________________
સાતમા વ્રતની વર્જ્ય પ્રવૃત્તિ.
વન્ય પ્રવૃત્તિઓ.
સાતમું વ્રત ગ્રહણ કરનારાઓ માટે ઘણીચે પ્રવૃત્તિઓ (ધધાએ વિગેરે) ખાસ પરિત્યાજ્ય છે. એમાંની કેટલીક આ રહીઃ
૧ કાલસા બનાવવા અને વેચવા.
૨ ખેતી કરવી કે આગાયત કામ.
૩ ગાડાંઓ વિગેરે બનાવવાં અને વેચવાં; પેાતાની માલેકીનાં વાહને હાંકવાં.
૪ નાકર કે ભાડુતી માણસ તરીકે ખીજાના વાહન
હાંકવાં.
૧૪૫
૫ ખાણા ખાદવી; ખડકા ઉડાવી મૂકવા.
૬ હાથીદાંતના વ્યાપાર. હાથીઓની હિ'સાની દ્રષ્ટિએ આ વ્યાપાર ત્યાજ્ય છે.
૭ અનેક જીવ તુઓની હિંસાજનક લાખ વિગેરે વસ્તુ વેચવી.
૧૦
૮ પ્રવાહી પદાર્થાંનું વેચાણુ.
૯ જુદી જુદી જાતનાં ઝેરી પદાર્થાં વેચવા.
૧૦ પ્રાણીઓના વાળ અને રૂંવાનું વેચાણુ.
૧૧ ગીરણી ( મીલ) ચલાવવી.
૧૨ જાનવરાને ખસી કરવી.