વસ્તુઓ છે. વારવાર ઉપયોગ થઇ શકે એવી વસ્તુઓ કે પ્રાણીઓ ઉપભાગ્ય કહેવાય છે. ચિત્રો, સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ, ઘટ વિગેરે ઉપભાગ્ય વસ્તુઓ છે. ભાગ્ય કે ઉપભાગ્ય વસ્તુઓની પ્રાપ્તિ નિમિત્તે આવશ્યક પ્રવૃત્તિઓની મર્યાદા ખાંધી તે પ્રમાણે વર્તન કરવુ એ આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ છે. આ વ્રતના એ ભાગ છે. (૧) આહાર તરીકે ઉપયાગમાં આવતી વસ્તુઓના સંબંધમાં મર્યાદા. બની શકે ત્યાં સુધી વ્રતધારીએ અચિત્ત વસ્તુએ જ ખારાકમાં લેવી જોઇએ. સચિત્ત વસ્તુઓના અને તેટલે ત્યાગ જ હાય. જે ચિત્ત વસ્તુઓને ત્યાગ ન થઇ શકે તેની સંખ્યા, પ્રમાણુ, વજન વિગેરેની દ્રષ્ટિએ મર્યાદા બાંધી તદનુસાર વર્ત્તવુ જોઈએ. માંસાહાર તે સર્વથા વર્જ્ય જ હાય. ગાજર, બટાટા વિગેરે અનંતકાય વનસ્પતિના ( અનંત સૂક્ષ્મ જીવાવાળાં તમામ પ્રકારનાં કંદમૂળના ) સંપૂર્ણ ત્યાગ કરવા જોઇએ. આ ઉપરાંત અજાણ્યાં ફળે, સડેલું કે વાસી અન્ન, મધ અને મદ્ય (દારૂ) એ સર્વ પરિહાર્ય છે. રાત્રિભાજનના ત્યાગ પણ્ આવશ્યક છે. (૨)ભાગ્ય કે ઉપભાગ્ય વસ્તુ પ્રાપ્ત કરવાની વિવિધ ક્રિયાઓમાં કોઇ પ્રકારનું પાપ કે ક્ષતિ અનિચ્છનીય છે. જો કાઈ ક્રિયા ( વ્યાપાર આદિ ) હિંસા વિગેરે પાપાત્મક હાય તા એ ક્રિયા ( પ્રવૃત્તિ )ના ત્યાગ જ ઈષ્ટ છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ સાતમા વ્રતની વર્જ્ય પ્રવૃત્તિ. વન્ય પ્રવૃત્તિઓ. સાતમું વ્રત ગ્રહણ કરનારાઓ માટે ઘણીચે પ્રવૃત્તિઓ (ધધાએ વિગેરે) ખાસ પરિત્યાજ્ય છે. એમાંની કેટલીક આ રહીઃ ૧ કાલસા બનાવવા અને વેચવા. ૨ ખેતી કરવી કે આગાયત કામ. ૩ ગાડાંઓ વિગેરે બનાવવાં અને વેચવાં; પેાતાની માલેકીનાં વાહને હાંકવાં. ૪ નાકર કે ભાડુતી માણસ તરીકે ખીજાના વાહન હાંકવાં. ૧૪૫ ૫ ખાણા ખાદવી; ખડકા ઉડાવી મૂકવા. ૬ હાથીદાંતના વ્યાપાર. હાથીઓની હિ'સાની દ્રષ્ટિએ આ વ્યાપાર ત્યાજ્ય છે. ૭ અનેક જીવ તુઓની હિંસાજનક લાખ વિગેરે વસ્તુ વેચવી. ૧૦ ૮ પ્રવાહી પદાર્થાંનું વેચાણુ. ૯ જુદી જુદી જાતનાં ઝેરી પદાર્થાં વેચવા. ૧૦ પ્રાણીઓના વાળ અને રૂંવાનું વેચાણુ. ૧૧ ગીરણી ( મીલ) ચલાવવી. ૧૨ જાનવરાને ખસી કરવી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ જૈનધર્મ. ૧૩ લીલાંછમ ખેતરે, જંગલ વિગેરેને બાળી કે કાપી નાખવાં. ૧૪ તળ વિગેરે સૂકવી નાખવાં. માછલીઓ મરી જાય એ કારણે આ પ્રવૃત્તિ ત્યાજ્ય છે. ૧૫ અનીતિમય જીવન માટે સ્ત્રીઓનું પાલન કરી તેમને ઉછેરવી; પૈસા મેળવવાની ઈચ્છાથી કઈ ઘાતકી કૃત્ય માટે કે પ્રાણને ઉછેર કર. માંસ આદિનાં ભક્ષણથી આ વ્રતને અમુક અંશે ભંગ થાય છે.* ૮ અનર્થદંડવિરમણ વ્રત. અનાવશ્યક અનિષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું વ્રત તે અનર્થદંડવિરમણ વ્રત છે. “અનર્થદંડવિરમણ વ્રત એ પાંચ શબ્દને એક સંયુક્ત શબ્દ છે. અન, અર્થ, દંડ, વિરમણ અને વ્રત-એ પાંચ શબ્દોથી આ વ્રતનું નામ બને છે. પ્રથમ ત્રણ શબ્દોના અર્થ અનુક્રમે ન નહિ), લાભ (કે કારણ) અને અનિષ્ટ (કે અનિષ્ટ પરિણામ) છે. છેલ્લા બે શબ્દનો અર્થ “થી દૂર રહેવાની કબૂલાત” એ થાય છે. આ રીતે પ્રારંભમાં વ્રતને જે અર્થ આપે છે તે અર્થ થાયેગ્ય રીતે સમજી શકાશે. જે વિચારે, વાણી કે કૃત્યથી સમાજને કે આપણને કયે લાભ નથી તેવા વિચારે વિગેરેથી આપણે બીન * તવાર્થાધિગમ સૂત્ર, ૭-૩૦; યોગશાસ્ત્ર ૩, ૯૭. Page #187 -------------------------------------------------------------------------- ________________ આઠમા વ્રતનું સ્વરૂપ. ૧૪૭ જરૂરી દુખે વહોરી લઈએ છીએ. આથી જે પ્રવૃત્તિઓથી અનાવશ્યક અનિષ્ટ પરિણામ આવે તે પ્રવૃત્તિઓ ત્યાજ્ય છે. જે પ્રવૃત્તિઓ આવશ્યક છે તેનાં અનિષ્ટ પરિણામે ભગવ્યા સિવાય છૂટકે નથી, પણ અનિષ્ટ પરિણામદાયી અનાવશ્યક પ્રવૃત્તિઓથી તે મનુષ્ય વિમુખ થવું ઘટે. જે કાર્યોમાં પિતાને લાભ ન હોય અને જે કાર્યો સાથે લેવાદેવા પણ ન હોય એવાં કાર્યોથી પરાક્ષુખ રહેવું એ યુક્ત છે. પરિત્યાજ્ય પ્રવૃત્તિઓ. નીચેની પ્રવૃત્તિઓ બીનજરૂરી અને અહિતકારી હોવાથી એ સર્વ પ્રવૃત્તિઓ પરિત્યાજ્ય છે. ૧ દ્રવ્ય, આરોગ્ય વિગેરે કમી થવાને દૈનિક ભય. ૨ દુઃખ, દારિદ્રય, વ્યાધિ વિગેરેની પ્રાપ્તિની વારંવાર શંકા. ૩ વ્યાધિ, દારિદ્રય વિગેરેથી દૂર થવાની અયોગ્ય પ્રકારની ચિંતા. ૪ ભાવી સુખની અનહદ લાલસા, દુઃખ નિવારણ માટે અયોગ્ય ચિંતા. ૫ કેઈની હિંસા કરીને આનંદ માનવાની વૃત્તિ, બીજાઓનાં હિંસક કાર્યોને અનુમતિ. Page #188 -------------------------------------------------------------------------- ________________ 2 વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ. ૬ ખીજાઓના સંબધમાં અસત્ય કે અનિષ્ટ કથન; અસત્ય કથન આદિ માટે ગવૃત્તિ. ૭ કેાઈની મીલ્કત વારસામાં મળે એવા ઉદ્દેશથી જેના—તેના મૃત્યુની ઇચ્છા; લાકાનું ગવયુક્ત પ્રતારણ; પ્રતારણ-કાર્ય માં ( છેતરપીંડીમાં ) નિમગ્નતા. ૮ પેાતાની માલમીલ્કતની સહીસલામતી માટે બીજાએના અવિશ્વાસ અને તેમના મૃત્યુની અભિવાંચ્છના. ૯ પેાતાને જે વસ્તુઓના સબંધમાં કંઇ લેવાદેવા ન હાય તેમાં માથું મારીને લાગતાવળગતાઓને સલાહ વિગેરે આપવાની વૃત્તિ. ૧૦ બંદુક વિગેરે ભયંકર હથિયાર કે જે હથિયારાના ઉપયાગથી ખેતી વિગેરેનાં કાર્યમાં જુદા જુદા પ્રકારની હિંસા થાય છે તેવાં હથિયારા આપવાં—અપાવવાં. ૧૧ વાણી, વિચાર અને કામાં મદ્યપાન, અતિશય વિષયસેવન, અત્યંત વિચાર અને કાર્યાં, નિદ્રાના અતિરેક, સ્ત્રીનાં સાંય સંબંધી વાર્તાલાપ, રાજસ્થા. સંપૂર્ણ બેદરકારી, કષાયયુક્ત વાણી, મહાન યુધ્ા કે ભેાજનકથા અને આઠમા વ્રતનાં પાલનથી ઘણાં અનિષ્ટોથી વ્રતધારીનું રક્ષણ થાય છે. વ્રતધારી અનાવશ્યક અનિષ્ટોથી બચી જાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ નવમા વ્રતનું સ્વરૂપ. વ્રતભંગના કારણે નીચેનાં કારણે નિષ્પન્ન થતાં આઠમા વ્રતનો ભંગ થાય છે. ૧ વિષયવાસના ઉત્પન્ન થાય એવા હાવભાવ (કંદર્પ). ૨ અસંગત કે બુદ્ધિ રહિત વાર્તાલાપ અને કાર્યો (કોત્કચ્ય.) ૩ સંસારી હિતની દ્રષ્ટિએ અનાવશ્યક દ્રષ્ટિઓની પ્રાપ્તિ અને ઉપલેગ (ભેગપગ અતિરેક). ૪ અતિશય વાર્તાલાપ (મૌખર્ય). ૫ કઈ નાશકારક હથિયારનું ઉપેક્ષાયુક્ત નિધાન (સંયુક્ત અધિકરણ). ભયંકર હથિયાર ગમે ત્યાં ફાવે તેમ બેદરકારીથી મૂકવું એ વ્રતધારીને માટે વર્યું છે. ૮ સામાયિક વ્રત. ચાર શિક્ષાત્રતોમાં આ પહેલું શિક્ષાવ્રત છે. તેનાં પાલનથી ચિત્તને સમભાવ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં શાશ્વત આત્મા, સત્ય તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રની વિચારણા ને વાચના થાય છે. દુષ્કૃત્યને પશ્ચાત્તાપ કરી દુષ્કૃત્યે ફરીથી ન કરવા નિર્ણય દ્રઢ બને છે. પ્રભુના ગુણોની દ્રષ્ટિએ પ્રભુનું પૂજન સુંદર રીતે થાય છે. * તત્વાર્થસત્ર, ૭-૨૭; યેગશાસ્ત્ર, ૩-૧૧૪. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ -~ - ~-~ ~ ~-~~~ સામાયિકને કાળ બે ઘડી એટલે ૪૮ મીનીટને છે. સામાયિક વ્રતધારી સામાન્ય રીતે દરેજ એક સામાયિક વ્રતભંગનાં કારણે જ સામાયિક વ્રતને નીચેનાં કારણોથી ભંગ થાય છે – ૧ ધ્યાન-કાળમાં શરીર, મન અને વાણીનું વિમાર્ગ દશન (દુરુપયેગ). તત્વજ્ઞાનનું વાચન, ધર્મધ્યાન આદિ સિવાય કઈ પણ બીજી નિરર્થક અને અહિતકારી બાબતેમાં સામાયિક વ્રતધારીએ ચિત્ત પવવું ન જોઈએ. શરીર અને વાણુને વ્યવસાય પણ ધર્મમાર્ગે જ હેય. ૨ જીવજંતુઓની હિંસાજનક સ્થાનમાં વ્રતનું આચરણ. ૩ વ્રતની ક્રિયાઓનું વિસ્મરણ કે અપાલન. સામાયિક અમુક કાળ સુધી કરવાનો નિશ્ચય કરી તે અગાઉ ઉઠી જવું એ વતભંજનનું કારણ છે. સામાયિક વ્રત દરમીયાન પાપને પશ્ચાત્તાપ, તત્વજ્ઞાનનું વાંચન અને ધાર્મિક વિષયોનું ધ્યાન, નિદિધ્યાસન આદિ કાર્યો થાય છે. ૧૦ દેશાવમાસિક વ્રત. આ વ્રતથી ગમનાગમનને ઓછામાં ઓછો સ્થાન*ક્તત્વાર્થસૂત્ર, ૭-૨૮; યેગશાસ્ત્ર, ૩-૧૧૫. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ દશમા વ્રતનું સ્વરૂપ. વિસ્તાર નક્કી થાય છે. વ્રતધારી પેાતે નિયત કરેલા વિસ્તારમાં જ ગમનાગમન કરે છે. અમુક દ્વિવસ, માસ આદિ માટે અમુક સ્થાન, ખંડ આદિ નક્કી કરી તે સ્થાન કે ખ'ડમાંજ ગમનાગમન શક્ય અને છે. દશમું' વ્રત છઠ્ઠા વ્રતને કેટલીક રીતે અનુરૂપ છે. તીવ્રતાની દ્રષ્ટિએ દશમું વ્રત છઠ્ઠા વ્રત કરતાં ઘણું ચઢી જાય છે. આ રીતે છઠ્ઠા અને દશમા વ્રતોમાં ભિન્નતા છે. એક રીતે જોતાં દશમું વ્રત એ આવશ્યક ગમનાગમન ઉપર એક પ્રકારના દરરેાજના અંકુશરૂપ છે. વ્રતધારીથી નિયત ક્ષેત્રની બહાર કાઈ પણ કાર્ય થઈ શકતુ નથી. દેશાવઞાસિક વ્રતનાં ભંગજનક કારણા. દેશાવગાસિક વ્રતનાં લંગજનક કારા નીચે પ્રમાણે છેઃ— ૧ નિયત કરેલા વિસ્તારની મહારથી કાઇ પણ વસ્તુ મગાવવી. ૨ કાઈ મનુષ્યને કઈ કામ સારૂ નિયત ક્ષેત્રની બહાર માકલવા. ૩ નિયત વિસ્તારની બહારના કોઇ મનુષ્યનું ધ્યાન ખેંચાય એવી રીતે કોઈ પ્રકારના અવાજ કરવા, તત્ત્વાર્થસૂત્ર, ૭–૨૬; યાગશાસ્ત્ર, ૩-૧૧૬. Page #192 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ૪ નિશાની કરીને પેાતાના વિસ્તારની બહારના કોઇ મનુષ્યને ખેલાવવા. ૧૫૨ ૫ ધ્યાન ખેંચવાના ઉદ્દેશથી પેાતાના નિયત વિસ્તારની બહાર કાઇ મનુષ્ય ઉપર કઈ ચીજ ફેકવી. ૧૧ ષષધાપવાસ વ્રત. આ વ્રત તે ૧૨ કે ૨૪ કલાકનું એક પ્રકારનુ સામાયિક છે. એ રીતે તે નવમા વ્રતને મળતુ આવે છે. પાષધ વ્રતધારીને ઉપવાસ આદ્ઘિ તપશ્ચર્યાં સામાન્ય રીતે કરવી પડે છે. એ તપશ્ચર્યાંથી અશુદ્ધિઓનુ નિવારણ થાય • છે. પાષધવ્રતધારીને વરસમાં ઓછામાં ઓછા ૧ પાષધ કરવા જ પડે. ઉપવાસ આદિ તપશ્ચર્યાં ન થઇ હાય તે પણ પાષધધારીથી પાષધને દિવસે રાત્રિèાજન તા ન જ થાય. પાષધધારીઓ કામધધાને તદ્ન છેડી દઇને પોષશ્વના બધા વખત એક જ સ્થાનમાં ધર્મધ્યાનમાં ગાળે છે. તે ૧૨ કે ૨૪ કલાક સુધી કશુ ંયે ખાતા-પીતા નથી. કેટલાક બે કે ત્રણ દિવસ સુધી પણ અન્નજળના ત્યાગ કરે છે. પાષધનાં ભજક કારણા નીચેનાં પાંચ કારણા પાષધવ્રતનાં લજક કારણા છે. ૧. વસ્ત્રાદિથી જંતુઓની હિંસા. તત્ત્વાર્થસૂત્ર, ૭-૨૯; યોગશાસ્ત્ર, ૩-૧૧૭. Page #193 -------------------------------------------------------------------------- ________________ ખામાં વ્રતનું સ્વરૂપ. ૧૫૩ ૨. જંતુઓની રક્ષા અર્થે ચરવલા આદિ ન રાખવાં. ૩. ગુરૂશ’કા, લઘુશ’કા, છીંક, ઉધરસ આદિમાં હિંસાની ઉપેક્ષા. ૪. વ્રત પ્રત્યે તિરસ્કારભાવ. ૫. વ્રતનાં પાલન નિમિત્તે આવશ્યક વસ્તુઓની વિસ્મૃતિ. ૧૨ અતિથિસ વિભાગ ત્રત. અતિથિ એટલે પરાણા. કાઈ સાધુ કે જૈનરૂપ અતિથિના સત્કાર કરી અન્નાદિના તેમને લાલ આપવાનુ` વ્રત તે અતિથિસ'વિભાગ વ્રત છે. અતિથિસ વિભાગ વ્રતધારી પાષધ વ્રતનાં પારણાને દિવસે કે કાઇ પણુ અનુકૂળ દિવસે કોઈ સાધુ કે પ્રતિષ્ઠિત શ્રાવકને નિમંત્રણ કરે છે અને અનાદિનું સંવિભાજન ( વહેંચણી ) કરી અતિથિ પ્રત્યેના પેાતાના ધર્મ બજાવે છે. સાધુ કે શ્રાવકની ગેરહાજરીમાં વ્રતનું પાલન વિચારથી થાય છે. અતિથિને અતિથિસ વિભાગ વ્રત સમધી કશીયે ખબર હાતી નથી. અતિથિ સાધુ જે જે વસ્તુઓના ઉપભોગ કરે તે જ વસ્તુઓ વ્રતધારીને ગ્રાહ્ય છે. વ્રતધારી પુસ્તકા, વસ્ત્રો આઢિનું દાન કરી શકે છે અને અતિથિ દાનમાં અપાયલી વસ્તુઓના સ્વીકાર કરી શકે છે. વ્રતધારીએ વ્રતનું પાલન વરસમાં એછામાં ઓછુ એક વાર કરવું જ જોઈએ. Page #194 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. વ્રતભંગનાં સભાન્ય કારણા નીચેનાં ૪ કારણેાથી અતિથિસંવિભાગ વ્રતના ઓછેવત્તે અંશે લંગ થાય છે. ૫૪ ૧. સાધુને સચિત્ત વસ્તુ વહેારાવવી. દા. ત. નહિ કાપેલું ફળ. ફળા કાપ્યા પછી ૪૮ મીનીટ પછી અચિત્ત મને છે. ૨. અર્ચિત્ત અનાદિ ઉપર સચિત્ત વસ્તુઓ મૂકવી. ઉકાળેલાં અચિત્ત પાણીમાં ડૅંડું ચિત્ત પાણી રેડવું' એ અચિત્ત અને સચિત્ત વસ્તુઓનાં મિશ્રપણાનું એક દ્રષ્ટાન્ત છે. તાજું ઠંડુ પાણી અન ́ત સૂક્ષ્મ જીવાનું નિવાસસ્થાન છે એટલું જ નહિ પરંતુ એ પાણી સચિત્ત દ્રવ્યના એક સમૂહ છે. ૩. અન્નાદિનું સંકુચિત વૃત્તિથી પ્રદાન. ૪. આહાર લીધા છે એમ જાણ્યા છતાં સાધુને નિમંત્રણ. બાર વ્રતાથી આત્માની ઉન્નતિ. આ પ્રમાણે ખાર ત્રતા થયાં. એ સર્વનાં પાલનથી આત્માની ઉજવળ પ્રગતિ થાય છે. આત્માનું અજમ રીતે પરિવર્તન થયાથી અજ્ઞાન, અવિવેક, દૌલ્ય, અહિંસાવૃત્તિ આદિનું નિવારણ થાય છે. સભાન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રત્યે આત્માનું ગમન થાય છે. તત્ત્વાર્થસૂત્ર, ૭–૩૧; યોગશાસ્ત્ર, ૩-૧૧૮. Page #195 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રધ્યાન. ૧૫૫ wwminiuuuuuuuuuuuuuuww વિકસિત ચારિત્રરૂપ દ્રઢ પાયા ઉપર આ સર્વ વ્રતનું ચણતર થયેલું છે. દયાવૃત્તિ, આત્મસંયમ, સત્ય જ્ઞાનની ઇચ્છા એ વિગેરેને પરિણામે ચારિત્રને વિકાસ થયે હોય તેમને સર્વ વ્રતે ઘણું ઉપકારક છે. વ્રતનાં પાલનથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, ચારિત્રનું બળ સંગઠિત બને છે, ચિત્તની શક્તિ પ્રાપ્ત થાય છે, આત્મા શાશ્વત અને સુખી જીવન પ્રત્યે પ્રયાણ કરે છે, દિનપ્રતિદિન આત્મોન્નતિનું કાર્ય પૂરવેગથી ધપે છે. એકાગ્રધ્યાન. ચારિત્રના શાસ્ત્રીય વિકાસ માટે એકાગ્ર ધ્યાન ખાસ આવશ્યક છે. આત્મા અને કર્મોરપી સૈતિક દ્રવ્યનું મિશ્રણ છૂટું પાડવાનું કાર્ય જે તે વ્યકિતએ જ કરવાનું છે. જે તે આત્મા અને કર્મોનાં મિશ્રણનું વિજન જે તે આત્મા જ કરે. એક આત્મા અને તેને લાગેલાં કર્મોનાં મિશ્રણનાં વિજનકાર્ય સાથે બીજા આત્માઓને કંઈ લેવાદેવા હેઈ શકે નહિ. આત્મા અને કર્મોનાં મિશ્રણનું વિજન બીજા આત્માઓથી શકય પણ નથી. એકાગ્રધ્યાન એ આત્મન્નિતિનું મુખ્ય સાધન છે. તે એક પ્રકારની ચિત્તસંયમયુકત ક્રિયા છે. એકાગ્રધ્યાનથી આત્માને વિકાસ શરૂ કર્યા પહેલાં સમ્યગદર્શનની પ્રાપ્તિ અનિવાર્ય છે. સમ્યગદર્શનની પ્રાપિત થયા બાદ એકાગ્રધ્યાન થાય છે તેથી સમ્યાગજ્ઞાનની વૃદ્ધિ થાય છે. ચારિત્રની ઘણી શુદ્ધિ થાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ, અમુક વસ્તુ કેવી હાય કે હાવી જોઇએ એ વિચારવાને પરિણામે ધ્યાનથી જ્ઞાનવૃદ્ધિ થતી નથી. ધ્યાન પહેલા વસ્તુનું જ્ઞાન હાય જ. વસ્તુનું જ્ઞાન અનિવાર્ય છે. વસ્તુનું જ્ઞાન ન હાય તા ચિત્તની એકાગ્રતા અસવિત છે. સંસર્ગ અને નિરીક્ષણના સામાન્ય સાધનાદ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાન પહેલાં એ રીતે જ્ઞાન-પ્રાપ્તિ કરી લેવી જોઇએ. ૧૫૬ પૃથક્કરણ અને સચેાજીકરણ એ જ્ઞાનની વૃદ્ધિ અર્થે એ રીતિઓ છે. પૃથક્કરણ-રીતિના એકાગ્રતામાં યથાયોગ્ય ઉપયોગ થયા બાદ સ'ચેાજીકરણનુ કાર્ય ચાલે છે. પ્રથમ વસ્તુના ભાગા અને તેનાં જુદાં જુદાં દ્રષ્ટિબિંદુઓનું પૃથકરણ થાય છે. તે પછી તેમનું માનસિક દ્રષ્ટિએ સચાજન થાય છે અને વસ્તુના સમગ્ર રૂપે વિચાર કરવામાં આવે છે. એકંદર વિચારતાં એકાગ્રધ્યાનમાં નિરીક્ષણુ, તુલના, વર્ગીકરણ, સામાન્ય અનુમાન, સયાજન અને વસ્તુના ખીજી વસ્તુઓ સાથેના સંબંધનું જ્ઞાન એ બધુ ચે થાય છે. જેથી પ્રકૃતિની સુધારણા થાય તે જ ખરૂં જ્ઞાન છે. જેથી આત્મસુધારણા ન થાય એ જ્ઞાન અસત્ય છે–નિરથંક છે. આત્માનું અધઃપતન કરનારૂં જ્ઞાન કૉડી પણ કામનું નથી. ખીજા પ્રાણીઓને ભાગે જ્ઞાન પ્રાપ્ત કરવુ એ ચુત નથી. જ્ઞાન–પ્રાપ્તિમાં કોઈ પ્રકારની હિંસાને સ્થાન ન જ હાઈ શકે. હિંસા કરીને જ્ઞાન પ્રાપ્ત કરવાના મનુષ્યને કશાયે હક્ક નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ એક ગ્રધ્યાન. ૧૫૭ જ્ઞાન એ વસ્તુનું નિરીક્ષણ જ છે એમ નથી. નિરીક્ષણ ઉપરાંત કાર્યની ઇચ્છા અને કાર્યના નિર્ણય ઉદ્ભવે છે. જ્ઞાનથી જીવનમાં કઈ પરિવર્તન ન થાય તેા તે ખરૂં જ્ઞાન નથી. એવાં જ્ઞાનને નવું જ્ઞાન કહી શકાય નહિ. જ્ઞાન એવું વ્યાપક અને પરિણામદાયી બની જવુ જોઇએ કે તેથી જીવનમાં અનેરા પલટા થઇ જાય. એકલાં નિરીક્ષણથી જ્ઞાન ઉપરછલ્લું રહે છે. કાર્યની ઈચ્છા અને નિષ્ણુયથી જ્ઞાનની જડ માગે છે. જ્ઞાન કુલે છે–ફાલે છે. તેના અપૂર્વ વિકાસ થાય છે. ધ્યાન દરમીઆન શરીરની સ્થિતિ ( આસન વિગેરૈની દ્રષ્ટિએ ) એવી હાવી જોઇએ જેથી ધ્યાનને આવશ્યક અનુકૂળતા મળી રહે અને ધ્યાનની પુષ્ટિ થાય. ધ્યાન કરનારનું ચિત સંપૂર્ણ શાંત અને કાઇ પણ પ્રકારની મેચેની રહિત હાવુ જોઇએ. ધ્યાનને આવણુરૂપ કોઇ પણ પ્રકા૨ના ભાર જરાયે ઇષ્ટ નથી. ધ્યાનધારીની ધ્યાન સમયે શરીર સ્થિતિ એવી હાવી જોઇએ કે શરીર સંબંધી ભાન જ ન રહે. ધ્યાનને વખતે શરીરનું ભાન ન જ થવું જોઇએ. શરીરનું ભાન થાય તે તે ધ્યાન જ નથી એમ સમજવુ. આત્મા એ શરીર નથી, આત્મા શરીરથી તદ્ન વિભિન્ન છે એના સાક્ષાત્કાર કરવા એ ધ્યાનના ઉદ્દેશ છે. ધ્યાન કરનારે ધ્યેયની વરણી કરી લઇને સર્વ તૈયારીપૂર્વક ધ્યાનમાં પ્રવિષ્ટ થવુ જોઇએ. અપૂર્વ ઉત્સાહ અને સહૃદયતા એ ધ્યાનનાં આવશ્યક અગે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું. આચારની સુધારણા માટે ધ્યાન કરવું હોય તેા જે ગુણના સ ́પૂર્ણ વિકાસ કરવા હોય તે ગુણના ચિત્ત સમીપ ( સમગ્ર રૂપે ) ચીતાર લાવવા એ ખાસ આવશ્યક છે. આવી રીતે ગુણુનુ નિદર્શન કરતાં ગુણુના વાંચ્છુકે પેાતાને ઈષ્ટ ગુણુ જે પરમપુરુષમાં હાય ( કે હતા ) તેનુ સ્મરણુ કરવું જોઇએ. પ્રમાણભૂત ગ્રંથકર્તાઓનાં પુસ્તકાનું શ્રવણુ કે વાંચન કરવું જોઇએ. સદાચાર વિષયક મમતામાં કદાગ્રહને તિલાંજલી આપીને ગ્રંથકારના આશય યથાર્થ રીતે સમજવા જોઇએ. આશય સમજીને એ સ્મૃતિમાં રાખવા. મહાપુરુષાના આશયને ધ્યાનધારીથી ન ભૂલાય. ૧૫૮ મહાપુરુષોના આશય ખરાબર સમજ્યા પછી વિવેકબુદ્ધિના ઉપયાગ શરૂ થાય છે. જે તે વિષયના સમગ્ર ભાવના તત્ત્વનું સ્મરણુ, વિભાગોનું પૃથક્કરણ, તુલના આદિથી વિષયનું વિભાગવાર જ્ઞાન થાય છે. એ પછી અમુક સમય, સ્થાન, વ્યક્તિ આદિના સબધમાં વનનો નિર્ણુય થાય છે. આ નિણૂય સામાન્ય સ્વરૂપને ન હેાય. સામાન્ય સ્વરૂપના હાય તા તે ધ્યેય ( નિશાન ) વિનાના ગાળીખાર જેવા નીવડે છે. વિવેકબુદ્ધિના ઉપયાગ થઇ રહ્યા ખાદ ઇચ્છાશકિતના અમલ કરવા એ આવશ્યક છે. નિર્ણય અનુસાર વર્તવાનાં જે જે કારણેા હાય તેનું સંશોધન કરવું જોઇએ. એવા કારણા ઘણીવાર વધારે હાય છે. આ પ્રમાણે કારણેા મળી રહેતાં શા માટે અમુક રીતે Page #199 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રધ્યાન. ૧૫૯ વર્તન કરવું કે ન કરવું તે કહી શકાય છે. સત્ય વસ્તુ શું છે એ નીડરતાથી વિચારી શકાય છે. સત્યની પ્રાપ્તિમાં વિદનો હોય તે તેનું નિવારણ થઈ શકે છે. વિદનેનું નિવારણ થયા બાદ તુરત જ અમુક સ્થાન, સમય અને વ્યક્તિ પરત્વે અમુક રીતે જ વર્તન કરવાનો નિર્ણય થાય છે. એ પછી નિર્ણય સક્રિય સ્વરૂપ લે છે. જીવનમાં પરિવર્તન થવા માંડે છે. ત્યારબાદ વસ્તુનાં નવાં દ્રષ્ટિબિંદુઓ તેમજ વસ્તુના વિશ્વ સાથેના સંબંધનું નિરીક્ષણ શરૂ થાય છે. નિરીક્ષણને પરિણામે નિર્ણય થાય છે. એ નિર્ણય વ્યક્તિગત પિતાને ઉદ્દેશીને) જ હોય. વર્તનની સુધારણા માટે આ એકાગ્રતાનું અંતિમ સ્વરૂપ છે. એકાગ્રતા અંગેના બધાં કામે એક વખતમાં જ ન થઈ જાય. બધાં કામેની સિદ્ધિ માટે અનેક વાર અનેકવિધ પ્રયત્નની જરૂર છે. ઇન્દ્રિય-શક્તિઓના વિકાસને માટે એકાગ્રતા કરવામાં ચિત્તની સક્રિયતા હોતી નથી. આ સ્થિતિમાં ચિત્ત તે નિષ્ક્રિય હોય છે. ચક્ષુ વિગેરે પાંચે ઈન્દ્રિઓનાં કાર્ય આદિ જાણવા માટે માનસિક નિષ્ક્રિયતા અનિવાર્ય છે. તુલનાત્મક બુદ્ધિનું કાર્ય આદિ કાર્યો તાત્કાલિક બંધ થાય એ જરૂરનું છે. આત્માનાં આધ્યાત્મિક સ્વરૂપની સુધારણા અને વિકાસ માટે ધ્યાનધારીએ પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરવું Page #200 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ જોઈએ. પંચપરમેષ્ટીના વિશિષ્ટ ગુણોનું સ્મરણ કરી તેમનાં જીવનનું યથાયોગ્ય અનુકરણ કરવું જોઈએ. ચિત્તને સમભાવ તેમજ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાને માટે ધ્યાન અત્યંત ઉપયોગી છે. એ ધ્યાનને વખતે શરીરના અંગે તેમજ ઉપાંગો (માથું, ધડ વિગેરે)ના વ્યાપાર બંધ કરવા જોઈએ. વાણી પણ બંધ થવી જોઈએ. કઈ પણ પ્રકારના નાદ રહિત સમશીતોષ્ણ સ્થાનમાં ધ્યાન કરવું જોઈએ. ધ્યાન સમયે ચક્ષુઓ અનિમેષ (બંધ) હેય. સંસર્ગ, ગંધ, સ્વાદ તેમજ માનસિક કલ્પનાઓથી ધ્યાનધારી પર હોય. આ સ્થિતિમાં ધ્યાનધારીને એક પ્રકારની શ્યામતાનું દર્શન થાય છે. એ શ્યામતાને તિરેભાવ કરવાને ધ્યાનધારીએ બનતે પ્રયત્ન કરવો જોઈએ. એ પછી શત્રુઓ સહિત વિશ્વના તમામ પ્રાણીઓ માટે ક્ષમાભાવ ધારણ કરી આત્માના ઉત્કૃષ્ટ ગુણોની પ્રાપ્તિની શ્રદ્ધાથી સુખ, સંતોષ, સત્ય આદિનું ધ્યાન કરવું. પંચપરમેષ્ઠી પ્રત્યે પૂજ્યભાવ રાખી તેમના ઉત્કૃષ્ટ ગુણેની પ્રાપ્તિ શક્ય છે એવી નિરતિશય શ્રદ્ધાથી આત્માના ગુણવિકાસ માટે અને દુર્ગણે, દૌર્બલ્ય આદિના નિવારણ અર્થે નીચેના ૫ મહાન ગુણનું–આત્માના પાંચ ભવનનું–અવશ્ય ધ્યાન કરવું ૧ સુખ અર્થાત્ જીવન-દશાનો આનંદ. સુખનાં ધ્યાનમાં દુઃખ રહિત દુનીઆની ભવ્યતાનું ભાન થાય છે. * તત્વાર્થ સૂત્ર, ૭-૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રખ્યાન. ૧૬૧ સત્ય અજવાળાં કે સૂર્યપ્રકાશની માફ્ક સુખની શાશ્વત વસ્તુ તરીકે વિશ્વમાં વિદ્યમાનતા છે એવી પ્રતીતિ થાય છે. સુખને ભૂલવુ એજ દુઃખ એવા ધ્યાનસ્થને પ્રત્યય થાય છે. મનુષ્યના ચિત્તમાંથી સૂર્યપ્રકાશ ન ખસે તેમ સુખના ભાવ પણ ચિત્તમાંથી ન જ નીકળે. આત્માના ભવ્ય આનંદ અને અમર જીવનનાં અપૂર્વ સુખના ભાવથી ખરા અહિંસાભાવ પરિણમે છે. પ્રાણીઓના જીવનના આનંદ અને જીવન-પ્રેમ પ્રત્યક્ષ થાય છે. ૨ સત્ય. આ ગુણુનો ધ્યાનસ્થ માત્ર નિશ્ચય જ કરી લેવાનો છે. સત્યનું અસ્તિત્વ તા છે એટલે તે જાણવાનુ જ રહે છે. સત્ય ઉપજાવી કાઢવાનું રહેતું નથી. નિશ્ચય કરતાં સત્યનું જ્ઞાન દુર્ઘટ નથી, સરલ છે. ૩ ઋજુતા (નીતિ). આ ગુણનુ મહત્ત્વ ઘણું છે. તેમાં સ્ટેયલાવ, પ્રતારવૃત્તિ (ચારી, છેતરપી’ડીના વિચારા) ના સર્વથા અભાવ હાય છે. જે જે અનીતિયુક્ત ભાવા હાય તેના ત્યાગ કરી નીતિમામાંથી પ્રવિચલિત ન થવાને દ્રઢ સંકલ્પ આત્મ-કલ્યાણના વાંચ્છુકા માટે અત્યંત ધૃષ્ટ છે. ૪ વિષયવાસનાને સયમ. પરિણીત સ્ત્રીપ્રત્યે વફાદાર રહી એ પ્રમાણે જીવન વ્યતીત કરવું એ એક પ્રકારના સયમ અને પવિત્રતા છે. વિષયવાસનાના સયમ અને ચારિત્રની પવિત્રતાનું ધ્યાન એ આત્માનું એક લવન છે અને તે પરમ ઉપકારી છે. ૧૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ . ૫ સતાષ. દ્રવ્યાદિ ભૌતિક વસ્તુઓના ભાર અને તેટલા આછો કરી પરિગ્રહ ઘટાડવા એ સતાષ છે. અમજપતિને પણ પ્રાયઃ સંતાષ નથી હાતેા. એ ઉપરથી દ્રવ્યાદિ અસાષના વસ્તુતઃ ઉત્પાદક છે એમ સમજી શકાય છે. સ`Ôાષ ન હોય તે અખજપતિ વધુ દ્રવ્યની ઇચ્છા કરે છે. આથી ઓછામાં ઓછા કેટલાં દ્રવ્ય વિગેરેની જરૂર છે તેના યથાયોગ્ય વિચાર કરી તે પ્રમાણે વર્તવું એ જ ખરી કલ્યાણમાર્ગ છે. દ્રવ્યાદિના પરિગ્રહ કમી કરી આત્મ-સતાષને માગે પ્રવર્તવું એ જ વાસ્તવિક ઈષ્ટ રીતિ છે. ધ્યાનધારીઓને ય ઉપરાક્ત પાંચે ગુણ્ણા આધ્યાત્મિક ગુણા છે. એ સર્વે ગુણા આત્માના નૈસર્ગિક ગુણા છે. પાંચ અણુવ્રત આ ગુણાની પ્રાપ્તિમાં સહાયભૂત છે. આથી શ્રાવક એ વ્રતા અંગીકાર કરે છે. ધ્યાનધારીએ શરીરની શુદ્ધિનું મહત્ત્વ ન ભૂલવું જોઇએ. શરીરની શુદ્ધિ અર્થે અપવિત્ર વસ્તુઓ, મધ, માંસ, કંદમૂળ તેમજ ઉત્તેજક પદાર્થોના ત્યાગ કરવા જોઈએ. જેથી શરીર અપવિત્ર ન બને એવા જ પદાર્થા ધ્યાન ધારીને ગ્રાહ્ય હાય. આત્માના ગુણાનું ધ્યાન થઇ રહે તે પછી માનસિક શુદ્ધિનુ ધ્યાન આવે છે. આ શુદ્ધિના ૪ પ્રકારે છે. અને તે નીચે મુજખ છેઃ Page #203 -------------------------------------------------------------------------- ________________ એકાગ્રધ્યાન. ૧. સ્નેહભાવ. મનુષ્ય માત્રામાં ખરા સ્નેહભાવને આવિષ્કાર આવશ્યક છે. આદર્શ સ્નેહભાવ હોય ત્યાં સ્વાર્થવૃત્તિ જેવું રહેતું નથી. સ્નેહભાવને પરિણામે કોઈનું કંઈ પણ કાર્ય કરવામાં આનંદ અનુભવ થાય છે. ખરા સ્નેહભાવીને કઈ પણ પ્રકારના બદલાની આશા રહેતી નથી. આથી બદલે ન મળતાં સ્નેહભાવીઓને સ્ટેજ પણ નિરાશા ઉદ્ભવતી નથી. ૨. દુઃખીઓ પ્રત્યે પ્રેમભાવ. આ એક પ્રકારની દયાવૃત્તિ કે અનુકંપાભાવ છે. દુઃખીને દુઃખ મુક્ત કરવાની સક્રિય પ્રવૃત્તિ તેથી ઘણી વાર પરિણમે છે. ૩. સુખી જીવ પ્રત્યે પ્રેમ. આ વૃત્તિમાં ઈષ્યને અભાવ હોય છે. આથી તે આનંદના કારણભૂત છે. ૪. પાપીઓ પ્રત્યે સ્નેહ. કેઈ મનુષ્ય ગમે તે ગુન્હેગાર કે ઘાતકી હેય, ગમે તે પાપી હોય છતાં તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર એ ઈર્ષ્યા કે વેરની વૃત્તિનો અભાવ છે. એમાં પાપી પ્રત્યે તિરસ્કાર કે અનુમતિ–ભાવ હોતું નથી. પાપીઓ પ્રત્યે પ્રેમ એ એક પ્રકારની ઉપેક્ષાવૃત્તિ કે અનુકંપાભાવ છે. કેઈ વ્યાધિગ્રસ્ત અને લંગડા કૂતરાને જોઈને જેમ સામાન્ય રીતે દયા જ ઉદ્ભવે છે તે જ પ્રમાણે પાપીઓ પ્રત્યે નેહવાળા મનુષ્યોને દયાભાવ પ્રગટે છે. પાપીને ભેગવવાં પડતાં દુઃખની ખરા સ્નેહભવીને દયા આવે છે. તેનું ચિત્ત પાપીનાં દુઃખથી આદ્ર બને છે. આવી જ રીતે કે મનુષ્ય કંઈ હિંસા Page #204 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ જૈનધર્મ. કરતો હોય તે તેના ભાવી દુઃખને વિચાર કરતાં ખરા પ્રેમભાવીને દયાના ભાવ કુરે છે. કોઈ મનુષ્ય ઘેડે વિગેરે કઈ પણ પ્રાણ ઉપર ઘાતકીપણું ગુજારતો હોય તે તેનાં ભવિષ્યને (ભાવી દુઃખીદશાને) વિચાર કરી પ્રેમભાવી તેની દયા ચિંતવે છે. કૂતરાને વ્યાધિ તેમજ શરીરની ખોડખાંપણ એ તેનાં કર્મોના પરિણામ હોવાની માન્યતાથી જેમ તેના માટે દયાનું ચિત્વન થાય છે તે જ પ્રમાણે પાપી કે ગુન્હેગારની દયા જ ચિંતવવાની હોય. ગુન્હેગાર કઈ પણ દુષ્કૃત્ય કરે તેથી તેના પ્રત્યે તિરસ્કારભાવ ન થાય. ચારિત્રભ્રષ્ટ, દારૂડીઆઓ, અસત્યવાદીઓ એ સર્વ માનસિક વ્યાધિવાળા મનુષ્ય છે, એવી શુભ ભાવનાથી પ્રેમભાવી સત્યપુરુષે સર્વદા પાપીઓની દયા જ ચિંતવે છે. શારીરિક અને માનસિક વ્યાધિના સંબંધમાં પ્રેમભાવી સત્પરુષે એક સરખા અનુકંપાશીલ હોય છે. ચાર પ્રકારના પ્રેમભાવરૂપ શુભ ભાવનાઓનાં ધ્યાન પછી સુદેવ (અરિહંત ભગવંતોનું ધ્યાન કરવાનું રહે છે. સુદેવ એટલે અઢારે દોષ રહિત પરમ મહાપુરુષ. સુદેવોએ આત્માને સંપૂર્ણ વિકાસ કરી સત્ય જીવન પ્રાપ્ત કર્યું છે. તેમનાં સર્વોત્કૃષ્ટ પૂર્ણ પદમાં ધ્યાનસ્થ થતે આત્મા ઉન્નતિને પંથે પળે છે. ધ્યાનધારીઓ સર્વોત્કૃષ્ટ પૂર્ણપદની વાંચ્છામાં નિમગ્ન રહે છે. અરિહંત પદ સિવાય તેમને અન્યથા સંતેષ થતું જ નથી. સુદેવનું ધ્યાન પ્રતિદિન કરવાને પરિણામે ચિત્તને સમભાવ પ્રગટે છે અને આત્મ Page #205 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવનાઓ. સાક્ષાત્કાર થાય છે. બનતાં સુધી અરિહંતનું ધ્યાન દરરેજ કરવું જોઈએ. ઓછામાં ઓછું ૪૦-૫૦ મીનીટ સુધી ધ્યાન કરવું એ આવશ્યક છે. ધ્યાનમાં કઈ પણ પ્રકારને અંતરાય ન જ હોય. આવું ઉચ્ચ પ્રતિનું ધ્યાન આત્મજ્ઞાનનું અવબોધક છે, તેથી આત્માને પરમ પ્રકાશ ઝળકી નીકળે છે. આત્માની દીવ્ય જ્યોતિની અદ્ભુત ઝાંખી થાય છે. આત્માનું પ્રભુપદને માગે ઊર્વગમન થવા માંડે છે. " સંભાવ્ય ઉત્કૃષ્ટ સ્થિતિની પ્રાપ્તિ અર્થે અને દુષ્કમેંના નિરોધ નિમિત્તે ૧૨ પ્રકારની અનુપ્રેક્ષાઓ (ભાવનાઓ) શ્રાવકને ખાસ સહાયકારક છે. એ ૧૨ ભાવનાઓ નીચે પ્રમાણે છેઃ શ્રાવકની ૧૨ ભાવનાઓ, ૧ દુનીયાની પ્રત્યેક વસ્તુ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ ન હોય એવી એક પણ વસ્તુ નથી. દરેક વસ્તુ ક્ષણભંગુર હોવાથી પરિવર્તનશીલ છે. તમામ વસ્તુને આપણે ક્ષણભંગુર ગણવી જોઈએ. જે તે વસ્તુ ક્ષણભંગુર કે પરિવર્તનને પાત્ર હોવાથી કઈ વસ્તુને વિશેષ મહત્વ ન જ અપાય. (અનિત્ય ભાવના). ૨ દુઃખ, વ્યાધિ, જરા અને મૃત્યુયુક્ત આ વિશ્વમાં સત્યનું પાલન એ જ ખરે રક્ષણ-માર્ગ છે. સત્ય સિવાય સહાય અને આશ્રયને અન્ય કેઈ માર્ગ નથી. સત્યનું પાલન એ જ આત્માનું ખરૂં શરણુ-આશ્રયસ્થાન છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ | વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. સત્ય એ જ ખરૂં બળ છે. સત્યથી પર વસ્તુઓમાં નિબંળતા જ હોય. સત્ય સિવાયની તમામ વસ્તુઓ નિર્બળતાની મૂર્તિરૂપ છે. આથી એ અસત્ય વસ્તુઓથી પરાડેમુખ થવું જ ઘટે. કર્મનો સિદ્ધાન્ત સત્ય છે-અવિચળ છે. કર્મને સિદ્ધાન્ત સદા દ્રષ્ટિ સમીપ રાખી આત્માનું શ્રેય થાય એ રીતે ચારિત્રશીલ થવું એ જ ખરૂં સત્ય છે. “વાવે તેવું લણે” એ કમને સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્તનું પાલન આત્મસાક્ષાત્કારના પરમ ઉદ્દેશથી કરવું એ જ પરમ સત્ય છે; બાકીનું સર્વ અસત્ય છે. (અશરણ ભાવના). ૩ અનંત યુગે થયાં મૃત્યુ અને જન્મ, દુઃખ, વૃદ્ધાવસ્થા આદિનું જે ચર્ક અવિરત રીતે ચાલ્યા કરે છે તેનાથી મુક્ત થવાને પુરુષાર્થ ફેરવવાની જરૂર છે. સ્વર્ગ, નર્ક, તિર્યંચ અને મનુષ્ય ગતિમાં અનંત જન્મ અને મૃત્યુ થયા છતાં સંસારનો અંત જ ન આવે ( સંસારી તરીકે અસ્તિત્વ બંધ ન થાય) એ વિચાર સંસારની અસારતાને સૂચક છે. સંસારની અસારતાના ભાવને પરિણામે સંસારથી મુક્ત થવાની શુભ ભાવના પરિણમે છે, સંસારમુક્ત થવાને પુરુષાર્થને ઉદય થાય છે. (સંસાર ભાવના). - ૪ એકત્વ ભાવના. જીવ દુનિયામાં એકલે જ આવે છે અને એકલો જ પાછો જાય છે. સુખ-દુઃખ પણ તે એક જ ભગવે છે એ વિગેરે ભાવે તે એકત્વ ભાવના કહેવાય છે. ૫ અન્યત્વ ભાવના. શરીર વિગેરે દુનીયાની સર્વ વસ્તુઓ આત્માથી ભિન્ન છે. આત્મા સિવાયની સવ Page #207 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવનાઓ. વસ્તુઓ અનાત્મીય છે એવી ભાવનાને અન્યત્વ ભાવના કહે છે. શરીર આદિને આત્મા કહેવાં કે માનવાં એ મેહનું પરિણામ છે. અનાત્મીય વસ્તુઓને આત્મા તરીકે માનવી એ એક પ્રકારની મેહદશા છે. - ૬ અશુચિત્વ ભાવના. દુર્ગધથી ભરપૂર એવાં શરીર સાથે આત્માને સંસર્ગ અનિષ્ટ છે.' આત્માને અપવિત્ર શરીરથી મુક્ત કરવાની વિચારણા તે અશુચિત્વ ભાવના છે. ૭ આશ્રવ ભાવના. મેહ, અસંયમ, અસાવધાનતા આદિને પરિણામે થતી નવાં કર્મોની નિષ્પત્તિનો વિચાર કરી દુઃખનાં કારણરૂપ એ નવાં કર્મોથી મુક્ત થવાની ભાવના તેને આશ્રવ ભાવના કહે છે. ૮ સંવર ભાવના. ઈન્દ્રિય અને ચિત્તસંયમ, એકાગ્રતા (ધ્યાન), જ્ઞાનપ્રાપ્તિ આદિથી કર્મોના સતત પ્રવાહને નિરોધ કરવાની ભાવના તે સંવર ભાવના છે. ( ૯ નિર્જરા ભાવ. નિષ્ણુતા, દૌર્બલ્ય, અજ્ઞાન આદિના નિવારણ માટે સત્ય જ્ઞાન અને સત્ય શ્રદ્ધાયુક્ત જે ભાવના પરિણમે છે તેને નિર્જરાભાવ કહે છે. સદાચારનાં યથાયેગ્ય પાલનથી અજ્ઞાન આદિ અપ્રાકૃતિક દેશેનું નિવારણ અને કર્મ-નિર્જરા થાય છે. ૧૦ લોક ભાવના. વિશ્વની પાંચ સત્ય અને શાશ્વત વસ્તુઓ જે કદાપિ ઉત્પન્ન થઈ નથી તેમનાં વસ્તુ સ્વરૂપ અને આત્મા તથા પુદ્ગલ વચ્ચેના સંબંધવિષયક મહાન સની વિચારણું તે લોક ભાવના છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ. ૧૧ એધિદુ ભત્વ ભાવ. સત્ય જ્ઞાન, સત્ય દર્શન (શ્રદ્ધા) અને સચ્ચારિત્રની પ્રાપ્તિનાં દુર્લભત્વ ( મુશ્કેલી) વિષે વિચાર કરવા તેને આધિદુર્લભત્વ ભાવ કહે છે. આ રત્નત્રયની પેાતાને શાશ્વત સંલગ્નતા રહે એવી ભાવના થવી ઇષ્ટ છે. ૧૬૮ ૧૨ ધર્મ ભાવના. રત્નત્રયની પ્રાપ્તિ સુખનું ઉદ્ભવ સ્થાન છે એવી પ્રતીતિથી ભાવના ભાવવી તે ધર્મઅનુચિ'તન ભાવ ( ધર્મ ભાવના) છે. શ્રાવકના ૨૧ ગુણા. ઉચ્ચતર ધાર્મિક જીવનનો પ્રારંભ થાય તે પહેલાં નીચેના ૨૧ ગુણાની પ્રાપ્તિ આવશ્યક છે. ઉચ્ચ જીવનને પંથે પળતા દરેક શ્રાવકમાં એ સર્વ ગુણા ( કે એમાંના ઘણાખરા ગુણા ) હેાવા જોઇએ. ૧. અક્ષુદ્રત્વ. પરિપક્વ વિચારણા, સ્વપરનું ભલું કરવાની શક્તિ અને એ સર્વ ગુણા ઉચ્ચ જીવનની સિદ્ધિ અર્થે શક્તિ, ઉત્સાહ વિગેરેની ખામી એટલે ક્ષુદ્રદશાથી ઉચ્ચ જીવનની પ્રાપ્તિ અશકય છે. સૂક્ષ્મ નિરીક્ષા, યોગ્ય ઉત્સાહ આવશ્યક છે. ૨. રૂપવંતપણું'. શ્રાવક રૂપવાન હોવા જોઇએ. રૂપ, આરોગ્ય અને ખલની દ્રષ્ટિએ તે ચાગ્ય હોય. ચક્ષુ આદિ સર્વે ઇન્દ્રિઓની શક્તિઓ યથાયાગ્ય હાવી જોઇએ. વગરના અવયવાવાળા—એ ૧ સર્વાવયવસુંદર—ખામી રૂપવાન ગણાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના એકવીશ ગુણે. ૧૬૯ ૩. પ્રકૃતિ સોમ. શ્રાવકની પ્રકૃતિ એવી હોવી જોઈએ કે તે બીજાને પ્રિય થઈ પડે. તેના દેખાવ માત્રથી લોકેને તેનામાં શ્રદ્ધા જાગે અને તે સર્વેને પ્રિય થાય. શ્રાવકની વૃત્તિ નિષ્પા૫ અને સરલ હેવી જોઈએ. ૪. લેકપ્રિય. ઉદારતા અને સવતનથી લોકપ્રિયતા મેળવવી એ શ્રાવકને માટે ઈષ્ટ છે. ૫. અક્રૂર. જેનામાં ક્રૂરતા (નિણતા) ન હોય તે અક્રૂર કહેવાય છે. અક્રપણું અહિંસાની દ્રષ્ટિએ શ્રાવકમાં ઘણું જરૂરનું છે. ૬. સાવધાન. ૭. અશઠ. ધર્મનું આચરણ સહુદય ભાવે થાય, ધર્મમાં કઈ જાતને દંભ ન હોય. આ મહત્વની બાબત શ્રાવકે લક્ષમાં રાખવી જોઈએ. વળી વ્યવહારમાં સર્વ રીતે પ્રમાણિક (નીતિશીલ) બનવું જોઈએ. ૮. સુદાક્ષિણ્ય. શ્રાવકે સભ્યતા ( વિવેક)નું યથાગ્ય પાલન કરવું જોઈએ. પિતાનાં ઓછાં મહત્ત્વનાં કામને ભેગે જે તે પુણ્ય-પ્રવૃત્તિઓમાં બીજાઓને મદદ કરવી જોઈએ. ૯. લાલુ. મૃત્યુ પર્યત સિદ્ધાન્તને ત્યાગ ન કર અને કઈ પણ નાનું પણ પાપકાર્ય ન કરવું એ લજજાળુતા છે. શ્રાવકનું જીવન સિદ્ધાન્તને અનુરૂપ હોવું જોઇએ. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. ૧૦. દયાળુ. ૧૧. મધ્યસ્થ સૌમ્ય દ્રષ્ટિવાન. શ્રાવક સત્ય અને અસત્યનો ભેદ જાણી શકે અને તેથી આચારપાલન યથાયોગ્ય કરે. આચારપાલનની દ્રષ્ટિએ તેનામાં ભાગ્યે જ કઈ ક્ષતિ હેય. તે સર્વ બાબતોમાં ન્યાયી અને નિષ્પક્ષપાતી હેય. ધાર્મિક મંતવ્યના ગુણની યથાર્થ પરીક્ષા કરી તેમાંથી આત્માના સત્ય ગુણેનું શોધન કરે. શાશ્વત આત્માને ઉપયુક્ત ન હોય એવી પદ્ગલિક વસ્તુઓને ખરે શ્રાવક તિલાંજલી આપે છે. ૧૨. ગુણરાગી. બીજાના ગુણ જોવા અને તેને જ સ્વીકાર કર એ ગુણરાગીપણું છે. દેષ જોવાથી કંઈ પણ લાભ થતો નથી. ઉલટે તિરસ્કારભાવ વધે છે. ગુણાનુરાગીપણું એ ગુણપ્રાપ્તિને એક પરમ માર્ગ છે. ૧૩. સત્કથ. ખરાબ વાતચીત કે વિકથાથી શ્રાવક પર રહે છે. તેનું ચિત્ત સારી વાતમાં જ પવાયલું રહે છે. વિષયવાસનાને ઉત્તેજક વાર્તાલાપ શ્રાવકથી ન થાય. દરેક બાબતમાં એગ્ય વિચાર કરીને શ્રાવક પિતાને જે કંઈ કહેવાનું હોય તે કહે છે અથવા વાર્તાલાપ કરે છે. ૧૪. સુપક્ષમૃત. શ્રાવકના નેકરે અને પરિચયવાળા માણસે સદ્ગુણસંપન્ન હોવા જોઈએ. આપ્તજને (સગાંઓ)માં જેઓ સદ્ગુણી હોય તેમને સહવાસ રાખવું જોઈએ. શ્રાવકનું આસપાસનું વાતાવરણ સદાચારી જીવનને પરિપષક હોય. Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના એકવીશ ગુણે. ૧૧ ૧૫. દીર્ઘદ્રષ્ટિ. જે કામ પરિણામદાયી હોય એવું જ કામ શ્રાવકે કરવું ઘટે. મહાપુરુષને માન્ય એવાં જ કામે શ્રાવકે કરવાં જોઈએ. કાર્યનું પરિણામ મહેનતનાં પ્રમાણમાં અધિક હોય. દીર્ઘદ્રષ્ટિયુક્ત કાર્યો ઘણી વાર બહુ જ ઉપરોગી નીવડે છે. ૧૬. વિશેષજ્ઞ. અસત્ય અને સત્ય વચ્ચેનો ભેદ સૂક્ષ્મપણે જાણી નિષ્પક્ષપાતપણે સત્ય તારવવાની શક્તિ એ વિશેષતા છે. સત્ય અને અસત્યનાં વિસ્તૃત જ્ઞાન માટે આ શક્તિની આવશ્યકતા છે. ૧૭. વૃદ્ધાનુગ. મહાપુરુષેનું અનુકરણ કરવું વૃદ્ધાનુગામિતા છે. વિવેકી, સંયમી, સચ્ચારિત્રશીલ, જ્ઞાને અને ઇન્દ્રિયને સંપૂર્ણ પરાજય કરનારા પુરુષો મહાપુરુષો કહેવાય છે. મહાપુરુષોની બુદ્ધિ, સમજશક્તિ અને જ્ઞાન સર્વથા પરિપકવ હોય છે. આથી તેમનું અનુકરણ કરવું એ ઈષ્ટ છે. ૧૮. વિનયી. ૧૯ કૃતજ્ઞ. ઉપકારને બદલે પાછો આપવા સદેવ તત્પર રહેવું એ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા એક વિશિષ્ટ ગુણ છે. કેઈ વાર તેથી ભૂતપૂર્વ ઉપકારકનું ઉચ્ચ જીવન પરિ ણમે છે. - ૨૦. પરહિતનિરત. બીજાઓનું હિત કરવાની વૃત્તિ તે પરહિતનિરતતા છે. એ જેનામાં હોય તે પિતાનાં Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ | વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ સત્કાર્યનો કેઈ પણ પ્રકારનો બદલે ન ઈછે. આ વૃત્તિ ઘણીવાર બીજાઓને સત્ય ધર્મની શ્રદ્ધા પ્રાપ્ત કરાવવામાં અત્યંત ઉપયુક્ત થાય છે. ૨૧. લધલક્ષ્ય. ઉચ્ચ બુદ્ધિને કારણે કઈ પણ બાબતનું જ્ઞાન સહેલાઈથી જેને પ્રાપ્ત થઈ શકે તેને લબ્ધલક્ષ્ય કહે છે. લબ્ધલક્ષ્ય પુરુષને જ્ઞાન આપવું એ ગુરૂ આદિ માટે પણ એક સહેલું કાર્ય છે. સ્થાન પર થાય છે. આજના સાહજિજર કરીએ બીજાં ગુણસ્થાને. મુક્તિપંથે પળતા આત્માની પ્રગતિદર્શક પ્રથમ પાંચ ગુણસ્થાનેનું વિવેચન થઈ ગયું. હવે આપણી પછીનાં ગુણસ્થાને (છઠ્ઠાથી ચૌદમા ગુણસ્થાન સુધીનાં સર્વ ગુણસ્થાને) ને વિચાર કરીએ. આ નવે ગુણસ્થાનેમાં આત્માના સાહજિક ગુણોને અધિક અંશે વિકાસ થાય છે. પ્રોફેસર હર્મન જેકેબીએ ચાર અંગોને જે અનુવાદ કર્યો છે તેમાં આ સર્વ ગુણસ્થાનનું સ્વરૂપ-નિદર્શન કંઈક અંશે ઉપલબ્ધ થાય છે. છઠ્ઠાં ગુણસ્થાનવાળાઓ પાંચ અણુવ્રતનું તીવ્રતાથી પાલન કરે છે. તાત્પર્ય એ કે અણુવ્રતનું પાલન સાધુએનાં પંચ મહાવ્રતોની દ્રષ્ટિએ થાય છે. એ રીતે અણુત્ર છઠ્ઠાં ગુણસ્થાનવાળાઓને મહાવ્રત બને છે. સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ગુણસ્થાન” કહેવાય છે. તેમાં વ્રતને સંગ થઈ શકતો નથી. સાતમા ગુણસ્થાન Page #213 -------------------------------------------------------------------------- ________________ ખીજા ગુણસ્થાના. ૧૭૩ સુધીમાં મંદ પડી ગયેલા ચારે કષાયા ( ક્રાય, ગ, કાપય્યભાવ ને લાલ) આઠમા, નવમા અને દસમા ગુણસ્થાનેામાં બહુ અંશે અદૃશ્ય થાય છે. અગીયારમા ગુણસ્થાનમાં માહનીયકર્મનુંસંપૂર્ણ નિયંત્રણ થાય છે. એ કર્મનું નિવારણ કરવાનું જ ખાકી રહે છે. માહનીયકનું સ'પૂર્ણ નિવારણુ ખારમા ગુણસ્થાનમાં થઈ જાય છે. તેરમા ગુણુસ્થાનમાં સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. વળી આઠ પ્રકારના કર્માં પૈકી પહેલ, બીજું, ચેાથું અને આઠમું અશ્ય બને છે. ચાદમા ગુણુસ્થાનમાં યાગરૂપી કર્મનું છેલ્લું પ્રવર્ત્તક કારણુ અદૃશ્ય થાય છે. આત્માને મુકિતદશા-ખરૂ સ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાન ક્ષણવાર રહે છે અને પછી વ્યકિતગત આત્મા મુકિતસ્થાને પહોંચે છે. મુતિદશાની પ્રાપ્તિ થાય તે પહેલાં શ્રાવકે સાધુજીવન ( દીક્ષિત જીવન ) માંથી પસાર થવું જોઇએ એવા સામાન્ય નિયમ છે. માક્ષપ્રાપ્તિ માટે દીક્ષિત જીવનની અનિવાર્ય આવશ્યકતા નથી. દીક્ષાનેા અંગીકાર કર્યા વિના છઠ્ઠાથી લાગલું ચૌદમું ગુણુસ્થાન પ્રાપ્ત કર્યું... હાય એવા શ્રાવકનાં દ્રષ્ટાંતા મળી રહે છે. પ્રથમ ગુણસ્થાનમાંથી * Hoenle, Uvasaga Dasa's translation, p. 45, 1. 127 ( Bibliotheca Indica ). Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. સીધા ૧૪ મા ગુણસ્થાન અને મુક્તિની પ્રાપ્તિ થયાનુ’ એક દેષ્ટાંત મારા જાણવામાં છે. અડધા કલાકમાં મુક્તિ થયાનું આ દ્રષ્ટાન્ત અત્યંત આશ્ચર્યકારી અને વિચારણીય છે. આ પ્રમાણે થોડા સમયમાં મુક્તિ પ્રાપ્ત કરનારે એક મનુષ્યનું ખૂન કર્યું હતું. તે પોતે મારી નાખેલા મનુષ્યનું માથું લઇને એક જંગલમાં જતા હતા એટલામાં તેણે એક ધ્યાનસ્થ મુનિને જોયા. તે પછી તેણે પેાતાના કર્તવ્ય-માર્ગની પૃચ્છા કરી. મુનિશ્રીએ આત્મસયમ ( ઉપશમ ), ધ્યાન (વિવેક) અને કર્મનિરોધ (સવર) કરવાનો ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળતાં જ ખૂનીએ ત્યાં ને ત્યાં જ ધ્યાન કરવા માંડ્યું. કીડીઓથી તેનાં માંસ વિગેરેનું લક્ષણુ થવા માંડ્યું છતાં તે ધ્યાનથી લેશ પણ ચલિત થયા નહિ; અર્ધા કલાકમાં જ સર્વ કર્મોની નિર્જરા થઈ અને મુક્તિપદ તેને પ્રાપ્ત થયું. થોડા વખતમાં પણ આ રીતે મુક્તિ મળી છે. આ જૈન સિદ્ધાન્તનું જાણવાજોગ રહસ્ય છે. કર્મરૂપી અશુદ્ધિનુ નિવારણુ કરી આત્માનું શુદ્ધીકરણ કરવું એ જૈન તત્ત્વજ્ઞાનનું હાર્દ છે. આત્માનાં યથાયાગ્ય શુદ્ધીકરણથી મુક્તિદશા પ્રાપ્ત થાય છે. સાધુઓના આચાર સખધી વિવેચન કેટલાંક જૈન સૂત્રામાં બહુ જ અસરકારક રીતે કરવામાં આવ્યુ છે. એવા સૂત્ર-ગ્રંથા પૈકી ૪ પ્રથાના અનુવાદ પ્રા. હન જેકેાખીએ કરેલ છે. જૈન ધર્મનું સારૂં' જ્ઞાન જેમને હાય Page #215 -------------------------------------------------------------------------- ________________ • E1 જૈન ધર્મમાં પારબ્ધવાદને સ્થાન કેમ નથી ? ૧૫ તેમને આ અનુવાદ–ગ્રંથ અવશ્ય વાંચવા જેવા છે. શરૂઆતના અભ્યાસીઓ માટે છે. હર્મન જેકેબીના આ અનુવાદ-ગ્રંથે ઉપયુક્ત થઈ પડે તેવા નથી. આત્માના કુદરતી ગુણોના આવિષ્કાર અને એક્ષપ્રાપ્તિના ઉપાયનું વિવેચન સમાપ્ત થયું. મેક્ષપ્રાપ્તિના ઉપાય એટલે નવાં કર્મો રિકવાં અને કરેલાં કર્મોને ખપાવવાં. નવાં કર્મોરૂપ આશ્રવનો નિષેધ અને વિદ્યમાન કર્મોને ક્ષય ( નિર્જરા) એ મેક્ષમાર્ગ છે. ઉપરોક્ત બે ઉપાયથી એક્ષપ્રાપ્તિ શક્ય છે. એ બન્ને ઉપાયે મુક્તિનાં પરમ સાધન છે. એમાં પ્રારબ્ધવાદને કશુંયે સ્થાન નથી. સંશય કે અસત્ય મંતવ્યને કારણે પ્રારબ્ધવાદનો ઉદ્ભવ થાય. કર્મને પ્રધાનતા એ એક સત્ય મંતવ્ય છે એમાં કઈ પ્રકારને સંશય નથી. પ્રારબ્ધવાદને માટે જૈન સિદ્ધાન્તમાં લેશ પણ સ્થાન સંભવી શકતું નથી. મનુષ્ય પોતે જ પોતાનાં કર્મોનો ભક્તા છે એ જૈન ધર્મનો અવિચલ સિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્તની દ્રષ્ટિએ કોઈ પણ સુખ-દુઃખ, કોઈ પણ સ્થિતિ આદિ માટે મનુષ્ય પિતે જ કારણભૂત છે. કેઈ પણ દશાની જવાબદારી મનુષ્યની પિતાની છે. એ જવાબદારીનું આરોપણ બીજાઓ ઉપર ન જ થઈ શકે. મનુષ્ય પિતાનાં પાપ અને પુણ્યનો ભક્તા છે. સુખ અને દુઃખ, પાપ અને પુણ્ય એ સર્વ કાર્મિક પ્રતિક્રિયાનાં Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું. પરિણામે છે. મનુષ્ય અને વિશ્વના બાકીના ભાગ વચ્ચે જે અન્યાઅન્ય સબધજન્ય પ્રતિક્રિયાઓ થયા કરે છે તેના પરિણામરૂપે મનુષ્ય સુખી કે દુ:ખી અવસ્થામાં મૂકાય છે. દુ:ખનુ નિવારણ કરવું એ સુખ( પુણ્ય )પ્રાપ્તિનો એક માર્ગ છે. કોઇ સ્ત્રી કે પુરૂષ સ્વયમેવ દુઃખી બનેલ હોય તે તેનાં દુઃખનું નિવારણ કરવું એ પણ પુણ્યકાર્ય છે. ખરા દયાભાવથી ખીજાનાં દુઃખનું નિવારણ કરવું એ પુણ્યમાર્ગ છે અને તે લાવી સુખનું કારણભૂત છે. નિઘૃણુવૃત્તિવાળા મનુષ્યોને બીજાનું દુ:ખ નિવારણની ઈચ્છા થતી નથી. જે તે મનુષ્યને તેઓ દુઃખ ભાગવવા દે છે. જે જે તે મનુષ્ય ઉપર આવી પડેલ દુઃખ જે તે મનુષ્ય ભાગવવું જ જોઇએ એવી માન્યતાથી ક્રૂર મનુષ્યેા ખીજાનુ દુઃખ ટાળવાને કાંઠે પણ પ્રયત્ન કરતા નથી. ક્રૂર મનુષ્ય ખાટી માન્યતાને વશ થઇને જે તે દુ:ખ જાણી જોઈને વહારી લેવામાં આવે છે એમ માની લે છે. આ માન્યતાથી તેઓને દુઃખી માણસા દુ:ખ ભાગવવાને પાત્ર છે એવા અનિષ્ટ ભાવ પિરણામે છે. ક્રૂર મનુષ્યા આવી મનેાદશાને કારણે પારકાનાં દુઃખનું નિવારણ કરતા નથી. તેમને દુનિયાનાં દુઃખાનાં નિવારણના સ ́બંધમાં કશી પણ લેવાદેવી હાતી નથી. આ પ્રકારના ઉપેક્ષાભાવથી તેમને પાપને અંધ થાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ભાગ ત્રીજો. પ્રકરણ ૬ હું ઉપસંહાર (સિંહાવલેકન). પૃથક્કરણની દ્રષ્ટિએ જૈન સિદ્ધાન્તનો વિચાર કર્યા પછી એ સિદ્ધાન્તનું સમીકરણ (સગીકરણ) કરવાનું રહે છે. જૈન સિદ્ધાન્તનાં ૯ મુખ્ય (પરમ) સત્ય છે. એ સત્યે શાશ્વતપણું અને પરિવર્તન એમ પરસ્પર ભિન્ન અને વિરોધી દ્રષ્ટિબિન્દુઓનું નિદર્શન કરે છે. એક જ ક્રિયાપદ ( ક્રિયાસૂચક શબ્દોથી કઈ વસ્તુવિષયક સંપૂર્ણ સત્ય વ્યક્ત થઈ શકે નહિ એ જૈન ધર્મના પરમ સત્યોની એક વિશિષ્ટતા છે. પરમ સત્યેનું તાત્પર્ય જૈન ધર્મના પરમ સત્યેનું તાત્પર્ય એ છે કે – આપણે ચેતનાયુક્ત પ્રાણુઓ (જી) અને ચેતનારહિત જડ વસ્તુઓ ( અજીવ)વાળા સત્ય અને શાશ્વત જગતમાં વસીએ છીએ. કર્મરૂપી ભૌતિક પદાર્થનું સૂક્ષ્મ સ્વરૂપમાં આકર્ષણ (આશ્રવ) થવાથી આત્મા સાથે કર્મની એકતા (બંધ) થાય છે. કર્મના આશ્રવ અને બંધથી આત્માના ટિKUા છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. એ છે કે તે જ નૈસર્ગિક ગુણોનું એ છેવત્તે અંશે આવરણ થાય છે. આત્માના ગુણનું આવરણ થવાને પરિણામે સુખ ( પુણ્ય ) અને દુઃખ (પાપ) ની જુદી જુદી સ્થિતિનો અનુભવ કરવો પડે છે. અનાદિ કાળથી કર્મને આશ્રવ અને બંધ આત્માને અવિરતપણે થયા કરે છે અને તેનાં પરિણામરૂપે સુખદુઃખ તે ભોગવે છે. કર્મના આશ્રવ અને બંધને કારણે જન્મ અને મૃત્યુની પરંપરા ચાલુ રહે છે. આશ્રવ અને બંધથી આત્માને (આત્માનાં અસ્તિત્વને) આવશ્યક ન હોય એવાં કેટલાંક બળ ઉત્પન્ન થાય છે. એ બળે આત્માની કુદરતી પ્રવૃત્તિઓમાં અંતરાયરૂપ બને છે. કર્મોના આંતરપ્રવાહના નિરોધ (સંવર) અને કર્મક્ષય (નિર્જર)થી આ બીનકુદરતીબળોને નિરોધ તેમજ નાશ થઈ શકે. માનુસારીના ૩૫ નિયમ અને ૧૨ વ્રતોનાં પાલન તથા ચિત્તસંયમ અને ધર્મધ્યાનથી સંવર અને નિર્જરાજન્ય આત્મિક વિકાસ થાય છે. ચૌદમા ગુણસ્થાન પર્યત આ પ્રમાણે આત્માનો વિકાસ થયા કરે છે. આત્માની આ અદ્ભુત વિકાસ-દશામાં આત્માની પ્રવૃત્તિઓ વિષયક અંતરા ઓછા થતા જાય છે. સત્ય જ્ઞાન, પ્રજ્ઞા, પ્રેમ, બળ, સુખ આદિનો ખૂબ આવિર્ભાવ થાય છે. અન્તતઃ આત્મા સાથે સંલગ્ન થયેલ ભૌતિક દ્રવ્યના સર્વ આશુઓ (અણુએ અણુ) આત્માથી છૂટા પડે છે. આત્મા અજ્ઞાન, હિંસાભાવ, દૌર્બલ્ય, દુઃખ આદિ સ્થિતિથી સદાકાળને માટે મુકત થાય છે. આત્માને હંમેશને માટે મેક્ષ થાય છે. મેક્ષ એ છેલ્લું (અંતિમ ) પરમ સત્ય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. ૧૭ ઉપરાકત પરમ સત્યા સંપૂર્ણ મહાસત્યેા છે. એમાં ફાઇ કલ્પના કે લાક્ષણિક અર્થ ઘટી શકતાં નથી. સત્ય વસ્તુ વિષયક આ પરમ સત્યામાં કોઈ પણ પ્રકારના કાલ્પનિક ભાવ કે અલ'કાર ભાવ નથી. અરિહંત મહાપ્રભુએ લાખેલાં આ પરમ સત્યે વિશ્વના સર્વ યુકત છે. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ । જીવાને ઉપ સમાપ્ત. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આ ગ્રંથ સંબંધી વિદ્વાનોના અભિપ્રાય બેન, તા. ૯-૭–૧૯૧૧ x x x “તમારાં પુસ્તકથી મારા ઉપર બહુ જ સુંદર છાપ પડી છે. તમારી કૃતિમાં સંસારીના દૃષ્ટિબિન્દુથી જૈનધર્મનું નિરપણ થયું છે. પુસ્તકની વિચારસરણી જૈનધર્મના સિદ્ધાન્તને નિકટવર્તી હોય એમ જણાય છે. સાધુએકૃત સંખ્યાબંધ પુસ્તકમાં જૈનધર્મનું નિદર્શન થાય છે, એ પુસ્તક વાંચનાર જૈનધર્મના અભ્યાસીઓને આ પુસ્તક જેનદર્શનના અભ્યાસમાં ઘણી ઉપયોગી પૂરવણીરૂપ નીવડશે એમ હું માનું છું. જૈનધર્મ એક નૈતિક ધર્મ છે એવો તમારાં પુસ્તક ઉપરથી વાંચકને સુંદર ખ્યાલ આવી શકે છે; જૈનધર્મની આજ્ઞાનું જેઓ બુદ્ધિપૂર્વક અને ઉત્સાહથી પાલન કરે છે તેમની નિતિક ઉન્નતિ થાય છે, એવો પ્રતીતિયુક્ત નિર્ણય વાંચકને તમારું પુસ્તક કરાવી શકે છે.” હર્મન જે કેબી. અમદાવાદ, તા. ૨૮-૭-૧૯૧૧ તમારૂં પુસ્તક વાંચી જોયું. તેમાં નિર્દિષ્ટ કરેલા લગભગ બધાયે સિદ્ધાન્ત સત્ય છે અને તે જેનોના તમામ પંથને સ્વીકાર્ય છે એમ હું માનું છું. જૈનોથી મનાતાં પ્રમાણભૂત પુસ્તકે ઉપરથી તમારા મંતવ્યોનું સમર્થન થશે એવો મારો દૃઢ અભિપ્રાય છે. આવાં પુસ્તકની અંગ્રેજી સાહિત્યમાં લાંબા વખત થયાં જરૂર હતી. તમારાં પુસ્તકથી અંગ્રેજી ભાષાને જોઈતું પુસ્તક પ્રાપ્ત થયું છે, એ નિઃશંક છે.” કેશવલાલ પ્રેમચંદ મેદી. • અસલ અંગ્રેજી ઉપરથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ મેન્ટેન (કાન્સ), તા. ૧૩-૧૨-૧૯૧૧ “જેનધર્મનું મને જે કંઇ જ્ઞાન છે અને એ ધર્મના ઉચ્ચ અને શ્રદ્ધાજનક સિદ્ધાન્તનું મેં જે નમ્ર પાલન કર્યું છે, તેને અનુલક્ષીને આ પુસ્તકમાં જૈનધર્મ અને તેના સિદ્ધાન્તનું પ્રમાણિક અને સત્ય આલેખન થયું છે, એમ મારે કહેવું પડે છે. ઈગ્લીશ સાહિત્યમાં જૈનધર્મ સંબંધી સત્ય અને પ્રમાણિક વિવેચનાત્મક એવું આ પુસ્તક જેવું બીજું કોઈ પુસ્તક મેં વાંચ્યું નથી. પુસ્તકનાં દરેકે દરેક વાક્ય અને દરેક પાનાના વાંચનથી લેખક જૈનધર્મનાં સત્યો યથાર્થ રીતે સમજી શક્યા છે એવી પ્રતીતિ થાય છે. જૈનધર્મનાં સત્યોનું નિરીક્ષણ કરી તેને પરિપકવ બુદ્ધિથી સંચય થયો છે, એ ભાસ થાય છે. પુસ્તકના લેખક મી. હર્બટ વૈરન સત્યના સંશોધક છે. સત્યની શોધમાં તેમણે ઘણો લાંબો સમય પસાર કર્યો છે. આવી રીતે સત્યનાં સંશોધન નિમિત્તે તેમણે ઘણાયે પ્રમાણિક પ્રયત્નો કર્યા પછી જૈનધર્મમાંથી તેમને સત્યની પ્રાપ્તિ થઈ છે. વર્તમાન જગતના મહાબુદ્ધિશાળી મનુષ્યને વિચારણીય મહાત્ પ્રશ્નોનું સંતોષકારક સમાધાન પણ જૈનદર્શનથી થાય છે એ મંતવ્યને મી. વૅરને દૃઢ નિશ્ચયપૂર્વક સ્વીકાર કર્યો છે. પુસ્તકમાં જૈનધર્મનાં સત્યેનું નિધાન પાશ્ચાત્ય દૃષ્ટિએ થયેલું છે, આમ છતાં સિદ્ધાન્તોની દૃષ્ટિએ સહેજ પરિવર્તન નથી થયું એ વાંચકે જોઈ શકશે. સ્વ. વીરચંદભાઈ ગાંધીએ મી. વૈરનને જૈનધર્મના સિદ્ધાન્તોને જે બોધ આપ્યો હતો તે બોધ આ પુસ્તકમાં કાયમ રહ્યો છે, અને જૈન સિદ્ધાન્ત-સહેજ પણ ફેરફાર વગર–યથાર્થ રીતે જળવાઈ રહ્યા છે એમ લાગે છે. શ્રીયુત વીરચંદભાઈ ચીકાગોમાં ઈ. સ. ૧૮૯૩ માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મના પ્રભાવશાળી અને વિદ્વાન પ્રતિનિધિ હતા. તેમણે એ પરિષદમાં જૈનધર્મને અપ્રતિમ રીતે આવિષ્કાર કર્યો હતે. “મેં આ પુસ્તકનું હિન્દમાં જ વાંચન હતું. પુસ્તક વાંચી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ રહ્યા બાદ મેં તે એક સુપ્રસિદ્ધ જૈન સાધુ તેમજ જૈનધર્મના. પાશ્ચાત્ય અભ્યાસીઓને સુપરિચિત એક જૈન પદવીધરને વંચાવ્યું હતું. બન્નેએ પુસ્તકની મુક્તકંઠે પ્રશંસા કરી જૈન શાસ્ત્રોથી પુસ્તકનું પુષ્કળ પ્રમાણમાં સમર્થન થઈ શકે તેમ છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. કોઈ પણ પ્રકારના સંશય કે પક્ષપાતવૃત્તિ વિના પુસ્તક લખાયું હોય એમ મને લાગે છે. તેમાં સમભાવ અને સૂક્ષ્મ નિરીક્ષણવૃત્તિ તરવરી રહ્યાં છે. પુસ્તકની બધીએ નકલો ખરીદ કરીને દુનીયાભરના વિદ્વાનમાં તે વહેચું અને એ રીતે પુસ્તકના પ્રચારથી જેનધર્મનાં સત્ય સ્વરૂપની દુનીયાને ઝાંખી થાય એવી મારી સ્થિતિ હાય (તો કેવું સારું) એવી મારી વાંચ્છના છે. જેનધર્મનું આલેખન અદ્યાપિ જેનેતરાથી અગ્ય રીતે થયું છે. જૈનધર્મના સંબંધમાં ઘણી ભૂલભરેલી માન્યતાઓ પ્રવર્તે છે. આથી જેને ધર્મનું સત્ય સ્વરૂપ જોવા-જાણવાની ઉત્સુકતા જે કઈ ભાઈ કે બહેનને થાય તેણે આ પુસ્તક અવશ્ય વાંચવું એવી મારી માન્યતા છે. આ પુસ્તક સાવધાનીપૂર્વક વાંચવાથી જૈનધર્મનું સ્વરૂપ વધારે સારી રીતે સમજી શકાય છે. જૈનધર્મનાં સ્વરૂપના જિજ્ઞાસુઓને બીજા કોઈ પુસ્તક કરતાં આ પુસ્તકથી વિશેષ લાભ થશે. આ પુસ્તક વાંચીને તેથી પોતાના મનનું સમાધાન થાય છે કે નહિ) તે યથાર્થ વિચારપૂર્વક સમજી શકાશે. “મારા ધર્મના આ પુસ્તકને સર્વ રીતે સાફલ્ય પ્રાપ્ત થાય એમ હું ઈચ્છું છું. જૈનધર્મના સિદ્ધાતોથી પરિચિત તેમજ અપરિચિત બહેને અને ભાઈઓને પુસ્તકનાં વાંચનથી અવશ્ય લાભ. થશે એવી મારી પરમ વાંછના અને નિરતિશય શ્રદ્ધા છે.” ફત્તેચંદ કપૂરચંદ લાલન, Page #223 -------------------------------------------------------------------------- ________________ *ગુજરાતી–ભાષાંતરના ગ્રંથો. ૫-૦–૦ ૦-૧૦-૦ ૦–૬-૦ N -૧૦ ૦-૧૨-૦ ૧-૮-૦ ૦ -૮ - ૦ N ૦ . ૦–૬-૦ ૦-૧૨-૦ ૨-૦-૦ ૦- ૪-૦ . , ^ ૧ શ્રી જૈનતત્ત્વાદશ .. ૨ શ્રી નવ તત્વને સુંદરબોધ ૪ શ્રી જીવવિચાર વૃત્તિ ••• ૮ શ્રી દંડક વૃત્તિ ૯ શ્રી નયમાર્ગદર્શક .. ૧૦ હંસવિનોદ ૧૨ કુમારવિહારશતક ૧૩ શ્રી જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર ૧૪ શ્રી જૈન તત્તસાર મૂળ તથા ભાષાંતર ૧૬ શ્રી આત્મવલ્લભ જૈન તવનાવલી ૧૭ શ્રી મોક્ષપદ પાન •••••• ૧૮ શ્રી ધર્મબિન્દુ આવૃત્તિ બીજી ૧૯ શ્રી પ્રશ્નોત્તર પુષ્પમાળા ૨૧ શ્રી શ્રાવક કલ્પતરૂ .. ૨૨ શ્રી આત્મપ્રબોધ ... ૨૬ શ્રી જૈન ગ્રંથ ગાઈડ ૨૭ શ્રી નવાણું પ્રકારી પૂજા (અર્થ સહિત) ૨૮ શ્રી તરિત્ન મહોદધિ ભા. ૧-૨ ૨૯ શ્રી સમ્યફત્ર સ્વરૂપ સ્તવ ... ૩૧ શ્રી ચંપકમાળા ચરિત્ર ... ... ૩૩ શ્રી સમ્યકત્વ કૌમુદી ભાષાંતર ... ૩૪ શ્રી પ્રકરણ પુષ્પમાળા (દ્વિતીય પુષ્પ ૬ શ્રી અધ્યાત્મમત પરીક્ષા ••• •• ૩૭ શ્રી ગુરૂગુણમાળા .. ૩૮ શ્રી શત્રુ જય તીર્થ સ્તવનાવલી ૪૦ શ્રી જ્ઞાનામૃત કાવ્યકુંજ ૪૨ શ્રી ઉપદેશસસતિકા ••• ••• ૪૪ શ્રી પંચ પરમેછી ગુણરત્નમાળા .. ૪૫ સુમુખનુપાદિ ધર્મ પ્રભાવકની કથા. A – K ૧-૦–૦ ૧-૪-૦ , ( A . © ૧-૦-૦ ૦–૮–૦. A K + ૦-૫-૦ 2 A ૧-૦-૦ ૧-૮- ૧-૦-૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨-૦-૦ ૨-૦-૦ ૪૬ શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર ૪૭ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ ૧ લો ... ૨-૦-૦૦ ૪૮ શ્રી આદર્શ જૈન સ્ત્રી રત્ન ... ૧-૦-૦ ૪૯ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ ૨ જે... ૨-૮-૦ ૫૦ શ્રી દાનપ્રદીપ ૩-૯૦ ૫૧ શ્રી નવપદજી પૂજા ( અર્થ સહિત)... ૫૨ શ્રી કાવ્ય સુધાકર ૨-૮-૦ પક શ્રી આચારોપદેશ, .. ૫૪ શ્રી ધર્મરત્ન પ્રકરણ ૧-૦-૦ ૫૫ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર (અર્થ સહિત) શાસ્ત્રી ૧-૧૨-૦ ૫૬ શ્રી આત્મવિશુદ્ધિ... ૦-૬– ૫૭ શ્રી કુમારપાળ પ્રતિબોધ ... .. -૧૨૦ ૫૮ શ્રી જેન નરરત્ન “ભામાશાહ” ૫૯ શ્રી આત્માનન્દ સભાની લાઈબ્રેરીનું અક્ષરાનુકમ લીસ્ટ -૧૪-૦ ૬૦ શ્રી વિમલનાથ ચરિત્ર ... ૧-૧૧-૦ ૬૧ શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર ... ૧-૧૨-૦ ૬૨ શ્રી પૃથ્વીકુમાર ચરિત્ર ૧-૦-૦ ૬૩ શ્રી ધર્મપરીક્ષા ૧-૦-૦ ૬૪ શ્રી પ્રભાવક ચરિત્ર ૨-૮-૦ ૬૫ જૈન ધર્મ ૧-૦૦ ૬૬ શ્રી સંવેગકુમકંદલી ૦-૪શ્રીપાળરાજાને રાસ સચિત્ર શ્રી તત્વનિર્ણય પ્રાસાદ ... ૧૦-૦-૦ શ્રી દેવસરાઈ પ્રતિક્રમણ અર્થ સહિત (ગુજરાતી) ૦-૧૦-૦ શ્રી સામાયિક ચૈત્યવંદનસૂત્ર .. શ્રી મહાવીરસ્વામી ચરિત્ર યાય છે. સતી સુરસુંદરી ચરિત્ર - શ્રી પંચપ્રતિક્રમણસૂત્ર અર્થ સહિત (ગુજરાતી) , લખે -શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર બીજા નવા ગ્રંથે પ્રેસમાં છે અને અમુક ગ્રંથની યોજના શરૂ છે. ••• ... ૨-૮-૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ સારી લાઈબ્રેરી કેમ થઈ શકે ? આ સભાના લાઈપૂ મેમ્બર .', '. થવાથી . . .' : : : : અત્યાર સુધીમાં લાઈ પૂ મેમ્બરોને અમાર તરથી પ્રસિદ્ધ થયેલ ગ્રંથ ભેટ મળતાં તેઓ એક સારી લાઈબ્રેરી કરી શક્યા છે. આ લાભ કે પણ જૈન શ્રીમાને સંસ્થાએ ભૂલવાના નથી રિપોર્ટ અ ને સૂચીપ મંગાવી ખાત્રી કરો. : : : લખે: શ્રી જૈન આત્માનંદ સભ ભાવનગર. (કાઠિયાવાડ , Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ પ્રકાશ માસિકે આપેલી ભટા ( K = 11 વર્ષ. નામ. 1-2 શ્રી નવ તત્ત્વના સુંદર બોધ. શ્રી જીવવિચાર વૃત્તિ. શ્રી જૈનધર્મ વિષયક પ્રશ્નોત્તર. શ્રી દંડક વિચાર વૃત્તિ. શ્રી યમાગ દશ ક. શ્રી મોક્ષપદ સોપાન. શ્રી જનતત્ત્વસાર. શ્રી શ્રાવક કલ્પતરૂ . શ્રી ધ્યાન વિચાર. શ્રી સ્વામી ચરિત્ર. 12 શ્રી જૈન ગ્રંથ ગાઈડ. શ્રી ચંપકમાળા ચરિત્ર. y શ્રી અનુગારસૂત્ર. શ્રી ગુરુગુણમાળા અને સમયસર પ્રકરણ. શ્રી જ્ઞાનામૃત કોયલું જ. શ્રી દેવભક્તિમાળા. શ્રી ઉપદેશ સંમતિકો. શ્રી સ ધ સપ્તતિકા. શ્રી સુમુખ તૃપાદિ ધર્મ પ્રભાવકોની કથા. 2 1-2 2 શ્રી, આદર્શ જૈન સ્ત્રીરનો. 23-24 શ્રી ધર્મ રત્ન પ્રકરણ. 2 5-2 6 શ્રી જેન નરરત્ન ભામાશાહ (સચિત્ર) 27-28 શ્રી સુકૃત સાગર યાને માંડવગઢ ના મહામંત્રીશ્વર, 29-30 શ્રી ધર્મ પરીક્ષા. 1-32 જૈન ધર્મ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ. 15 16