________________
(૪૩) કોઈ કહેશે કે–જેને ઈચ્છિત વિષની પ્રાપ્તિ નથી તે તે કલેષ અને દુઃખને સહે એ વાત પ્રમાણ, પરંતુ જેને એ પાંચે ઈદ્રિયના વિષયેની પૂર્ણતા વતે છે, એવા જે દ્રિ, ચક્રવતી આદિને આપે વર્ણવ્યા એવા કલેષાદિની શાંતતા હશે ને? શ્રી ગુરુ કહે છે કે –
लब्धेन्धनोज्वलत्यग्निः प्रशाम्यति निरन्धनः । ज्वलत्युभयथाप्युच्चैरहो मोहाग्निरुत्कटः ॥५६॥
હે ભવ્ય! ઈધનના વેગથી અગ્નિ, પ્રજવલિત થાય છે, અને ઇંધન વિના આપોઆપ બુઝાઈ જાય છે. પણ અનાદિ મહાગ્નિ તે એટલે બધે પ્રબળ છે કે તે પરિગ્રહાદિ ઈધનની પ્રાણીમાં તૃષ્ણારૂપ જવાળાથી અતિશય ભભૂકે છે, અને તેની પ્રાપ્તિમાં પ્રાપ્ત કરવાની વ્યાકુળતાથી પ્રવેલે છે એમ અતિ પ્રબળ એ એ મેહાગ્નિ બને પ્રકારે જીવને બાળે છે. તેથી મહાગ્નિ જેવે આ જગતમાં બીજે કંઈ ભયંકર અગ્નિ નથી. અશાતાના ઉદયથી જ્યારે ઈચ્છિત પરિગ્રહ જીવને ના મળે ત્યારે તે મહાદુઃખી થાય છે, અને શાતાના ઉદયથી પુણ્યાનુસાર જે કાંઈ મળે તે ઓછું પડે એ બળતરાથી પણ મહા દુઃખી થાય છે. આમ તૃષ્ણરૂપ અગ્નિને બળે જીવ બંને સ્થિતિમાં નિરંતર દુઃખને જ અનુભવે છે, એ તૃષ્ણ ઉત્તરોત્તર પ્રજ્વલિત થતી સ્વઆત્માને જરાય પણ સંતેષરૂપ પરમ શાંતિ અનુભવવા દેતી નથી. ઈધન તે એક જ પ્રકારે દાહક છે, પણ એ તૃષ્ણને અગ્નિ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં એમ બંને પ્રકારે તીવ્ર દાહ પેદા કરે છે. વિવેકી જીવ શાંત ભાવરૂપ નિર્મળ જળથી ઉપશમાવે તે જ એ ઉપશમે છે. હવે અચાર્ય એ અનાદિ મોહને નિદ્રાની ઉપમા આપે છે –
कि मर्माज्यभिदन्नभोकरतरो दुष्कर्मगर्मुद्गणः कि दुःखज्वलनावली विलासितैर्नालेढी देहश्चिरम् । किं गजधमतूर्यभैरवरवानाकर्णयनिर्णयन्
येनायं न महाति मोहविहितां निद्रामभद्रां जनः ॥ ५७ ।। શું આ જીવના મર્મ સ્થાનને છેદી રહેલે એ પાપરૂપી મુદગરને માર ભયંકર નથી? ખરેખર ભયંકર છે. અથવા પંક્તિબદ્ધ દુઃખરૂપ અગ્નિની પ્રજવલિત ભયંકર વાળાઓથી એને દેહ નથી બળી રહ્યો?
१ शकचक्रधरादिनां, केवलं पुण्यशालीनां; તૃMાની રિતેષાં, યુદ્ધ ચારિ ગુરુતત્તનિ?
(પંચાધ્યાયી)