SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધ (૪) આ છેલ્લી કર્મ-પ્રકૃતિથી તિર્યંચ આયુષ્ય પરિણમે છે. પશુ-પક્ષી, જીવ-જંતુ, વ્રુક્ષ આદિ સ્વરૂપમાં અમુક કાળ સુધી જીવન એ તિર્યંચ સ્થિતિ છે. પર આયુષ્મથી જીવનનું લખાણુ ( વ્યાપકતા ) નિશ્ચત મને છે. જીવનનાં વર્ષોં તેથી નક્કી થતા નથી. જીવનમાં વર્ષોંનુ અવલંબન ( આધાર) જીવનની ગતિના વેગ કે મંદતા ઉપર રહે છે. આ પ્રમાણે આયુષ્ય એ આયુષ્યને સમુચ્ચય ( જથ્થા ) છે. આયુષ્ય કર્મથી આયુષ્યનાં વર્ષોં પણ નક્કી થાય છે એમ નથી. આયુષ્કર્માંવશાત્ નિશ્ચિત થયેલાં જીવન-આયુષ્યને વાદળીમાંના પાણી સાથે સરખાવી શકાય. વાદળીમાં પાણીના સમુચ્ચય નિશ્ચિત પ્રમાણયુક્ત હાય, પણ એનુ નિ†લન દખાણુના પ્રમાણમાં થાય છે. જીવનરૂપી પાણીનું પણ આ જ રીતે સમજવું અને આથી આકસ્મિક મૃત્યુ પણ થાય છે. આ પ્રમાણે આકસ્મિક મૃત્યુ થાય ત્યારે જીવન–જલનું એકાએક સત્વર નિર્ગાલન થાય છે. આયુષ્યરૂપી પાણી બધુંચે ટપકી પડે છે. ૬ નામક. દેહના કર્યાં તે આત્મા છે. એ જૈન તત્ત્વજ્ઞાનના એક સિદ્ધમત છે. ભુતકાળમાં ઉત્પન્ન કરેલ કર્યું-શક્તિનાં પરિણામે આપણાં શરીરનું પરિમાણુ, આકાર, રંગ, અવાજ, ચલન-ગતિ આદિ કર્મને અનુરૂપ ઉદ્ભવે છે. નામકર્માંની પ્રકૃતિ સૂક્ષ્મ સ્વરૂપમાં આપણી સાથે સ’લગ્ન રહે છે. એની સત્તા આપણા ઉપર સદાકાળ ચાલે છે. શરીરના વિવિધ
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy