Book Title: Jain Dharm
Author(s): Jain Atamanand Sabha
Publisher: Jain Atamanand Sabha

View full book text
Previous | Next

Page 190
________________ ૧પ૦ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ -~ - ~-~ ~ ~-~~~ સામાયિકને કાળ બે ઘડી એટલે ૪૮ મીનીટને છે. સામાયિક વ્રતધારી સામાન્ય રીતે દરેજ એક સામાયિક વ્રતભંગનાં કારણે જ સામાયિક વ્રતને નીચેનાં કારણોથી ભંગ થાય છે – ૧ ધ્યાન-કાળમાં શરીર, મન અને વાણીનું વિમાર્ગ દશન (દુરુપયેગ). તત્વજ્ઞાનનું વાચન, ધર્મધ્યાન આદિ સિવાય કઈ પણ બીજી નિરર્થક અને અહિતકારી બાબતેમાં સામાયિક વ્રતધારીએ ચિત્ત પવવું ન જોઈએ. શરીર અને વાણુને વ્યવસાય પણ ધર્મમાર્ગે જ હેય. ૨ જીવજંતુઓની હિંસાજનક સ્થાનમાં વ્રતનું આચરણ. ૩ વ્રતની ક્રિયાઓનું વિસ્મરણ કે અપાલન. સામાયિક અમુક કાળ સુધી કરવાનો નિશ્ચય કરી તે અગાઉ ઉઠી જવું એ વતભંજનનું કારણ છે. સામાયિક વ્રત દરમીયાન પાપને પશ્ચાત્તાપ, તત્વજ્ઞાનનું વાંચન અને ધાર્મિક વિષયોનું ધ્યાન, નિદિધ્યાસન આદિ કાર્યો થાય છે. ૧૦ દેશાવમાસિક વ્રત. આ વ્રતથી ગમનાગમનને ઓછામાં ઓછો સ્થાન*ક્તત્વાર્થસૂત્ર, ૭-૨૮; યેગશાસ્ત્ર, ૩-૧૧૫.

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226