________________
વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જનધર્મ.
આપણા વિષયનું કંઈક સામાન્ય નિરૂપણ આ પ્રમાણે કર્યા પછી આપણે હવે પ્રસ્તુત વિષયને વિભાગવાર વિચાર કરીએ. આપણું વિષયના કુદરતી ચાર વિભાગો છે અને તે નીચે પ્રમાણે છે –
(૧) વિશ્વ. (૨) મનુષ્યની સદ્ય વસ્તુસ્થિતિ. (૩) મનુષ્યનું શક્ય ઉત્કૃષ્ટ ભાવી. (૪) મનુષ્યનાં સર્વોચ્ચ ધ્યેયની સિદ્ધિના ઉપાયે.
ઉપરોક્ત ચારે વિભાગના સંબંધમાં કંઈક વિસ્તારપૂર્વક વિવેચન આ પછીના પ્રકરણમાં કરવામાં આવ્યું છે.