SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના નિયમે. ૧૦૭ નિયમ સત્તાવીસમા શિષ્ટ અને જ્ઞાની મહાત્માઓની સેવા. માર્ગાનુસારીએ ધર્મવ્રતધારી મહાત્માઓની સેવા કરવી જોઈએ. એ સેવા મહાપુરુષાના અનુભવ, જ્ઞાન, પ્રજ્ઞા અને ધર્મ–જીવનની એક પ્રકારની પૂજા છે. મહાત્માઓની સેવાના આદ તેમના જ જીવનની અનુકરણ–વૃત્તિ છે. એ આદર્શો દ્રષ્ટિ સમીપ રાખીને જ મહાન્ સંતપુરુષોની સેવા થવી જોઇએ. નિયમ અઠ્ઠાવીસમા. આ નિયમ જીવનના ઉદ્દેશીને અનુલક્ષીને છે. જીવનના ચાર ઉદ્દેશ છે, જે બધા માર્ગાનુસારીએ લક્ષમાં રાખવા જોઇએ. કાઈ ઓછાં મહત્ત્વના ઉદ્દેશની સિદ્ધિ અર્થે ઉચ્ચ ઉદ્દેશના ભાગ અપાઇ ન જાય એ જોવું ખાસ જરૂરી છે. ગૌણુ ઉદ્દેશની સાધનામાં મુશ્કેલી જેવું લાગે તે એ જતા કરવા જોઇએ. ઉચ્ચ ઉદ્દેશનું રક્ષણ કરવું એ જીવનનું પરમ ધ્યેય છે. આથી એ ધ્યેયનું યથાશક્ય રક્ષણ કેરવું... જોઇએ. વિશ્વનું કલ્યાણુ, દ્રવ્ય-પ્રાપ્તિ, વાસનાઓની પરિતૃપ્તિ અને મુક્તિ એ ચાર જીવનના મુખ્ય ઉદ્દેશ છે. એમાં વાસનાઓની પિતૃપ્તિ સવથી નિકૃષ્ટ છે. મુકિત એ જીવનના સવેચ્ચિ ઉદ્દેશ છે. સદાચારના નિયમાના યથાર્થ પાલનથી ખીજાઓનુ ( વિશ્વનું કલ્યાણ થાય છે. દ્રવ્યથી વિવિધ પ્રકારનાં સુખનું સાધન મળે છે. ઇચ્છાઓ-વાસનાઓના કઇ ટાટા
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy