________________
ર૭
છે
'
એ
કે
'
નાકર
મારા પર
કામ
માલિકીની જwnતાવાર કરવા
જીવનને ઉન્નત કરનાર અતિ પ્રજનભૂત હકીક્ત રજુ કર વામાં આવી છે. પૃષ્ટ ૪૫૯ થી પ૦૮
મેલ રાતિને સારો ઉપાય” એ નામના નવમા પ્રકરણમાં એકલા જ્ઞાન કે એકલી ક્રિયાથી મેલ નથી. પણ જ્ઞાન અને કિયાના સોળથી મેલ થાય છે, તે હકીકૃત, તથા વ્યવહાર અને નિશ્ચય એ બંનેન બળ પિત પિતાના સ્થાનમાં કેવું અને કેટલું છે, તથા નિશ્ચય પામવા માટે શુદ્ધ વ્યવહાર પાલનની પ્રથમ કેટલી બધી જરૂર છે, તે હકીકતને સરળ રીતે સમજાવવામાં આવી છે , ૫૦૦ થી
પરિશિષ્ટ પહેલામાં ભગવાન શ્રી મહાવીરદેવની કરૂણા, યેગને મહિસા, ગનં સ્વરા, મહાવતે તથા તેની ભાવનાઓનું સ્વરૂપ વિગેરે રજુ કરવામાં આવ્યું છે. પઠું ૫૧૯ થી ૫૩૦
પરિશિષ્ટ બીજામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સુમાધિ આ યોગના આઠ અંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. પૃ. ૫૩૧ થી પ૫.
પરિશિષ્ટ ત્રીજામાં પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીને. યાન યુગ વિષયક સ્વાનુભવ રજુ કરવામાં આવ્યો છે જે ધ્યાનમાર્ગમાં ઘણી ઉપયોગી અને પ્રજનભૂત હકીકત પુરી પાડે છે. પૃષ્ઠ પપ૬ થી
પરિશિષ્ટ ચેથામાં ધર્મસાધનામાં ઉપયોગી ગેય કાવ્યું. રજુ કરવામાં આવ્યા છે.
હતા તે સમયના કેફ
મજાક કરવેરાના