Book Title: Jain Dharm
Author(s): Jain Atamanand Sabha
Publisher: Jain Atamanand Sabha

View full book text
Previous | Next

Page 198
________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું. આચારની સુધારણા માટે ધ્યાન કરવું હોય તેા જે ગુણના સ ́પૂર્ણ વિકાસ કરવા હોય તે ગુણના ચિત્ત સમીપ ( સમગ્ર રૂપે ) ચીતાર લાવવા એ ખાસ આવશ્યક છે. આવી રીતે ગુણુનુ નિદર્શન કરતાં ગુણુના વાંચ્છુકે પેાતાને ઈષ્ટ ગુણુ જે પરમપુરુષમાં હાય ( કે હતા ) તેનુ સ્મરણુ કરવું જોઇએ. પ્રમાણભૂત ગ્રંથકર્તાઓનાં પુસ્તકાનું શ્રવણુ કે વાંચન કરવું જોઇએ. સદાચાર વિષયક મમતામાં કદાગ્રહને તિલાંજલી આપીને ગ્રંથકારના આશય યથાર્થ રીતે સમજવા જોઇએ. આશય સમજીને એ સ્મૃતિમાં રાખવા. મહાપુરુષાના આશયને ધ્યાનધારીથી ન ભૂલાય. ૧૫૮ મહાપુરુષોના આશય ખરાબર સમજ્યા પછી વિવેકબુદ્ધિના ઉપયાગ શરૂ થાય છે. જે તે વિષયના સમગ્ર ભાવના તત્ત્વનું સ્મરણુ, વિભાગોનું પૃથક્કરણ, તુલના આદિથી વિષયનું વિભાગવાર જ્ઞાન થાય છે. એ પછી અમુક સમય, સ્થાન, વ્યક્તિ આદિના સબધમાં વનનો નિર્ણુય થાય છે. આ નિણૂય સામાન્ય સ્વરૂપને ન હેાય. સામાન્ય સ્વરૂપના હાય તા તે ધ્યેય ( નિશાન ) વિનાના ગાળીખાર જેવા નીવડે છે. વિવેકબુદ્ધિના ઉપયાગ થઇ રહ્યા ખાદ ઇચ્છાશકિતના અમલ કરવા એ આવશ્યક છે. નિર્ણય અનુસાર વર્તવાનાં જે જે કારણેા હાય તેનું સંશોધન કરવું જોઇએ. એવા કારણા ઘણીવાર વધારે હાય છે. આ પ્રમાણે કારણેા મળી રહેતાં શા માટે અમુક રીતે

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226