________________
દ્રવ્યનાં સ્વરૂપે.
૫
દ્રવ્યનાં સામાન્ય સ્વરૂપો પૈકી એક અસ્તિત્વ અને બીજુ જ્ઞેયત્વ (પ્રમેયત્વ) છે. કાન્ટની ફીસ્સુફીમાં દ્રવ્યનાં પ્રમેયત્વ-સ્વરૂપને સ્થાન જ નથી અને એ રીતે કાન્ટનુ તત્ત્વજ્ઞાન જૈન દર્શનથી જુદું પડે છે. દ્રશ્યમાં પ્રમેયત્વ છે— વસ્તુએ જ્ઞેય છે એમ જૈન ધર્મ માને છે.
દ્રવ્યનાં સામાન્ય સ્વરૂપે શાશ્વત સ્વરૂપાનુ પૃથક્કરણ થઇ શકે નહિ. બધા સામાન્ય સ્વરૂપે નીચે પ્રમાણે છેઃ
(૧) શાશ્વતપણું, અનુત્પાદ્યતા અને અવિનાશિતા નિત્ય સામાન્ય સ્વભાવ)
દ્રવ્યનાં આ સ્વરૂપે એક અર્થમાં જ ઘટાવી શકાય છે. તેમના એકથી વધારે અર્થાં ઘટાવી શકાતા નથી.
છે.
સામાન્ય
દ્રવ્યાનાં સ
(૨) વિનાશિતા (અનિત્ય સામાન્ય સ્વભાવ) દા. ત. સુવર્ણના વીંટીરૂપે નાશ થાય છે, પણ તે કાઇ વસ્તુરૂપે (સાના રૂપે) કાઇ સ્થળે સદાકાળ છે જ. વીંટીના નાશમાં બીજો નાશવાળા અર્થ ઘટાવતાં દ્રવ્યના વિનાશ પરિણમે છે. દ્રવ્યની વિનાશિતાનું સ્વરૂપ ઘટાવી શકાય છે.
(૩) એકતા (એકત્વ)
(૪) અનેકતા (અનેકત્વ)
(૫) ભેદત્વ (પરસ્પર ભિન્નતા)
(અભિન્નતા)
(૬) અભેદ્ય સર્વજ્ઞતાની દ્રષ્ટિએ વસ્તુનાં
અનત છે.
સામાન્ય સ્વરૂપેTM