SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 1 c - ૧૩૦. વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ. કેઈનું અહિત કરવાના આશયથી હું કઈ મનુષ્ય, પ્રાણુ કે વસ્તુના સંબંધમાં જાણી જોઈને ખોટું બોલવાથી પર (દર) રહીશ. ” ઉપરોક્ત પ્રતિજ્ઞાનું પાલન શરીર, વાણી કે ચિત્તથી કે એ સર્વ રીતે કરવાની પ્રતિજ્ઞા ( ત્રિકરણ શુદ્ધિથી કરવાની પ્રતિજ્ઞા ) લેવાય છે. આ ઉપરાંત બીજાઓના સ્થૂલ મૃષાવાદને અનુમતિ કે ઉત્તેજન ( કારણ ) ન આપવાના આશયથી કે અમુક કૃત્ય કે પોતાની જાતિને અનુલક્ષીને કે આ સર્વ કારણેવશાત્ મૃષાવાદવિરમણ વ્રત અંગીકાર થાય છે. આ રીતે મૃષાવાદવિરમણ વ્રતરૂપ પ્રતિજ્ઞાના એકંદર ૯ પ્રકારે છે. મૃષાવાદ વ્રતભંગના કારણે મૃષાવાદવિરમણ વ્રતને ભંગ એક રીતે થાય છે. એ વ્રતનાં ભંજક કેટલાક ઉદાહરણે આનીચે આપ્યા છે (૧) ઉદ્ધતાઈપૂર્વક અસત્ય આરોપણ (ટે આક્ષેપ) કરવું. દા. ત. કેઈ મનુષ્ય ચાર ન હોય તેને ચાર કહે. (૨) બીજાને નુકશાન થાય એ હુકમ ઉદ્ધતાઈથી કરે. (૩) બે મનુષ્યોના ગુપ્ત વાર્તાલાપનું શ્રવણ કરેલું ન હોવા છતાં નિંદા કરવાની ઈચ્છાથી વાર્તાલાપનું રહસ્ય પતે * તત્ત્વાર્થસૂત્ર, ૭-૨૧; યેગશાસ્ત્ર, ૩, ૯૧
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy