________________
ત્રીજા વ્રતનું સ્વરૂપ.
૧૩૩ બનવું પડે છે. આ પરાધીનતા ભાવી જીવનને ઉદેશીને સમજવી.
સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતને ભંગ ઘણીય રીતે થાય છે. એમાંના કેટલાંક ઉલ્લેખનીય દ્રષ્ટાન્ત નીચે પ્રમાણે છે –
[૧] ચોરીનું કાર્ય ચાલુ રાખવા ચોરેને આજ્ઞા ચોર-ડાકુઓ માટે હથિયાર બનાવવા કે પૂરાં પાડવાં.
[૨] ચોરાયેલા માલની ખરીદી કે સ્વીકાર. આમાં પિોતે ચોરી ન કરેલી હોય છતાં માલીકની સંમતિ વિના માલને કબજે લેવાય છે, એ રીતે વ્રતને ભંગ થાય છે.
[૩] દાણચોરી તથા યુદ્ધના સમયમાં શરૂને માલ પૂરો પાડો.
[4] બેટાં તેલ અને માપને ઉપયોગ કરે.
[૫] માલ ભેળસેળ કર, બેટા સીક્કા કે કઈ બીજી બેટી વસ્તુ બનાવવી.
૪ સ્વદારા સંતેષ, પરદારાવિરમણ વ્રત.
સ્વસ્ત્રમાં સંતોષ અને પરસ્ત્રીના ભાગને ત્યાગ એ આ વ્રતને ઉદ્દેશ છે. સંસારીને ઉદ્દેશીને આ વ્રત ખાસ મહત્ત્વનું છે. વિષય ઉપભેગમાં પ્રજોત્પત્તિને ઉદ્દેશ પ્રધાન હવે જોઈએ. એને બદલે એ ઉદ્દેશ ગૌણ બને છે વિષયલાલસા પ્રધાન બની છે. આથી વિષયેલાલસા ઓછી થાય એ સંસારીઓ માટે ખાસ જરૂરનું છે. વિષયવાસ