________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ
સુદેવા વિશ્વના કર્તા નથી. તેઓ વિવિધ પ્રકારની આજ્ઞાએ બહાર પાડતા નથી. પેાતાના નિયમોનું પાલન થવુ જ જોઇએ એવા આગ્રહ તેમને હાતા નથી.
૮૦
સુગુરુ.
સુગુરુ સત્ય દેવની ગેરહાજરીમાં આપણને આધ્યાત્મિક સત્યના મેધ આપે છે. પાંચ મહાવ્રતધારી સુગુરૂએ જ ખરા આધ્યાત્મિક એધ આપી શકે. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થયા પછી સુગુરુનાં મહત્ત્વ સમધી સચાટ પ્રતીતિ થઇ જાય છે. સુગુરુ સ્ત્રી કે પુરૂષ કાઇ પણ હાય.
સુગુરુએ પાંચ મહાવ્રતાનુ પાલન કરે છે. એ સવ ત્રતા જાણવા જેવાં હાવાથી આ નીચે આપ્યાં છેઃ—
(૧) શરીર, મન અને વાણીના ઉપયોગપૂર્વક બેદરકારીથી કોઇ પણ પ્રાણીની સુગુરુએ હિંસા કરતા નથી. કોઇ પણ પ્રકારનાં સ્વરૂપયુક્ત જીવન (દા. ત. વનસ્પતિ, જળ આદિ ) ના તે ઘાત કરતા નથી. આ રીતે તેમની અહિ'સાવૃત્તિ સંસારીઓ કરતાં ઘણી જ ચઢીયાતી છે.
( ૨ ) સુગુરુની વાણીમાં હંમેશાં સંપૂર્ણ સત્ય હોય છે. તેઓની વાણીમાં અપ્રિયતા હાતી નથી. સુગુરૂનાં વચન સર્વદા પ્રિય હાય છે. વળી સુગુરૂએ અહિતકારી
*પાંચ મહાવ્રતા એ સાધુ-સાધ્વીને પાળવાનાં ત્રતા છે. આથી સાધુએ પંચમહાવ્રતધારી કહેવાય છે. શ્રાવકાને પાળવાનાં નાનાં વ્રતાને (અણુવ્રત) કહે છે.