Book Title: Atmanushasan
Author(s): Somchand Amthalal Shah
Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap
Catalog link: https://jainqq.org/explore/022377/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમ: શ્રી સ્યાદ્વાદ સંવાદિનઃ શ્રીમદ્ ભગવદ ગુણભદ્રાચાર્ય કૃત શ્રી આત્માનુરાસ પંડિતવર્ય શ્રી ટોડરમલજીક્ત હિંદીટીકાના આધાર ઉપરથી ગુર્જરાનુવાદ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ પ્રકા શ કઃ શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ હીરાલાલ નાનાલાલ શાહ ખંભાત-ક્ષેત્ર વડવા દિતિયાવૃત્તિ સને ૧૯૫૩ પ્રત ૧૦૦૦ વિક્રમ સંવત ૨૦૦૯ વીર સંવત ૨૪૭૯ ફીનીક્ષ પ્રી. વર્કસમાં શા. મોહનલાલ ચીમનલાલ છાયું હઠીભાઈની વાડી સામે, દીલ્હી દરવાજા બહાર-અમદાવાદ. કિંમત રૂા. ૨-૮-૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ નમ: શ્રી સ્યાદ્વાદ સંવાદિનઃ શ્રીમદ ભગવદ્ ગુણભદ્રાચાર્ય કૃત શ્રી આત્માનુશાસન પંડિતવર્ય શ્રી ટોડરમલજીત હિંદી ટીકાની આધાર ઉપરથી ગુર્જરાનુવાદ - વચનામૃત વીતરાગનાં. પરમ શાંતરસ મૂળ: પધ જે ભવરોગનાં. કાયરને પ્રતિકૂળ. I.THI ..l.. .. .. .. . પ્ર કા શ કઃ શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ હીરાલાલ નાનાલાલ શાહ ખંભાત-ક્ષેત્ર વડવા .. .. D.. . . I ..l.. || LE H .. i .. ' . .. " .. l, દિનિયાવૃત્તિ સને ૧૯૫૩ વિક્રમ સંવત ૨૦૦૯ વીર સંવત ૨૪૭૯ ફીનીશ પ્રી. વર્કસમાં શા. મોહનલાલ ચીમનલાલે છાપ્યું. હઠીભાઈની વાડી સામે, દીલ્હી દરવાજા બહાર-અમદાવાદ કિંમત રૂ. ૨-૮-૮ I I || II III LILI || III II III L. Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આર્યાવર્તોના મંડનરૂપ, જંગમ કલ્પવૃક્ષસમ, પરમાર્ય સ્થવિર પૂજ્યપાદ પ્રાતઃસ્મર્ણીય શ્રીમાન શ્રીગુણભદ્રાચાર્યને કઈ નિશ્રીત સમય નિર્ણય થતો નથી, તેપણુ મહારાજ અમોઘવર્ષ તેઓશ્રીના પરમ ઉપાસક અને અનેક શિષ્ય સમુદાયમાં એક સુશિષ્ય હતા, એમ અન્ય ગ્રંથાંતરે ઉપરથી સમજાય છે. મહારાજા અમેઘવર્ષ શાક સંવત ૭૩૭ થી ૮૦૦ લગભગ રાજ્યપદ વિભુષિત હતા, તેથી સમજાય છે કે તેઓશ્રી મહારાજા અમેઘવર્ષના સમકાલિન હેય. પરમ પુરુષની પ્રત્યક્ષ વિદ્યમાનતામાં તેમને ભક્તિસતસંગ એ શિષ્ય સમુદાયના દેને સર્વથા ક્ષીણ થવામાં અને આત્માના સહજ સ્વાભાવિક નિર્મળ ગુણેને પ્રકાશ થઈ તે. ગુણેનું આત્માને સંવેદન થવામાં પરમેસ્કૃષ્ટ નિમિત્તરૂપ થાય છે, પરંતુ તે સંગ નિરંતર રહે નથી. ત્યારે તે મહત્પરુષના વિયેગ કાળે તેમનો અક્ષરદેહ કલ્યાણના અર્થી ભવ્યાત્માઓને કલ્યાણ પ્રાપ્ત થવામાં એક પરમ આધારરૂપ થાય છે. ભગવાન શ્રી ગુણુભદ્રાચાર્ય આજે આ ક્ષેત્રે નથી, તે પણ તેઓશ્રીના અક્ષર દેહરૂપ યથાનામ ગુણાભિધાનરૂપ તેમનો લખેલે આત્માનુશાસન નામને ગ્રંથ આજે પણ વિદ્યમાન છે. - ઉક્ત ગ્રંથ સંસ્કૃત ભાષામાં વિવિધ પદ્ય-વૃત્તોમાં મહાભાવ, ગંભીર આશય, અને શ્રેષ્ઠ પદ લાલિત્યતાપૂર્વક અનેક બધયુક્ત વિષયપૂર્ણ લખાય છે. તેઓશ્રીની વિષય પ્રતિપાદન શૈલી અભુત વૈરાગ્યરસમય અને આત્માને ઉપશમભાવની જનક અને પોષક છે, ભવ્યાત્માઓને સંસાર પરિમથી પાછા વાળી મોક્ષમાર્ગ સન્મુખ સહેજે દોરી શકે એવી સચોટ છે. કલપવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિ એ ત્રણે ઐહિક-ઈચ્છિત આપવામાં ઉત્કૃષ્ટ ગણાય છે. અને તે વાત પણુ આર્ષગ્રંથમાં લખેલી હોવાથી માત્ર શ્રદ્ધાગ્રાહ્ય છે, પરંતુ પુરુષને અક્ષરદેહ તે એ ત્રણે કરતાં અસાધારણું પ્રભાવ સંપન્ન છે. કેમકે તે વચનોના સેવનથી એક અલ્પશાતાથી માંડી માસુખ સુધીનાં સર્વ સુખ વિના વાંચ્છાએ સહેજે સંપ્રાપ્ત થાય છે. આ વાત શ્રદ્ધા ઉપરાંત અનુભવમાં પણ આવે એવી છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને આત્માનુભવયુક્ત પુરુષના મુખથી શોભે એ ધર્મોપદેશ આ ગ્રંથમાં પૂર્ણ રીતે ભરેલ છે. અને તે વૈરાગ્ય, ઉપશમવંત છવને મુખ્યતયા વિશેષ ઉપકારક નિવડે તેમ છે. તોપણ તેથી નીચેની ભૂમિકામાં રહેલા વિષયકષાયાનુરાગી ના અધિકારને Page #5 -------------------------------------------------------------------------- ________________ લક્ષમાં રાખીને તેમને પણ રોચક-પાચક–અને પરિણામકારક થાય એવી અનુકંપા બુદ્ધિપૂર્વક મીષ્ટ ભેજનમાં દર્દી ન જાણે તેમ ધીરે રહીને અમોઘ ઔષધી મેળવી દીધી છે. એમ ગ્રંથની આદી અને અંતની લખાણ શૈલી ઉપરથી વિચારકને સહજમાં સમજાય તેમ સંકલનાબદ્ધ ગ્રંથરચના રચાઈ છે. તેથી આ ગ્રંથ કલ્યાણુમાર્ગના ન્યુનાધિક અધિકારવાળા સર્વ ને કલ્યાણ પ્રાપ્ત થવામાં અનુપમ સહાયકપણાની ગરજ સારે તેવે છે. જયપુર નિવાસી પંડિત પ્રવર શ્રાદ્ધગુણસંપન્ન શ્રીયુત ટેડરમલજીએ આ ગ્રંથ ઉપર ગ્રંથકારના આશયને સ્કુટ કરનારી જયપુરી (ટૂંઢારી) ભાષામાં ભાષા ટીકા લખેલી છે. જે અગાઉ બહાર પડેલી છે. તથા બીજી ટીકા શ્રીયુત પંડિત બંશીધરજી શાસ્ત્રીકૃત વિક્રમ સંવત ૧૯૭૨ માં બહાર પડેલી છે. આ ગ્રંથના ભાવેને સ્પષ્ટ વ્યક્ત કરનાર ગુજરાતી ભાષામાં કાંઈ સાધન નહી હોવાથી તેમજ આ ગ્રંથ મારા આત્માને ઉપકારક થવા ગ્ય જાણી તથા ગ્રંથ ભણી મને કંઈક ભક્તિભાવ હોવાથી તેની કેટલાક વર્ષો અગાઉ ગુર્જર ભાષામાં ટીકા લખવી શરૂ કરી. પરંતુ પ્રમાદ દેશે અને વ્યવહારોપાધીને લઈને તે કાર્ય લંબાયુ. તેટલામાં મારા પરમપકારી આત્મપયેગી પૂજ્ય વડીલ શ્રીએ, પ્રસંગોવશાત્ તે ગ્રંથની શુદ્ધ ગુજરાતી ભાષામાં ટીકા થાય તે સ્વપરને બહુ ઉપકારક નિવડે, એમ સહેજે અચાનક મારા કાર્યમાં પ્રોત્સાહન સાથે સંમતિ આપી તે ભણીના મારા ઉત્સાહને વધાયે. પરંતુ ગ્રંથના વિશાળ આશય અને મારી બુદ્ધિની ન્યુનતાને વિચાર કરતાં આવા સમર્થ ગ્રંથને અનુવાદ લખવા હું સર્વથા અશક્ત છું એમ મને સ્પષ્ટ લાગતું હતું. મારી આ બાળકૃતિ સમર્થ વિદ્વજનેમાં ઉપહાસને પાત્ર છે, એમ ભાસ્યા કરતું હતું તે પણ अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत्कोकिलः किलमधौ मधुरं विरौति तचारु चाम्रकलिकानिकरैक हेतु ॥ જેમ આંબાના હેરની સુવાસના પ્રભાવથી સુવાસ અનુરાગી કેયલ પક્ષી મધુર શબ્દોચ્ચારપૂર્વક તે ઉપર કલેલ કરે છે. તેમ મને પણ હું થોડુ જાણનાર (મૂર્ખ) અને વિદ્વાનોના હાસ્યપાત્ર છતાં તમારે ભક્તિરાગ બળાત્કારથી બોલાવે છે. (શ્રી ભક્તામર સ્તોત્ર) Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત કાવ્યાનુસાર ગ્રંથ પરત્વેની મારી ભક્તિ તથા પૂજ્ય વડીલશ્રી તરફને મારો પ્રેમ મને ઉક્ત અનુવાદ લખવા આકર્મો કરતો હતો. મારી આ વિષયની અયોગ્યતા, વિષય કષાય આધિનતા છતાં સમ્યક્ ત્યાગ, વિરાગ્ય અને રત્નત્રયને અત્યંત પુષ્ટીકર એવા આ અનુપમ ગ્રંથને ગુજરી ગીરામાં લખવાનું સાહસ ખેડ્યું અને તે શ્રી ગુરુ કૃપાએ આજે પુર્ણ થયું. આ ગ્રંથમાંના અધિકારની ટુંક નેંધ કે રેખા દર્શન આપવા જતાં બહુ લંબાણું થઈ જવાના ભયથી તત્સંબંધી અહિં કાંઈ ઉલ્લેખ કર્યો નથી. પરંતુ વાંચકગણ સ્વસ્થ ચિત્તે નિરૂપાધિપણે “આત્મકલ્યાણ સર્વ કરતાં પરમ આવશ્યક છે” એમ નિશ્ચય કરી વાંચશે, વિચારશે અને તેના રહસ્ય પૂર્ણ આશય સુધી પહોંચવા પ્રયત્ન કરશે તે તેના પ્રયત્નરૂ૫ પુરુષાર્થના પ્રમાણમાં જરૂર તેને સફળતા મળશે. સાથે સાથે ગ્રંથનું પરમ સહાભ્ય પણ લક્ષગત થશે. ઉક્ત અનુવાદ શ્રીમાન ટેડરમલજી રચીત હીંદી ટીકાના આધારે લખવામાં આવેલ છે, છતાં કઈ કઈ સ્થળે અન્ય ધર્મ ધુરંધર પૂર્વ મહાપુરુષ રચીત ગ્રંથને વિષયને અનુસરતો આધાર પણ લેવામાં આવેલ છે. અંતિમ પ્રાર્થના. गुरुणामेव माहात्म्यं यदपि स्वादु मद्वचः । तरुणां हि स्वभावोऽसौ यत्फलं स्वादु जायते ।। અગર અનુવાદની વચન રચનામાં કંઈ પણ માધુર્યતા કે અર્થ ગાંભિર્યતા હોય છે તે મારા હદયમણિ ગુરુદેવનું માહાસ્ય છે. જેમ ફળમાં જે કંઈ પણ મધુરતા કે મીઠાશ હોય તો તે વૃક્ષને સ્વભાવ છે. તથા જ્યાં ત્રુટી, અસંબદ્ધતા અર્થ કે ભાવની વિકળતા જોવામાં આવે તો તે અ૯પજ્ઞતાજન્ય મારે પિતાનો દેષ છે એમ સમજી અનવાદમાં રહેલી ત્રુટીઓને જણાવશે તે હું તેમને ઋણી થઈશ અને તૃતિયાવૃતિ વખતે તે ભુલે સુધારવા યથાશક્તિ પ્રયત્ન કરીશ. બાકીત गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः । ફતિ ટુર્નના સ્તર સામાવતિ સનના છે શાંતિઃ –ગુણીજન ચરણનુરાગી અનુવાદક– સેમચંદ અમથાલાલ શાહ-કલાલ, Page #7 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ ૫ = ક ? પંક્તિ ધર્મનુયાયીઓ- વિધે. અનુવ્રતરૂપ कृषीबल ૧૫ કિચિત્ ધર્માનુયાયીઓ વિધે? અણુવ્રતરૂપ कृषीवल કિંચિત્ નિંદકાર્યો પિતાને विभुतया आझातं विषाज्जीवितुं नन्वाशा મહારાજાઓને દેવેની समान्त શ્રી તિર્થંકરાદિનાં ઇ ૩૨ નિધકાર્યો પિનાને विर्भूतया अक्षतं विषाज्जीवितुं नत्वाशा મહારાજેઓને દેવાની समान्त શ્રી તિર્થકારાદિન સદ नारकान सतु धनन्धन દેશોમાં ૪૫ ૪૮ ૫૫ પ૬ Tea : ૬૦ ૬૫ ૭૧ ૭૪ यतिर्थाता અયશ્ય ૧૦૨ ૧૦૭ ૧૧૦ ૧૪૯ ૧૬૫ ૧૭૦ ૧૭૧ ૧૯૨ ૨૦૪ संस्कृत ભષ્ટ कुर्यादयः ઉદભવવું વાખ્યા. श्रत्वा साहसः मपिच्छमा કથિત सन्तु धनेन्धन દેામાં बत यतिकता અવશ્ય साधनम् संस्कुरु ભ્રષ્ટ कुर्यादार्यः ઉદ્ભવવું વ્યાખ્યા श्रुत्वा साहसम् मपिच्छमाल्यं કદર્થિત ૨૨૪ ધય ધય Page #8 -------------------------------------------------------------------------- ________________ છે આ પરમારને નમઃ શ્રીમદ્ ભગવદ્ગુણભદ્રાચાર્યવિરચિત આત્માનુશાસન શ્રી જિનશાસન ગુરુ નમું, નાના વિધિ સુખકાર આત્મહિત ઉપદેશ દે, કરૂં મંગલાચાર મહા ધુરંધર સર્વ જિન, નિર્મમ સુખદ સદાય લાયક દાયક ઘર્મન, લક્ષણ લક્ષ સુહાય મહા જ્ઞાન-વૈરાગ્ય મય, નિજ પર શાસન જાણ સ્વ–પર પ્રકાશક બોધમય, શ્રી જિનશાસન ભાણ સુંદર ભદ્ર ગુણે કરી, દક્ષ સુજિન ઉપદેશરજનીવાસર તપ તપે, તે મેહ કલેશ શાસન આતમને કરે, હણે વિભાવ સુધીર વધે સદા ગુણ શ્રેણીયે, ઢળે સુઢાળે વીર વાવે સમ્યક બીજને, ધરે ન લેશ પ્રમાદ શામ-દામ-ચરણ ગુણે કરી, છોડે બીજે વાદ. રહત સદા નિજરૂપમાં, વાઘે દિન દિન વાન લાભ લહે નિજ ધર્મને, વંદુ ગુરુ ભગવાન. આચાર્ય કલ્પસમ ગુણનિધિ, ટોડરમલ સુદક્ષ કરી ટીકા હિંદી વિષે, જિન આજ્ઞા અનુલક્ષ તસુ આશયને અનુસરી, ગુર્જરભાષા માંહ્ય નિજ-પ આતમ હેતુ કહું, અન્ય ન હેતુ કાંઈ. Page #9 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રીમાન ગુણભદ્રમુનિ પિતાના ભાઈ લેકસેન પ્રત્યે ધર્માનુરાગ પરિણામથી સન્માર્ગરૂપ શ્રીવીતરાગધર્મ પ્રતિબંધવાની અભિલાષાપૂર્વક શ્રી આત્માનુશાસન:શાસ્ત્રની નિવઘ સંપૂર્ણતા આદિ અનેક ઈષ્ટફળની અભિલાષાપૂર્વક મંગલાચરણમાં શ્રી ઈષ્ટદેવને પ્રથમ નમસ્કાર કરે છે. ગીતિ– लक्ष्मीनिवासनिलयं विलिनविलयं निधाय हृदि वीरम् आत्मानुशासनमहं वक्ष्ये मोक्षाय भव्यानाम् १ વીર–અર્થાત્ શ્રીવર્ધમાન તીર્થકર દેવ અથવા વીર એટલે કર્મશત્રુને નાશ કરવામાં મહાન સુભટ અને વિશિષ્ટ લક્ષમીનું ઘર સર્વ અહંતાદિ મહાપુરુષોને હૃદયમંદિરમાં ધારણ કરીને આત્માને પરમ કલ્યાણરૂપ શિક્ષાદાતા શ્રી આત્માનુશાસન શાસ્ત્ર હું કહીશ. કેવા છે તે શ્રીવીરપરમાત્મા ! કેવળ આત્મસ્વભાવરૂપ-મહાન અતિશયસ્વરૂપ સર્વોત્કૃષ્ટલક્ષ્મીને રહેવાનું પરમ કલ્યાણરૂપ જાણે એક મંદિર ન હોય! વળી જેમના અનાદિ પાપસ્વભાવને આત્યંતિક નાશ થયો છે, જેથી તે પ્રભુ પિતાના અવિનાશી સ્વરૂપને પ્રાપ્ત થયા છે. અહીં ગ્રંથકાર ઉપરોક્ત પ્રકારે પોતાના ઈષ્ટદેવનું વીર, એ નામ સાર્થક કરી વર્ણવ્યું. સાથે તે પ્રભુના સત્કૃષ્ટપદને પ્રગટ કર્યું. ભવ્યજીવાત્માઓના પરમ દુઃખરૂપ અનાદિબંધનની નિવૃત્તિ અર્થે જ આ શાસ્ત્ર કહીશ, પરંતુ તેમાં મારું માન, પૂજા, ખ્યાતિ વા લેભાદિ પ્રયોજન નથી. તેથી સમ્યપ્રકારે સ્વહિતજીજ્ઞાસુ ભવ્યાત્માઓને રૂચિ યાવત્ ગ્રહણ કરવા યોગ્ય છે. હવે શાસ્ત્રના અર્થમાં શિષ્યને ભય દૂર કરી જેમ તેની આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ થાય તે પ્રકારે તેના જ ભાવને બતાવતાં ગ્રંથકાર સુત્ર કહે છે. दुःखाद्विभेषि नितरामभिवांच्छसि सुखमतोऽहमप्यात्मन् दुःखापहारी सुखकरमनुशास्मि तवानुमतमेव २ હે આત્મા ! તું દુઃખથી ઘણે ડરે છે, અને સર્વ પ્રકારે સુખને જ ઈચ્છે છે, તો દુઃખને નાશ કરવાવાળે અને સુખને જ પ્રાપ્ત કરવાવાળે એ તારે જે વાંચ્છિત અર્થ તેને જ અહીં ઉપદેશું છું. કઈ અલ્પજ્ઞ અને સંસારરસિક આત્માને એ ભય હે સંભવિત છે કે-શ્રીગુરુ મારા પ્રાપ્ત સુખ છોડાવીને ધર્મસાધન બતાવશે. અને તે ભયથી તે જિનવચનામૃત પ્રત્યે નિરાદર રહે છે. તેવા ભવાભિનંદી પણ ભવ્યઆત્માને દયાનિધાન શ્રી ગુરુ કહે છે કે હે ભાઈ ! Page #10 -------------------------------------------------------------------------- ________________ (૩) એવા નિષ્કારણુ ભય તું ન કર. દુઃખ મટાડી સુખ પ્રાપ્ત કરવું એ જ તારા અભિપ્રાય છે. અને અત્રે પણ એ એક જ પ્રયેાજન અર્થે કહેવામાં આવે છે. શરૂઆતમાં આ વચને તને કદાચ કડવાં પણ લાગશે, પણ તે કડવાશના ભયથી તું ડરીશ નહિ; કારણ— यद्यपि कदाचिदस्पिन् विपाकमधुरं तदा तु कटु किंचित् त्वं तस्मान्मा भैषीर्यथातुरो भेषजादुयात् ३ જેમ દરદીજીવ હિતકારક એવી કડવી ઔષધી પણ નિડરપણે અને પુણુ વિશ્વાસથી પી જાય છે, તેમ આ શાસ્ત્ર વિષે કાઈ કથન પ્રારંભમાં તને કટ્ટુ લાગે તેાપણું અનુભવે-પરિણામે એ અત્યંત મીઠાં જ છે. ઔષધીના સેવન કાળે તે ઔષધી ઘેાડી સમય કડવી પણ લાગે તેપણ તેથી ભવિષ્યમાં નિરાકુલતાજન્ય સુખ પ્રાપ્ત થશે એમ જાણીને ક્રિ'ચીત પણ ભય વિના શાણારાગી જેમ તે ઔષધીને પરમ આદરભાવથી ગ્રહણ કરે છે, તેમ હું વિવેકી શાણા અને સમજી · સ°સારી ! ગ્રહણ કાળમાં આ શાસ્ત્રમાંના કેઇ ઉપદેશ તને અસહ્રાવતા લાગે તે પણ તેથી આરાગ્યતાજન્ય મિક્ળ થશે એમ ખચીત સમજીને તેને પરમ આદરભાવે ગ્રહણ કરતાં પરિણામે તું સુખી જ થઇશ. કોઇ આ ઠેકાણે એમ કહે કે-ઉપદેશદાતા તેા જગતમાં ઘણા છે, આપ નિષ્ફળ પ્રયત્ન શા સારૂ કરે છે ? તેને દયાળુ આચાય કહે છે કેजना घनाश्च वाचालाः सुलभाः स्युर्व्वथोत्थिताः दुर्लभा ह्यन्तरार्द्रास्ते जगदभ्युज्जिहीर्षवः ४ મહુતતાના અભિમાની એવા વાચાળ મનુષ્યા, અને ઘટાટોપ વાદળ ફેલાવતા પણુ ખાલી ગર્જના કરતા એવા મેઘ તા ઠામ ઠામ છે, પરંતુ જેનું હૃદય કેવળ ધબુદ્ધિથી ભીંજાયું છે, તથા અન્ય સંસારપરિણામી આત્માઓને સંસારદુઃખથી મુક્ત કરવાની અંતરંગ સાચી ઈચ્છા જ માત્ર છે એવા ઉત્તમ મનુષ્યા અને વર્ષા કરવાવાળા મેઘ એ એ જગતમાં બહુ દુભ છે. જગતમાં ઉપદેશઢાતા તેા ઘણા છે, પરંતુ કેવળ ધબુદ્ધિપુ ક અન્ય જીવાને તેમનાં દુઃખ જોઈ અંતરંગ દયાની લાગણીથી દ્રવિત થઈ ગદગદીત થઇ, દુ:ખમુક્ત કરવાની સાચી ભાવનાવાળા ઉપદેશકે બહુ જ ઘેાડા છે. અમારા અંતઃકરણુના સદ્ભાવ પ્રમાણે અમારા ઉદ્યમ પણ નિરર્થક તે। નથી જ. કેવા ગુણાથી યુક્ત મહાત્મા ઉપદેશઢાતા હાઇ શકે ? એ પ્રશ્નના ઉત્તરરૂપ નીચેનુ' કાવ્ય કહે છેઃ Page #11 -------------------------------------------------------------------------- ________________ प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रत्यक्तलोकस्थितिः प्रास्ताशः प्रतिभापरः प्रशमवान् प्रागेव दृष्टोत्तरः प्रायःप्रश्नसहः प्रभुः परमनोहारी परानिन्दया ब्रुयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः ५ વક્તા–પ્રથમ તે વિચિક્ષણ અને તિક્ષણબુદ્ધિમાન હોય, કારણ સાતિશય તિબુદ્ધિ વિના વક્તાપણું બને નહિ. વળી સઘળાં શાસ્ત્રોના રહસ્યભુત ભાવેને પારગામી હોય, કારણુ શાસ્ત્રકારના અનેક અંગભુત આશયભીત રહસ્યને જાણે નહિ તે યથાર્થ અર્થ પણ કેમ ભાસે ? વળી લોકવ્યવહારના જાણકાર હોય, કારણું લોકરીત જાણ્યા વીના લોક વિરૂદ્ધ થઈ જવાય. સર્વથા આશાથી રહિત કેવળ નિસ્પૃહ હોય, આશાના ઉપાસક માત્ર શ્રોતાને રીઝવવા જ ઈછે. અને સભા રંજન કરવાની ધુનમાં યથાર્થ અર્થ સહિત શુદ્ધ ધર્મોપદેશ દઈ શકે નહિ. વિપરીત પ્રરૂપણુ પણ થઈ જાય. શાંતસ્વભાવી હોય, તીવ્રકષાયીને ઉપદેશ સર્વને અનિષ્ટ અને નિંદાનું સ્થાન થઈ પડે. આનંદી હાય. • દિલગીર થવાનાં કારણે મળવા છતાં પણ જે મહાત્મા સમુદ્રવત્ ગંભીર હોય તે જ યથાર્થ વક્તા હોઈ શકે. પ્રશ્નકારનો પ્રશ્ન સાંભળતાં વેંત જ પ્રશ્નકારનો આશય અને તેને સ્વપર હિતકારક યથાર્થ ઉત્તર જેના હદયમાં રમી રહ્યો હોય, બને ત્યાં સુધી પોતે જ પ્રશ્નોત્તર કરી સમજાવે તે સભામાં ખેલના પણું ન થાય, તેમ શ્રોતાને તે ઉપદેશની વિશેષ દઢતા પણ થાય. સભામાં ઘણા પ્રશ્નો થાય તે પણ તેને સહન કરવાવાળ હોય, પણ અતિ પ્રશ્નો સાંભળી દુભાતો હોય, ખીજાતે હોય તે શ્રોતાઓ પ્રશ્ન કહી શકે નહિ, અને પ્રશ્ન કહી જ શકે નહિ તે તેમને સંદેહ પણ કેમ નિવૃત્ત થાય? અને ઉપદેશની સાર્થકતા પણ શું? વળી પ્રભાવશાળી હોય, કારણુ પ્રભુતાવાળા પુરુષનું જ સભામાં માન પડે અને તેનાં જ વચનો સર્વમાન્ય થાય. વળી સ્વરૂપસુંદર અને જોનારના મનને હરવાવાળો હોય કારણ કે જે શરીરાદિકથી અસુહાવતે લાગે તેની હિતશિક્ષા પ્રાયે કણ અંગીકાર કરે? જગતદ્રષ્ટિ છે પણ પ્રથમ રૂપને જ દેખે છે, અને એગ્ય પરિચય થયે પછી ગુણ દેખે છે. ગુણોને નિધાન હોય, કારણ ગુણવિના સભામાં નાયકપણું શોભે નહિ. શ્રોતા સમજીને ગ્રહી શકે એવા સ્પષ્ટ અને મિષ્ટ જેનાં ઉપદેશ વચને હોય. વચનમાં મધુરતા વિના તે શ્રોતાને રૂચે નહિ, તેમ તેમના શ્રવણના ઉ૯લાસમાં વૃદ્ધિ પણ ન કરે. વળી કોઈની નીંદા કરવાવાળે પણ ન હોય અને પોતે પણ નિંદ્ય આચરણુયુક્ત ન હોય. તથા Page #12 -------------------------------------------------------------------------- ________________ (૫) श्रुतमविकलं शुद्धा वृत्तिः परप्रतिबोधने परिणतिरुरुद्योगो मार्गप्रवर्त्तनसद्विधौ बुधनुतिरनुत्सेको लोकज्ञता मृदुता स्पृहा यतिपतिगुणाय स्मिन्नन्ये च सोऽस्तु गुरुः सताम् ६ જે પુરુષનું સંદેહ રહિત વિશાળ શાસ્ત્રજ્ઞાન હોય, મન વચન કાયાની નિર્દોષ અને શાંત પ્રવૃત્તિ હેય, બીજા ભવ્યજીને બોધ કરવા ગ્ય જેના વિશુદ્ધ પરિણામ હોય, શ્રીમાન જિતેંદ્ર વીતરાગ પરમાત્માને પવિત્ર અને પ્રાણીમાત્ર હિતૈષી સુખદમાર્ગ પ્રવર્તાવવાના યથાર્થ વિધિમાં ઘણે ઉદ્યમવંત હય, અન્ય જ્ઞાનીજનને પણ પ્રણામ કરવા ગ્ય હોય, પિતાથી અધિક જ્ઞાનાદિ ગુણે યુક્ત પુરુષને વિનય કરવામાં ઉત્સુક હોય, ગર્વરહિત હોય, લેક રીતિને જાણ હય, કેમળ સ્વભાવી હાય, આશારહિત હોય, એ પ્રમાણે મહાનપણુગ્ય ગુણે જે પુરુષમાં હોય તે પુરુષ ઉપદેશદાતા હોઈ શકે. અહીં શ્રી આચાર્યભગવાન આશીર્વાદપૂર્વક કહે છે કે–સર્વ આત્માઓને આવા ગુણોથી યુક્ત ઉપદેશદાતા પ્રાપ્ત થાઓ !!! જેનાથી શિષ્યસમુદાયનું અકલ્યાણ થાય એવા ઉપદેશદાતા કેઈને સ્વપ્નામાં પણ ન મળશે. હવે આગળ શ્રીગુરુ શ્રોતાનાં લક્ષણે કહે છે – भव्यः किं कुशलं ममेति विमृशन् दुःखाभृशं भीतिमान् सौख्यैषी श्रवणादिबुद्धिविभवः श्रुत्वा विचार्य स्फुटम् धर्म शर्मकरं दयागुणमयं युक्त्यागमाभ्यां स्थितम् गृहन् धर्मकयां श्रुतावधिकृतः शास्यो निरस्ताग्रहः ७ પ્રથમ ભવ્ય હાય, કારણું જેનું ભવિતવ્ય જ ભલું થવા ચાગ્ય ન ન હોય તેવા અધિકારીજીવને શાસ્ત્રશ્રવણુ કયાંથી કાર્યકારી થાય ? વળી જીજ્ઞાસ્યવૃત્તિવાળો હોય, કારણ પિતાના હિત અહિતને વિચાર જાગ્રત થઈ હિત અને હિતનાં કારણે પ્રત્યે સાચી જીજ્ઞાસા જાગ્યા વિના શાસ્ત્ર શ્રવણ કયાંથી કરે ? સંસાર દુઃખથી ભયભિત હેય, આ ચતુર્ગતિરૂપ સંસાર ચક્રના રૈદ્ર અને ભયંકર દુઃખને જેને ખ્યાલ કે ભય ન હોય તે જીવ સંસારદુઃખ મેચન કરવાવાળાં આપ્તવચન કયાંથી સાંભળે? સાચા સુખને તીવ્ર અભિલાષી હેય, કારણ તે જ જીવ સુખના અનન્ય કારણરૂપ જિનેક્તવચનામૃતને સાંભળી શકે, સુશ્રુષા, શ્રવણ, વિજ્ઞાન, ગ્રહણ, ધારણ, ઉહ, અહિ, અને તત્ત્વાભિનિવેશ એ આઠ બુદ્ધિ સંબંધી ગુણોથી યુક્ત બુદ્ધિમંતશ્રોતા ધર્મોપદેશ ગ્ય Page #13 -------------------------------------------------------------------------- ________________ છે. સાંભળવાની સાચી રૂચિ તે સુશ્રુષા, સાંભળવું તે શ્રવણ, સાંભળેલા ભાવે હૃદયમાં ગ્રહણ થવા તે ગ્રહણ, તે બેધ વિસ્મરણ ન થવે તે ધારણું, તત્સબંધી વિશેષ વિશેષ વિચાર થવો તે વિજ્ઞાન પ્રશ્ન-ઉત્તર પુર્વક સાંભળેલા ભાવે વિધિ-પ્રતિષેધાત્મક વિચારેએ કરીને ચિત્તને વિષે તત્સંબંધી ઉહાપોહ થવો તે ઉહ-અપેહ, અને પછી તત્ત્વશ્રદ્ધાન રૂપ પિતાને શુદ્ધ વાસ્તવ્ય અભિપ્રાય કે તે તત્ત્વામિનીવેશ. એ પ્રમાણે બુદ્ધિ સંબંધી શેનિક ગુણ વિના શ્રોતાપણું બને નહિ. વળી આગમ, અનુમાન, યુક્તિ, તર્ક, અને અનુભવાદિ પ્રમાણોથી સિદ્ધ થયેલે એ સુખરૂપ દયામય ધર્મ સાંભળીને તેને તુરત ગ્રહણ કરવા. રૂપ સરળપરિણામી જીવ હોય તે જ શ્રોતા ધર્મોપદેશ યોગ્ય છે. પરંતુ સ્વમતિ કલપનાના કલ્પિતનિર્ધારરૂપ ખોટે હઠ જેને છે તેવા જીવને શ્રી વીતરાગપ્રણિત સ્યાદ્વાદધર્મરૂપ હિતકારીશીખામણ રૂચે નહિ. ઉપર કહેલા ગુણવંત શ્રોતાને શ્રી સર્વ પ્રણિત સાચા સુખને માર્ગ કાર્યકારી થાય અર્થાત્ ટુંકામાં સસુખને અભિલાષી હળુકમી આત્મા શ્રી સદ્દગુરુ ઉપદેશથી ધર્મ ઉપાર્જનરૂપ સાચા સુખના માર્ગ વિષે પ્રવર્તે. पापादुःखं धर्मात्सुखमिति सर्वजनसुप्रसिद्धमिदम् तस्माद्विहाय पापं चरतु सुखार्थी सदा धर्मम् ८ પાપથી દુઃખ અને ધર્મથી સુખ એ વાત લૌકિકમાં પણ જગતું પ્રસિદ્ધ છે અને સર્વ સમજુ મનુષ્ય પણ એમ જ માને છે. તે જેઓ સુખના અથ હોય તેમણે પાપ છેડી નિરંતર ધર્મ અંગીકાર કરે. પાપથી દુઃખ અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે, એ અભિપ્રાય સર્વમાન્ય છે. સર્વ ધર્મનુયાયીઓ તેમાં એકમત છે. તે હે ભો! જો તમે સુખને જ ચાહતા હે તે પાપને છેડે અને ધર્મકાર્ય કરો. રૂડાસુખની ચાહનાવાળા જીવો જ ધર્મ અંગીકાર કરે છે. હે ભવ્ય! સુખની પ્રાપ્તિનું કઈ મૂળ કારણ હોય તો તે એક ધર્મ જ છે. - યથાર્થ શુદ્ધધર્મ આતગુરુ ભગવાનથી જ પ્રાપ્ત થવા ચોગ્ય છે. એ વાત શ્રી આચાર્ય મહારાજ નીચેના સૂત્રથી પ્રતિપાદન કરે છે. सर्वः प्रेप्सति सत्सुखाप्तिमचिरात् सा सर्वकर्मक्षयात् सत्तात्स च तच्च बोधनियतं सोऽप्यागमात्स श्रुतेः साचातात स च सर्वदोषरहितो रागादयस्तेऽप्यतस्तं युक्त्या सुविचार्य सर्वसुखदं संतः श्रयंतु श्रियै ९ Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) સસુખની ઈચ્છા જગતમાં સર્વ પ્રાણીને હાય છે; અને સ જીવાની વર્તના જોતાં તેમની એ અભિલાષા પ્રત્યક્ષ દેખાઇ આવે છે. પરંતુ વાસ્તવિક તે એમ છે કે-સત્સુખની પ્રાપ્તિ સ કમ ક્ષયથી જ છે. વળી વિચાર કરતાં એમ લાગે છે કે-આત્મા સ્વય' સુખરૂપ જ છે. પણ તે સુખને રોકવાવાળુ અવશ્ય કોઈ કારણ છે; અને તે ક` છે. સુખને આવરણ કરવાવાળા કર્મોને નાશ થયા વિના યથા નિરાળાધ સુખ કયાંથી પ્રાપ્ત થાય ? સુખને આવરણ કરવાવાળા કર્મોને સર્વથા નાશ માત્ર તે એક સચ્ચારિત્રથી જ થાય છે. વળી જ્ઞાન વિના હિત અહિત કે હેય ઉપાદેયના નિશ્ચય જીવને કયાંથી થાય ? અને તે વિના સચારિત્ર પણ કેમ સંભવે ? અર્થાત્ સચારિત્રનું મૂળ એક સમ્યકજ્ઞાન છે અને તે સમ્યજ્ઞાન નિર્દોષ સનપ્રણિત આગમ અને તથારૂપ દશાસંપન્ન શ્રી સદ્ગુરુભગવાનથી થાય છે. આગમના અભ્યાસ વિના કે તેવા તથારૂપ દશાપ્રાપ્ત પરમપુરુષના પ્રત્યક્ષોગ વિના જીવને સ્વહિતનું ભાન થતું નથી. આગમ પણ સમ્યક્ અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક વિના હાય નહિ. અને સમ્યક્ અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક ભગવાન આસ છે. જેએ સર્વ દોષથી રહિત કેવળ નિર્દોષ છે. કારણુ દોષ સહિત આસપણું હાય નહિ. તે દોષો મુખ્ય તે રાગ દ્વેષ અને અજ્ઞાનાદિ છે. એ જેનામાં છે તે પુરુષથી યથાર્થ સત્ય ધર્મોપદેશ સંભવે નહિ. રાગ દ્વેષ અને અજ્ઞાનાદિ દોષ આપ્તપણાના પ્રગટ ઘાતક છે. સવિચારવાન મુમુક્ષ્ાને સમ્યવિચારે કરી સર્વ સુખના અનન્ય હેતુભૂત એવા શ્રી આસપુરુષના અવિચ્છિન્ન આશ્રય સદૈવ કબ્ધ છે. અવિનાશી સુખરૂપ ઉત્કૃષ્ટલક્ષ્મીનું નિધાન માત્ર એક ભગવાન આમ જ છે. તેને હું સુખાર્થી લભ્યે ! તમે સદૈવ આશ્રય કરો ! તે પરમ પુરુષ આસભગવાને સુખાભિલાષી સત્પુરુષાના હિતાર્થે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સતપ એ ચાર ઉત્તમ આરાધનારૂપ ધર્મ સુખપ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણવ્યા– ઉપદેશ્યા છે તેમાં પ્રથમ સમ્યગ્દર્શન આરાધનાનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં શ્રી આચાર્ય મહારાજ નીચેનું કાવ્ય કહે છે. श्रद्धानं द्विविधं त्रिधा दशविधं मौढयायपोढं सदा संवेगादिविवर्द्धितं भवहरं त्र्यज्ञानशुद्धिप्रदम् १ मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट् अष्टौ शंकादयश्चेति द्वग्दोषाः पन्चविंशतिः Page #15 -------------------------------------------------------------------------- ________________ निश्चिन्वन् नव सप्त तस्वमचलपासादमारोहतां सोपानं प्रथमं विनेयविदुषामाद्येयमाराधना १० વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદ્ધહવું તે સમ્યક્દર્શન છે. એ સમ્યકુદર્શન બે પ્રકારે ભગવાનજિને ઉપદેશ્ય છે. એક ઉપદેશાદિ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગજ અર્થાત્ સ્વાભાવિક સમ્યક્દર્શન, અને બીજું ઉપદેશાદિ બાહ્ય નિમિત્તપૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અર્થાત્ નમેત્તિક સમ્યફદર્શન કહ્યું છે. અથવા તે સભ્યશ્રદ્ધાન ત્રણ પ્રકારે પણ કહ્યું છે. દર્શન મેહપ્રકૃતિના ઉપશમથી થાય તે પથમિક, ક્ષયથી થાય તે ક્ષાયિક, અને ક્ષાપશમથી થાય તે ક્ષાપશમિક સભ્યદર્શન છે; અથવા તે સભ્યશ્રદ્ધાન દશ પ્રકારે પણ કહ્યું છે. તે દશ પ્રકાર આગળ કહીશું. દેવમૂઢતા, શાસ્ત્રમૂઢતા અને લેકમૂઢતા એ ત્રણ મૂઢતા-જાતિ, કુલ, રૂપ, બલ, જ્ઞાન, પૂજા, તપ અને ઐશ્વર્ય એ આઠ મદ-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢદષ્ટિ, અનુપગુહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય, અને અપ્રભાવના એ આઠ દેષ અને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, અને મિથ્યાચારિત્ર એ ત્રણ તથા એ ત્રણને ધારણ કરવાવાળા મળી છ અનાયતન (બીજી રીતે છ અનાયતન આ પ્રમાણે પણુ ગણાય ૧ અસર્વજ્ઞ, ૨ અસર્વજ્ઞનું જ્ઞાન, ૩ અસર્વજ્ઞનું સ્થાન, ૪ અસર્વજ્ઞાના જ્ઞાનસહિત પુરુષ, ૫ અસવજ્ઞનું આચરણ, ૬ અસર્વ જ્ઞના આચરણસહિત પુરુષ એ પણ છે અનાયતન છે.) એ રીતે ત્રણ મૂઢતા, આઠ મદ, આઠ દેષ, અને છ અનાયતન એ પચ્ચીસ દેષ આત્માની સભ્યશ્રદ્ધામાં વિન્ન કરનાર દે છે. એ પચ્ચીશ દેષથી રહિત યથાતથ્ય નિર્મળશ્રદ્ધાન જે આત્માને છે તે જ સમ્યક્દષ્ટિ છે. એ દેશે સમ્યકત્વને કાંતે નાશ કરે છે, અથવા મલીન કરે છે. ઉપર સમ્યકત્વના બે ત્રણ અને દશ આદિ ભેદ વર્ણવ્યા છે પણ તે કારણેના ભેદને લઈને છે. વાસ્તવ્ય તો સમ્યકત્વ એક જ પ્રકારે છે. (યથાઃતસ્વાર્થછા સ નમ) શમ, સંવેગાદિ ગુણોના નિર્મળપણથી તે સભ્યશ્રદ્ધાન વર્ધમાન થાય છે અથવા તે સમ્યકુશ્રદ્ધાનથી શમ, સંવેગાદિ નિર્મળતાયુક્ત વધે છે, કુમતિ, કુશ્રુતિ, અને વિમંગાવધિ એ ત્રણું જીવન અનાદિઅજ્ઞાનને નાશ કરી જ્ઞાનમાં શુદ્ધતા પ્રગટાવનાર એ સમ્યકદર્શન છે. અર્થાત્ સમ્યકત્વ પ્રગટ થતાં વેંત જ પ્રથમનું સંસારના કારણરૂપ અને ભવના બીજરૂપ એવું જે કુરાન તે જ પલટાઈને આત્માને પરમ દુઃખના કારણરૂપ એવા સર્વપ્રતિબંધથી રહિત (મુક્ત) થવામાં હેતુરૂપ થાય છે. અર્થાત્ સમ્યકપણે પરિણામે Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) છે. જ્ઞાનમાં અનંતકાળથી મિથ્યાપણુ' વર્તતું હતું તે અનાદિ એવા ઉપરાકત પચ્ચીશ ઢોષ જવાથી નિર્મૂળ શ્રદ્ધાન થઈ સમ્યક્પણું (યથા પણુ) પ્રાપ્ત કરાવે છે. જીવ, અજીવ, આસવ, મધ, સવર. નિર્જરા, અને મેક્ષ એ સાત તત્ત્વાના યથાવત્ નિશ્ચય, આત્મામાં તેને વાસ્તવિક પ્રતિભાસ, તે જ સમ્યક્દર્શન છે. પાંડિત અને બુદ્ધિમાન મુમુક્ષુને મેાક્ષસ્વરૂપ પરમ સુખસ્થાને નિર્વિઘ્ર પહેાંચાડવામાં એ પ્રથમ પગથીયારૂપ છે. અર્થાત્ માક્ષમહાલયની નીસરણીનું ખાસ પગથીયું સમ્યગ્દર્શન છે. જ્ઞાન, ચારિત્ર, અને તપ એ ત્રણે સમ્યક્ત્વ સહિત હાય તા જ મેાક્ષાર્થે સફળ છે, વંદનીય છે, કાર્યગત છે. અન્યથા તે જ (જ્ઞાન, ચારિત્ર, અને તપ) સંસારના કારણરૂપપણે જ પરિણમે જાય છે. ટુકામાં સમ્યક્ત્વ રહિત જ્ઞાન તેજ અજ્ઞાન, સમ્યક્ત્વ રહિત ચારિત્ર તે જ કષાય અને સમ્યકત્વ વિનાનું તપ તે જ કાયકલેષ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે ગુણ્ણાને ઉજ્જવળ કરનાર એવી એ સભ્યશ્રદ્ધા પ્રધાન આરાધના છે. બાકીની ત્રણ આરાધના એક સમ્યક્ત્વના વિદ્યમાનપણામાં જ આરાધકભાવે પ્રવર્તે છે એ પ્રકારે સમ્યકૃત્વના કઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિરૂપ સમ્યક્દર્શનને આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે હું ભળ્યે ! તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો. સમયે સમયે આરાધે, ઉપશમ સમ્યક્ત્વ—જેના તળીયે કીચડ જામ્યા છે અને ઉપર નિર્મળ જળ છે, તેવું છે. ક્ષાયીક-સમ્યક્ત્વ શુદ્ધ સ્ફટીક મણી સમાન કેવળ નિર્મળરૂપ છે. અને ક્ષાયેાપશમીક સમ્યક્ત્વ ઉગતા સુર્યની માફક કંઈક રાગાદિ મલ સહિત વર્તે છે. અથવાઃ— आज्ञामार्गसमुद्भवमुपदेशात् सूत्रबीजसंक्षेपात् । विस्तारार्थाभ्यां भवमवगाढपरमावगाढे च ॥ ११ ॥ આજ્ઞા, મા, ઉપદેશ, સૂત્ર, ખીજ, સંક્ષેપ, વિસ્તાર, અ, અવગાઢ અને પરમાવગાઢ એમ સમ્યક્ત્વના દશ ભેદ પણ છે. હેય, ઉપાદેય તત્ત્વાના વિવેક કરતાં-વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યક્દર્શન વાસ્તવિક તે એક જ પ્રકારે છે. પરંતુ આજ્ઞા માહિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણેાની અપેક્ષાથી વિચાર કરતાં તે દશ પ્રકારે પણ છે, હવે તેનું વિશેષ વર્ણન શ્રી આચાર્ય મહારાજ નીચેના સુત્રથી કરે છેઃ— Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૦) आज्ञासम्यक्त्वमुक्तं यदुत विरुचितं वीतरागाज्ञयैव त्यक्तग्रन्थप्रपञ्चं शिवममृतपथं श्रद्दधन्मोहशान्तेः । मार्गश्रद्धानमाहुः पुरुषवरपुराणोपदेशोपजाता या संज्ञानागमाब्धिप्रसूतिभिरुपदेशादिरादेशिष्टिः॥१२॥ શાસ્ત્રાભ્યાસ વિના માત્ર વીતરાગ દેવની આજ્ઞા તથા તેમનાં વચન સાંભળ્યા પછી થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ અથવા તે આપ્તપુરુષની આજ્ઞાના અવધારણરૂપ જીવની દશા વિશેષતારૂપ પરિણતી તે આજ્ઞા સમ્યક્ત્વ છે. વીતરાગ સર્વ દેવપ્રણીત ગ્રંથો વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના માત્ર બાહ્યાવ્યંતર પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મેક્ષમાર્ગ તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મેહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન થવું તે માર્ગ સમ્યકત્વ છે. અથવા પ્રત્યક્ષ બેધસ્વરૂપ પુરુષ પ્રત્યે ભક્તિયુક્ત આસ્તિક્ય પરિણતી થવી એ પણું માર્ગ સમ્યકત્વ છે. શ્રી તીર્થકરાદિ ઉત્કૃષ્ટ પુરુષોના ઉપદેશથી દષ્ટિની વિશુદ્ધતા થવી એ ઉપદેશ સમ્યકત્વ છે. અથવા તે આપ્ત ભગવાન પ્રણીત શ્રુત પ્રત્યે અત્યંત ભક્તિયુક્ત આસ્થારૂપ જીવની દશા તે પણ ઉપદેશ સમ્યકત્વ છે. आकर्ष्याचारसूत्रं मुनिचरणविधैः सूचनं श्रद्दधानः सूक्तासौ सूत्रदृष्टि१रधिगमगतेरर्थसार्थस्य बीजैः । कैश्चिजातोपलब्धेरसमशमवशाबीजदृष्टिः पदार्थात् संक्षेपेणैव बुध्वा रुचिमुपगतवान्साधुसंक्षेपदृष्टिः ॥१३॥ મુનિયોના આચારાદિ વિધાનોને વિદીત કરનારાં એવાં આચારાદિ સૂત્રો સાંભળી જે વીતરાગ ભગવાનપ્રણીત નિગ્રંથમાર્ગ પ્રત્યે મહત્વપુર્ણ દષ્ટિપૂર્વક જે આસ્તીકય પરિણતી થાય તે સૂત્ર સમ્યકત્વ છે. જ્ઞાનના કારણરૂપ બીજગણીતના અભ્યાસથી થયેલે જે મેહનો અનુપમ ઉપશમ, અને તેથી અતિ કઠણ છે જેને જાણવાની ગતિ એવું જે તત્ત્વશ્રદ્ધાન તે બીજ સમ્યકત્વ છે. સંક્ષેપતાપૂર્વક થયેલી જે તત્વશ્રદ્ધાનરૂપ જીવની દશા વિશેષતા તે સંક્ષેપ સમ્યક્ત્વ છે. ઉક્ત સંક્ષેપ સમ્ય. કત્વના સંબંધમાં જિનાગમમાં ઘણું દષ્ટાંતો છે – यः श्रत्वा द्वादशांगी तरुचिरथ तं विद्धि विस्तारदृष्टि संजातात्कुतश्चित् प्रवचनवचनान्यंतरेणार्थदृष्टिः । दृष्टिःसाङ्गाङ्गबाह्यप्रवचनभवगाह्योत्थिता यावगाढा कैवल्यालोकितार्थे रुचिरिह परमावादिगाहेति रुढा ॥१४॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૧) દ્વાદશાંગ વાણી સાંભળીને ઉત્પન્ન થયેલી એવી નિ`ળ તત્ત્વશ્રદ્ધાનરૂપ દશા તે વિસ્તાર સમ્યક્ત્વ છે. નિગ્રંથ વીતરાગ પ્રવચન સાંભળવાથી તેમાંના કેાઈ ગહન અર્થના નિમિત્તથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વાર્થી દ્રષ્ટિરૂપ દશા તે અ સમ્યક્ત્વ છે. અંગ અને અંગબાહ્ય જે વીતરાગપ્રણીત શાસ્રા તેને અવગાહન કરવાથી ઉત્પન્ન થયેલી જે તત્ત્વશ્રદ્ધા તે અવગાઢ સમ્યક્ત્વ છે. કેવળ જ્ઞાન પચેગ વડે અવલેાકીત જે તત્ત્વશ્રદ્ધા તે પરમાવગાઢ સમ્યક્ત્વ છે. એમ એક સમ્યક્દન પરિતીને ઉત્પન્ન થવાના ઉપરોક્ત દશ નિમીત્તોના યાગે તે સમ્યક્ત્વભાવના પશુ ઉપર કહ્યા એવા દૃશ ભેદ થાય છે. તેમાંના ગમે તે નિમિત્તે ઉત્પન્ન થયેલી તત્ત્વા શ્રદ્ધા તે એક જ પ્રકારની હાય છે. ચાર આરાધનામાં સમ્યક્ત્વ આરાધનાને પ્રથમ કહેવાનું શું કારણ ? એવા શિષ્યને પ્રશ્ન થતાં શ્રી આચાય તેનું સમાધાન કરે છેઃ शमबोधनृतत्तपसां पाषाणस्येव गौरवं पुंसः । पूज्यं महामणेरिव तदेव सम्यक्त्वसंयुक्तम् ।। १५ ।। - આત્માને મ’કષાયરૂપ ઉપશમભાવ, શાસ્રાભ્યાસરૂપ જ્ઞાન, પાપના ત્યાગરૂપ ચારિત્ર, અને અનશનારૂિપ તપ એનું જે મહત્ત્પણું છે તે સમ્યક્ત્વ સિવાય માત્ર પાષાણુ એજ સમાન છે; આત્મા ફળદાતા નથી. પરંતુ જો તે જ સામગ્રી સમ્યક્ત્વ સહિત હાય તા મહામણિ સમાન પૂજનીક થઈ પડે. અર્થાત્ વાસ્તવ્ય ફળદાતા અને ઉત્કૃષ્ટ મહિમાચેાગ્ય થાય. પાષાણુ તથા મિણુ એ અને એક પત્થરની જાતિનાં છે. અર્થાત્ જાતિ અપેક્ષાએ તે એ બને એક છે. તેપણ શાભા, ઝલક, આદિના વિશેષપણાને લઈ ને મણિના ઘેાડાભાર ગ્રહણ કરે તેાપણુ ઘણી જ મહત્તાને પામે, પણ પાષાણુને ઘણેાભાર માત્ર તેના ઉઠાવનારને કષ્ટરૂપ જ થાય છે. તેવી જ રીતે મિથ્યાત્વક્રિયા અને સમ્યકત્વક્રિયા એ અને ક્રિયા અપેક્ષાએ તે। એક જ છે. તથાપિ અભિપ્રાયના સત્ત્વ અસપણાના તથા વસ્તુતત્ત્વના ભાન-બેભાન પણાના કારણુ ને લઈને મિથ્યાત્વ સહિત ક્રિયાના ઘણા ભાર વહન કરે તે પણ વાસ્તવ્ય મહિમા યુકત-અને આત્મલાભપણાને પામે નહિ. પરંતુ સમ્યક્ત્વ સહિત અલ્પ પણ ક્રિયા યથા આત્મ લાભદાતા અને અતિ મહિમાયાગ્ય થાય. હવે સમ્યક્ત્વ આરાધના વિષે પ્રવતતા એવા આરાધકના સ્વરૂપને હે છેઃ Page #19 -------------------------------------------------------------------------- ________________ मिथ्यात्वातङ्कवतो हीताहीतप्राप्त्यनाप्तीमुग्घस्य । बालस्येव तवेयं सुकुमारैव क्रीया क्रियते ॥१६॥ હે જીવ! મિથ્યાત્વરૂપ મહારોગયુક્ત તથા હિતાહિતની પ્રાપ્તિ અપ્રાપ્તિ વિષે મુખ એવા બાળક સમાન તું થઈ રહ્યો છે. તેથી તારી અમે આ સહજ વાસ્તવ્ય આરેગ્યતાજન્ય ઔષધી તને કહીયે છીયે. વૈદ્ય જેમ હિત અહિતને નહિ સમજનાર બાળક સમાન રેગીને સહજ ઈલાજ કરે છે. તેમ તું પણ મિથ્યાત્વપરિતી સહિત હોવાથી હિત અહિતને નહિ સમજવાવાળે બાળક જ છે. તેથી તેને અહિ કેવળ ધર્મસાધનને ઉપદેશ કરીયે છીયે કે જે વાસ્તવિક આત્મઆરોગ્યદાતા થાય. બળવાન હોય, હિત પ્રાપ્તિ અને અહિત પરિહારને લેભી હેય, તથા યુવાન હોય એ ત્રણ સામગ્રીયુક્ત પુરુષ કઠોરમાં કઠેર સાધનને પણું સાધી શકે. ઉપર કહેલા ત્રણ ગુણ જેનામાં ન હોય તેવા પુરુષને તો જેવી તેનામાં કાર્યસાધક શક્તિ દેખાય તેવું જ સાધન બતાવી શકાય. તેવી રીતે યથાર્થ શ્રદ્ધાવંત મુમુક્ષુ-બંધના નાશને સાચે ઈચ્છક અને ગુરુતા ગુણ ધારક જીવ હોય તે કઠણ ધર્મસાધનને પણ સાધી શકે, પણ એ ત્રણ ગુણ તારામાં જણાતા નથી તેથી તારાથી સાધી શકાય તેવે સમ્યકત્વાદિ કમળ ધર્મ તને બતાવીશું. - હવે ચારિત્ર આરાધનાના વિચારને વિચારતા એવા શ્રી આચાર્ય ભગવાન તે ચારિત્રઆરાધનાના આરાધકને ચગ્ય અનુવ્રતરૂપ સુગમ ચારિત્ર આરાધનાને પ્રગટ કરે છે. विषयविषप्राशनोत्थीतमोहज्वरजनीततीव्रतृष्णस्य । निःशक्तीकस्य भवतः प्रायः पेयाधुपक्रमः श्रेयान् ॥१७॥ હે જીવ! વિષયરૂપ વિષ ભજનથી ઉત્પન્ન થયેલે મેહ વર અને તેથી લાગી રહેલી તીવ્ર તૃષ્ણારૂપ તૃષા વડે તું શક્તિ રહિત થઈ રહ્યો છે; તે હવે તને પથ્યકારી પિવાયેગ્ય એવાં જળાદિ ઔષધે કે જે કમળ છે તે તને સેવન કરવાં શ્રેયસ્કારી થશે. જેમ કેઈ મનુષ્ય વિરૂદ્ધ અને અતિમાત્રારૂપ આહાર સેવનથી ઉત્પન્ન થયેલા જ્વરથી પીડાતા હોય, અને તેથી અતિશય તૃષાતુર થયે હોય, સામર્થ્ય ઘટી ગયું હોય, તે વેળા તેની એવી જવરપીડીત અવસ્થામાં પથ્ય અને મિત આહાર પાણીરૂપ ઈલાજ તેને હિતકારી છે. પણ જે તે એવી રેગી અવસ્થામાં ઘણે ગરિષ્ટ (ભારે ખોરાક ગ્રહણ Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૩) કરે તે ઉલટે તેને રેગ વધે તેમ હે શિષ્ય! અનાદિકાળના વિષયવાસનારૂપ ભયંકર મેહત્ત્વરથી ઉત્પન્ન થયેલી પરવસ્તુને ગ્રહણ કરવાની આતુરતારૂપ તીવ્રતૃષ્ણના અતિ વિષમ વમળમાં ખેંચાત-રીબાતે દુભાતે એ તું વાસ્તવ્ય આત્મશકિતહીન થયે છે. તે હવે તારે સમ્યફ અણુવ્રતરૂપ કમળ ધર્મસાધનનો અનુક્રમ ભકિત (શ્રદ્ધા) સહિત સેવ હિતકારક છે. તું સ્વશકિતને વિચાર કર્યા વિના મુનિપદ ગ્રહણ કરે, અને જે તે યથાવત્ રાધે નહિ તે ઉલટે અનાદિ સંસારરેગ વધે. કહેવાનો ઉદેશ એ છે કે-જેમ અંતરંગપરિણતિ વીતરાગસન્માર્ગમાં ટકી રહે તેમ ડું થોડું ધર્મસાધન સાધ્ય કરી પરિણામે આત્મધર્મને વર્ધમાન કરે. ચારિત્ર આરાધનાને પ્રારંભ કોણે કરે? તે કહે છે – सुखितस्य दुःखितस्य च संसारे धर्म एव तव कार्यः। , सुखितस्य तदभिवृद्धे दुःखभुजस्तदुपघाताय ॥१८॥ હે ભવ્ય ! આ સંસારમાં તું નિરંતર સુખ દુઃખને જ વેદે છે તેથી તારે એ બંને સ્થિતિમાં ધર્મ કરે યોગ્ય છે. સુખમાં તે સુખની વૃદ્ધિ અર્થે અને દુઃખમાં તેના નાશને અર્થે, એમ બંને સ્થિતિમાં માત્ર એક ધર્મ જ હિતકારી છે. જેમ કોઈ પુરુષ ધનવાન હોય તો પણ તેણે ધનપ્રાપ્તી ભણી પ્રયત્નવંત રહેવું એગ્ય છે. તેમ કેઈ પુરુષ ત્રાણવાન હોય તો પણ તેણે ધન રળવા પ્રયત્નવંત રહેવું એગ્ય છે. ધનવાન પુરુષ ધન રળે તે તેના મૂળધનમાં વૃદ્ધિ થાય અને ત્રણવાન પુરુષ ધન કમાય તે ત્રણને નાશ થાય, એમ જે જીવ પુણ્યદયથી સુખી છે તેણે તથા જે જીવ પાપકર્મોદયથી દુઃખી છે તેણે એમ બંનેએ ધર્મ આચરે હિતકારી છે. ધર્માચરણથી સુખીપુરુષના સુખની વૃદ્ધિ અને દુઃખીપુરુષના દુઃખનો નાશ થાય છે. માટે સુખી અથવા દુઃખી ગમે તેવી સ્થિતિમાં ધર્મ એ જ પરમહિતકારી સાધન છે. તેને તું ભકિતપુર્વક સભ્યપ્રકારે આચર. હે ભાઈ! આ ઈન્દ્રિયજન્ય સુખ એ પણ ધર્મપ્રાપ્તિનું (આનુવંગિક) ફળ છે, તેથી જેમ ધર્મ હાની ન પામે અને તેની રક્ષા થાય તેમ તેને ભગવ. એ જ ભાવ ગ્રંથકાર નીચે કાવ્યથી પ્રતિપાદન કરે છે – धर्मारामतरूणां फलानि सर्वेन्द्रियार्थसौख्यानी । संरक्षतांस्ततस्तान्युचिनुयस्तैरुपायैस्त्वम् ॥१९॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૪) { ધર્મરૂપ પુષ્પવાટીકામાં સમ્યકત્વાદિ વૃક્ષોનાં ઈદ્રિય વિષય સુખરૂપ ફળ છે. તે એ સુખદાતા વૃક્ષની રક્ષા કરી તેના ફળને જ વીણી વીણીને તું ગ્રહણ કર. ઉત્તમવૃક્ષોની રક્ષા કરી ડાહ્યો મનુષ્ય તેના ફળને ગ્રહણ કરે છે. તેમ જે ધર્મના અગથી સુખરૂપ ઈચ્છિતફળ ઉત્પન્ન થાય છે તે ધર્મના અંગેની રક્ષા કરી તેનાથી ઉત્પન્ન થયેલું એવું સુખરૂપ ફળ તું ભેગવ કે જેથી તે સુખ નિરંતર ટકે. વિષયસુખ વાંચ્છક જીના હદયમાં આ પણ એક શંકા છે કે – ધર્મ કરતાં પ્રાપ્ત વિષયસુખનો અભાવ થાય છે. આચાર્ય કહે છે કેહે જીવ! એવી વ્યર્થ આશંકા કરીને તું ધર્મથી વિમુખ ન થા. કારણ આ એક ન્યાય છે કે – धर्मः सुखस्य हेतुहेतुर्न विरोधकः स्वकार्य्यस्य । तस्मात् सुखभङ्गभिया माभूधर्मस्य विमुखस्त्वम् ॥२०॥ કાર્યના હેતુભૂત એવું છે કારણ તે પિતાના કાર્યનું નાશક તે ન જ થાય. અહિં સુખ એ કાર્ય અને ધર્મ એ તેનું કારણ છે તો કારણરૂપ એ જે ધર્મ તે પિતાના સુખરૂપ કાર્યનો ઘાતક કેમ થાય ? ધર્મ સાધન કરવાથી મારા પ્રાપ્ત સુખને નાશ થશે એવા મિથ્યાભયથી હે ભાઈ ! તું ધર્મને અનાદર ન કર. પણ ઉલટું જેમ જેમ તું તે કારણ સેવીશ તેમ તેમ તારા તે ઈચ્છીત સુખરૂપ કાર્યની વૃદ્ધિ થશે. એ નિશ્ચય કરી તારે આવા અલભ્ય અવસરે સુખ જેથી પ્રાપ્ત થાય એવા સમ્યક્ ધર્મ વિશે પ્રીતિ કરવી એ જ યંગ્ય છે. એ જ અર્થને દષ્ટાંત પુર્વક ભગવાન આચાર્ય વિશેષ દ્રઢ કરે છે – धर्मादवाप्तविभवो धर्म प्रतिपाल्य भोगमनुभवतु। बीजादवाप्तधान्यः कृषीबलस्तस्य बीजमिव ॥२१॥ જે પુરુષ ધર્મના પસાયે સુખસંપદારૂપ વિભવ પામે છે, તેણે તે તે ક૯પવૃક્ષરૂપ ધર્મની રક્ષા કરી સુખસંપદારૂપ વૈભવ ભગવો ઈષ્ટ છે. જેમ બીજથી ઉત્પન્ન થયેલા અનાજમાંથી બીજ જેટલું રાખીને (અર્થાત્ –બીજનું રક્ષણ કરીને બાકીનું અનાજ ખેડુત ઉપભેગમાં લે છે. બીજ વાવવાથી અન્ન ઉત્પન્ન થાય છે. બીજા હજારેગમ ઉપાયથી ખેદખીન્ન થવા છતાં પણ અનેત્પત્તિ થતી નથી, એ સુનિશ્ચિત છે. દીર્ઘદ્રષ્ટિ ચતુર ખેડુત વિચાર કરે છે કે-મારે ત્યાં આ જે વિપુલઅન્ન પ્રાપ્ત થયું છે, તે મૂળ આ બીજના પ્રતાપે થયું છે, તે તે અન્નની ઉત્પત્તિના મુખ્ય કારણરૂપ એવા એ બીજની સર્વ પ્રકારે અને જે તે Page #22 -------------------------------------------------------------------------- ________________ રીતે મારે રક્ષા કરવી ઘટે, કે જેથી ભાવિમાં પણ અન્નની પ્રાપ્તિ મને સુલભ થાય. તો હવે મારે તે બીજ જેટલું રાખીને બાકીનું અન્ન વાપરવું ઉચિત છે; ને તેથી જ મને સુખ છે. એ દ્રષ્ટાંતે હવે દ્રાષ્ટાંત સ્થિત કરે છે કે-ધર્મરૂપ બીજ વિના હજારે પ્રકારે ખેરખીન્ન થવા છતાં પણ સુખપ્રાપ્તિ થતી નથી. આચાર્ય ભગવાન કહે છે કે-હે ભાઈ! જે તું વિચક્ષણ (ડાહ્યો) સંસારી હોય તો એ હવે નિશ્ચય કર કેમને જે વર્તમાન સુખસામગ્રી મળી છે તે માત્ર એક પૂર્વ ધર્મ સેવનનું જ ફળ છે. વળી વર્તમાનમાં પણ જે હું ધર્મ સેવન કરૂં તે ભાવિમાં સુખની પ્રાપ્તિ થાય. મારે હવે તે એ જ ઉચિત છે કે-ધર્મ સંભાળી (રક્ષણ કરી) સુખ ભેગવવું, એ વિચાર વિચારી જેમ ધર્મ સાધ્ય થાય તેમ, અર્થાત્ ધર્મને અવિરેાધ રાખીને પૂર્વપુણ્યદયથી પ્રાપ્ત થયેલું સુખ તે ભાઈ! તું ભેગવ. . હવે ધર્મથી થતા ફળનું વર્ણન કરે છે – संकल्प्य कल्पवृक्षस्य चिन्त्यं चिंतामणेरपि । असंकल्प्यमसंचिन्त्यं फलं धर्मादवाप्यते ॥२२॥ ક૯૫વૃક્ષથી સંકલ્પગ્ય એવું ફળ છે, અર્થાત્ વચનથી માગીયે તો મળે, અને ચિતામણીરત્નનું ચિતવન યોગ્ય (અર્થાત મનથી જે ઈચ્છે તે પ્રાપ્ત થાય) ફળ છે. પરંતુ ધર્મના પસાયથી તે અસંક૯ષ્ય અને અચિંતનીય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ધર્મથી એવું કઈ અદ્દભૂત ફળ પ્રાપ્ત થાય છે કે જે સંક૯૫ અને ચિંતવનથી પણ પર છે. જગમાં કલ્પવૃક્ષ અને ચિંતામણી રત્નને લેકે ઉત્તમ ફળદાતા બતાવે છે. પણ તે તો વચન અને મનથી માગેલા યા ઈછેલા વિષયાદિ સામગ્રીરૂપ ફળને કિચિત્ આપે છે. પરંતુ ધર્મ તો વચન અને મનથી પણું અગોચર-અદ્દભૂત સુખસામગ્રીરૂપ વિપુલકુળને આપે છે. તો હે ભાઈ! કલ્પવૃક્ષ અને ચિતામણથી પણ ધર્મપ્રાપ્તિને મહાન કળદાતા જાણીને તે પવિત્ર ધર્મસાધનમાં તું નિરંતર અનુરકત રહે, એ જ સર્વથી અધિક યોગ્ય છે. હવે તે ધર્મ કેવી રીતે ઉપાર્જન કરવો? તે કહે છે – परिणाममेव कारणमाहुः खलु पुण्यपापयोः प्राज्ञाः । तस्मात् पापापचयः पुण्योपचयश्च सुविधेयः ॥२३॥ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૬) { પાપ અને પુણ્યનું કારણ બુદ્ધિમાન પુરુષ પરિણામને જ કહે છે. તે હે ભાઈ! પાપને નાશ અને પુણ્યને સંચય રૂડાપ્રકારે કરો એ ગ્ય છે. કોઈ ધર્મભીરુ આત્મા એમ માને છે કે શરીરસામર્થ્ય, ધન અને અન્ય સહાય ઈત્યાદિ વિના ધર્મસાધન થઈ શકે નહિ” પણ એ માન્યતા માત્ર એને ભ્રમ છે. આવા પરાવલંબીઓ પ્રત્યે શ્રી આચાર્યભગવાન કહે છે કે કેવી પરને દેષ દઈ શ્રી વીતરાગદેવપ્રણિત પવિત્ર બંધને નિરર્થક ન કરે ! વાસ્તવિક તે એ છે કે-પુણ્ય અને પાપનું મુખ્ય કારણું પરિણામ જ છે. તે હે ભવ્યાત્મા! અશુભ પરિણામ છોડી શુભ પરિણામમાં પ્રવૃત્તિ કર, કે જેથી પુણ્યને સંચય અને પાપનો નાશ થાય. આમ કરવામાં તને દ્રવ્યાદિ પરસાધનની એકેની જરૂર નથી. તું તારા પુરુષાર્થને જાગ્રત કર તે ધર્મસાધન આપોઆપ પ્રાપ્ત થશે. ધર્મસાધનને બદલે વિષયાદિસુખ ભેગવતા મહમુગ્ધ આત્માની તુચ્છતા બતાવતાં ભગવાન આચાર્ય કહે છે કે – कृत्वा धर्मविघातं विषयसुखान्यनुभवन्ति ये मोहात् । आच्छिद्य तरु मूलात्फलानि गृह्णन्ति ते पापाः ॥२४॥ જે જીવ તીવ્ર મેહથી ધર્મને ઘાત કરી વિષયાદિસુખેને ભગવે છે, તે પાપી ઝાડને મૂળથી કાપી તેના ફળોને ગૃદ્ધિતા (અતિ લાલસા) પૂર્વક ગ્રહણ કરે છે. એવા તુચ્છ જીવાત્માઓની ઉક્ત પ્રવૃત્તિ ઘણી જ શેચનીય છે. જેમ કેઈ પાપાત્મા ફળને તે ઇચ્છે છે, પણ ઝાડને જડમૂળથી કાપી ફળ ગ્રહણ કરે છે, તેમ મૂર્ખજીવ સુખની લાલસામાં પાપવૃદ્ધિપૂર્વક ધર્મનો ઘાત કરી ધર્મથી ઉત્પન્ન થયેલા સુખને ભેગવે છે. અહિ શ્રીમાન આચાર્ય કહે છે કે-હે ભવ્યાત્મન ! તું ઝાડને કાપ અથવા રાખ્ય, પણ ફળ તો તેના ઉપર જેટલાં લાગ્યાં હશે તેટલાં જ હાથ આવશે. પણ તે ઝાડને કાપવાથી ભાવિ મળવાયોગ્ય ફળ બંધ થશે. પરંતુ તે ઝાડની રક્ષા કરવાથી વર્તમાન તેમ ભવિષ્યમાં પણ ફળપ્રાપ્તિ થતી રહેશે. તેમ તું ધર્મનો નાશ કર, વા રક્ષણું કર; સુખ તે જેટલું સત હશે તેટલું જ થશે. વધારામાં ધર્મનાશથી ભાવિ સુખપ્રાપ્તિ તને અટકી જશે. પણ જે ધર્મની રક્ષાપૂર્વક સુખ ભેગવીશ તે વર્તમાન તેમ ભાવિ એ બંને સ્થિતિમાં તું સુખી થઈશ. (પ્રશ્ન) Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૭) એક તો ધર્મને નાશ કરી સુખ ભોગવવાનું કહ્યું અને બીજું ધર્મની રક્ષાપૂર્વક સુખ ભોગવવાનું કહ્યું તેને શે આશય છે? (ઉત્તર) ધર્મ સાધનના અવસરમાં પણ અન્યાયરૂપ પ્રવર્તવું તે તથા પ્રાપ્તવિષ કરતાં અધિક તૃષ્ણામાં તણાઈ તીવ્ર કષાયરૂપ પરિણમવું; ઈત્યાદિ પ્રવૃત્તિપૂર્વક વિષયાદિ સુખ જોગવવાં તે ધર્મને ઘાત કરી સુખ જોગવવા તુલ્ય છે. અને ધર્મ સાધન અવસરે ધર્મ સાધ, અન્યાયરૂપ પ્રવૃત્તિથી વિમુખ રહેવું, યથા પ્રારબ્ધપ્રાપ્ત વિષયમાં સંતોષીત રહેવું, અને અતિ કષાયના વેગમાં ન તણાવું ઈત્યાદિ પ્રવૃત્તિપૂર્વક મંદ મંદ કષાય પરિણામે વિષય સુખ ભોગવવાં તે ધર્મની રક્ષાપૂર્વક સુખ ભેગવવા તુલ્ય જાણવું. વળી જ્યાં કષાય ન થાય, વિષય સામગ્રી ત્યાગ કરવાથી, અને દુઃખ સામગ્રી મળવાથી પણ આત્મપરિણામ નિરાકુળ રહે-રખાય એ પરમાર્થને જાળવી પરમાર્થ સુખ ભેગવવા તુલ્ય જાણવું. એ રીતે એક તે ધર્મને ઘાત કરી વિષયાદિ સુખ ભેગવવાં, બીજુ ધર્મની રક્ષા કરી વિષયાદિ સુખ ભેગવવાં અને ત્રીજું પરમાર્થ ધર્મની રક્ષાપૂર્વક પરમાર્થ સુખ ભેગવવાં એ રીતે સુખ ભોગવવાની જગતજીની ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ છે. પહેલી અત્યંત કનિષ્ટ અને પાશવવૃત્તિ તુલ્ય છે, બીજી મધ્યમ અને ત્રીજી ઉત્તમ છે. પ્રથમની હેય છે. વાસ્તવિક ત્રીજા પ્રકારના સુખની સાચી ઈચ્છાપૂર્વક બીજી પ્રવૃત્તિ ઉપાદેય છે. આપને આ ઉપદેશ કેવળ કથન માત્ર છે, પણ પ્રવૃત્તિરૂપ થાય તેમ નથી. કારણ વિષયાદિ સુખ ભેગવતાં છતાં ધમ ઉપાર્જન થાય એ સર્વથા અસંભવિત છે; એવી શિષ્યની આશંકાનું ભગવાન આચાર્ય નીચેના કાવ્યથી સમાધાન કરે છે – कर्तृत्वहेतुकर्तृत्वानुमतैः स्मरणचरणवचनेषु । यः सर्वथाभिगम्यः स कथं धर्मो न संग्राह्यः ॥२५॥ કર્તાપણું તે કૃત, હેતુનું કર્તાપણું તે કારીત, તથા કર્તાને અનુસારે તે રૂ૫ આત્માને અભિપ્રાય થવે તે અનુમોદન એ ત્રણેને મન વચન કાયાથી અંગીકાર કરે; એમ એ ત્રણે પ્રકારથી ધર્મ પમાય છે. તો હે મહાનુભાવ! તેવો સરળ ધર્મ કેમ સંગ્રહ ન કરવો? સર્વ પ્રકારના વિષયાદિરૂપ પાપસ્થાનકેને ત્યાગ કરે તે રૂપ ધર્મ તે એક જ પ્રકારે છે. પરંતુ જ્યાં સુધી સર્વ પ્રકારે એ વિષયાદિ પાપસ્થાનકને ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી યથાશક્તિ સદ્દઅભિપ્રાયપૂર્વક ચેડા થડા પ્રકારે અનેક અંગરૂપ એ એ પવિત્ર ધર્મ સાધ્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૮) { કરે. તે ધર્મ સંચય નવ પ્રકારથી થઈ શકવા યોગ્ય છે. મન વચન અને કાયાની ધર્મપ્રવત્તિ કૃત, કારીત અને અનુમોદના દ્વારા નવ પ્રકારે થઈ શકે તેમાં આપણાથી જે પ્રકારે જે ધર્મ પ્રવૃત્તિ બને તે યથાશક્તિ કરી અવશ્ય આચરવી, એમ અનંતર અને પરંપર પરમ સુખના કારણરૂપ એ એ પવિત્ર ધર્મ સમ્ય-પ્રકારે નિરંતર સંચય કરવે જીવને ઈષ્ટ છે. એક પ્રકારે બને તે એક પ્રકારે, થેડે તો થડે પણ જેટલે બને તેટલો ધર્મ સંચય અવશ્ય કરે ઘટે. પણ ભાઈ! તું ધર્મ આચરવામાં કઠણુતા બતાવી ધર્મ સાધનમાં નિરુદ્યમી થાય તે તને ભવિષ્યમાં તેમ વર્તમાનમાં ઠીક નથી. જેમ નિરુદ્યમી પુરુષ દરિદ્રી થઈ દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ તું પણ ધર્મદરિદ્રી થઈ ભવિષ્યમાં નકદિ ભયંકર દુઃખને પામીશ અને વર્તમાનમાં પણ અતિ તીવ્ર આકુળતાજન્ય ભયંકર દુઃખને અનુભવીશ; માટે આ અમુલ્ય અવસરે ધર્મ સંગ્રહ અવશ્ય કરવા યોગ્ય છે. હવે આચાર્ય મહારાજ ધર્મ બુદ્ધિ અને અધર્મબુદ્ધિના ફળનું વર્ણન કરે છે – धर्मों वसेन्मनसि यावदलं स ताव । द्धन्ता न हन्तुरपिपश्य गतेऽथ तस्मिन् ॥ दृष्टा परस्परहतिर्जनकात्मजानां । रक्षा ततोऽस्य जगतः खलु धमे एव ॥२६॥ હે મહાનુભાવ! જ્યાં સુધી હદયમાં ધર્મ પરિણામ અતિશયરૂપથી રમે છે, ત્યાં સુધી તે જીવ પિતાના ઘાતક જીવ પ્રત્યે પણ ક્ષમારૂપ પરિણામ રાખે છે, અર્થાત્ પિતાને મારવાવાળાને પણ તે મારતો નથી. માર” એ શબ્દ જ એના ભાવમાં સુહાત નથી. સર્વ જીવ રક્ષક પવિત્ર ધર્મપરિણામ હદયમાંથી ગયા પછી પિતા હોય તે પુત્રને અને પુત્ર પિતાનો પણ ઘાતક થઈ જાય છે. એથી સિદ્ધ થાય છે કે ધર્મ એ જ જગત્ આખાને રક્ષક છે. જીવ માત્રમાં જે ધર્મબુદ્ધિ હોય તે આ જગતમાં કઈ કેઈને કિંચિત્ પણ નહિ દુભાવતાં ઉલટા અરસ્પરસ સુખના સહાયક થાય. પણ ધર્મબુદ્ધિ વિનાના જીવ એક બીજાને કલેષના કારણરૂપ અને ઘાતક બની જાય છે. બળવાનથી નિર્બળ પ્રાણુઓનું રક્ષણ માત્ર એક ધર્મ જ કરે છે. અન્યથા બળવાન નિર્બળને ખાઈ જાય; અને તે બળવાનથી બળવાન હોય તે પેલા બળવાનને મારે. એમ ઉત્તરોત્તર આખા લેક નષ્ટ થઈ જાય, અને જગતમાં મહાન જાદવાસ્થળી મ. શાંતિ અને સુખ સર્વસ્વ નષ્ટ થાય. જીવને અરસ્પરસ હદયમાં જે રક્ષાના પરિણામ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧૯) વર્તે છે, તે માત્ર એક ધર્મમય વૃત્તિના કારણે જ તિર્યંચાદિક જેમાં પણું એક બીજાથી નાના છોને વગર કારણે મારતા નથી, એમ જેવામાં આવે છે. તેથી નિશ્ચય થાય છે કે આ ત્રિભુવનમાં જીવને પરમ રક્ષકરૂપ માત્ર એક ધર્મ છે. આમ જ્યારે ત્રણે લેકનું રક્ષણ એક ધર્મ સ્વભાવતઃ કરે છે, ત્યારે તે તેના ઉપાસકનું રક્ષણ કેમ નહિ કરે? અવશ્ય કરશે. ધર્મ એજ પિતાને રક્ષક છે એમ સમજી તેનું પૂર્ણ ભક્તિ ભાવે સેવન કરવું એજ મુમુક્ષુને તે પરમ ઈષ્ટ છે. | હે ગુરુદેવ! સંસારમાં પ્રાણીઓ વિષયાદિ સેવન કરી પાપ જ ઉપજાવે છે ત્યાં ધર્મ સેવન કરવાનું કેમ બને? અર્થાત્ વિષયાદિ સેવવાં, અને ધર્મરૂપ પ્રવર્તવું, એ બંને શું પરસ્પર વિરોધી નથી? શિષ્યની ઉક્ત શંકાના ઉત્તરમાં શ્રી આચાર્ય નીચેનું કાવ્ય કહે છે – न सुखानुभवात्पापं पापंतद्धेतुघातकारम्भात् । नाजीर्णमिष्टान्नान्ननु तन्मात्राद्यतिक्रमणात् ॥२७॥ સુખ ભેળવવામાં પાપ નથી, પણ સુખના અનન્ય કારણરૂપ એવા ધર્મને ઘાત કરવાવાળા કાર્યાદિને આરંભ કરે એમાં પાપ છે. જેમ મિષ્ટ અન્નના ભેજનથી અજીર્ણાદિ રેગ થતા નથી, પરંતુ ગૃદ્ધિતાપૂર્વક ભેજનની માત્રા ઉલ્લંઘન કરવાથી અજીર્ણાદિ રોગ થાય છે. અજીર્ણનું કારણ મિષ્ટ ભેજન નથી, પણ આસક્તિપૂર્વક અતિ ભેજન એજ અજીર્ણાદિ રેગનું કારણ છે. તેમ હે ભાઈ! પાપનું મુખ્ય કારણ વિષયાદિ સેવન નથી પણ ધર્મને ઘાત કરી અતિ કષાય વશ થઈ અન્યાયરૂપ પ્રવર્તવું એજ છે. ઇંદ્રાદિ દે, ભેગભૂમીના જુગલીયા છે, અને શ્રી તીર્થંકરાદિ મહાપુરુષોને વિપુલ વિષયસુખસામગ્રી હોય છે. પરંતુ તેને ઉપભોગ તેમને હોવા છતાં તેથી નકદિના કારણરૂપ એ તીવ્ર પાપબંધ તેમને થતો નથી. અને તાંદુલ મચ્છાદિ અથવા પર્વતાદિ જેને અતિ તૃષ્ણ તથા મિથ્યાત્વાદિ તીવ્ર અશુભ પરિણામથી વિષયસામગ્રી નહિ હોવા છતાં વા તેનું અતિ સેવન નહિ હોવા છતાં, નકદિના કારણરૂપ એ તીવ્ર પાપબંધ થાય છે. મિથ્યાત્વ તથા કષાયાદિ અશુભ અધ્યવસાયમાં ઉલઝી સ્વશાંતિરૂપ સ્વાત્મપરિણામને ઘાત કરે એજ મુખ્ય પાપ છે. નકદિ માઠી ગતિનો મુખ્ય હેતુ પણ એજ છે. શ્રી આચાર્ય મહારાજ આ ઠેકાણે બાળ ને પ્રત્સાહન આપે છે કે હે વત્સ! “મારા વિષય છુટતા નથી, અને વિષય છેડ્યા સિવાય ધર્મ નહિ થાય એવી આશંકાથી શેકાઈ જઈ ધર્મ સેવનમાં અરુચી કરવી એ તને કઈ પ્રકારે Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૦) { યોગ્ય નથી. (પ્રશ્ન) વિષય સેવન કરવા છતાં પણ ધર્મ સેવન બની શકે છે, તે વિષયાદિ પ્રાપ્ત ભેગસામગ્રી છોડી મહા પુરુષે મુનિપર શા માટે ગ્રહણ કરે છે? (ઉત્તર) નર્ક, તિર્યંચાદિ માઠી ગતિના કારણરૂપ એવા અતિ તીવ્ર પાપબંધને ગૃહસ્થ અવસ્થામાં સમ્યક ધર્મસાધન કરવાથી અભાવ થઈ શકે છે. પરંતુ સ્વર્ગાદિ અને પરંપરા મેક્ષના હેતુભૂત એ શાશ્વત સુખદાતા ધર્મ મુખ્યપણે સર્વવિરતિપણાથી પ્રાચે સધાય છે. ધર્મવૃદ્ધિ કરી જે જીવ સાક્ષાત્ મેક્ષને ઈચ્છે છે, તેણે તે સર્વ વિષયાદિ છેડી અણગારત્વ અંગીકાર કરવું એજ યોગ્ય છે. એ દશા જ્યાં સુધી પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી ભાવમાં એજ દશા પ્રાપ્તિની ભાવનાપૂર્વક દેશે દેશે ગૃહસ્થધર્મ આરાધ એ પણ યોગ્ય છે. અહિ કઈ તર્ક કરે કે ધર્મથી સુખપ્રાપ્તિ આપ કહે છે, તેમ શિકારાદિ કાર્યથી પણ સુખ થતું અમે દેખીયે છીયે, અનુભવીયે છીયે, તે ધર્મ ઘાતક આરંભાદિકથી પાપ થાય છે, એમ આપ શામાટે કહે છે. કારણુ પાપના કારણમાં અને સુખના કારણમાં પરસ્પર વિરોધ છે. ટુંકામાં શિકારાદિ હિસારૂપ કાર્યથી પણ ધર્મસેવનવત્ સુખ પ્રાપ્તિની સિદ્ધિ થાય છે. તેનું સમાધાનઃ अप्येतन्मृगयादिकं यदि तब प्रत्यक्षदुःखास्पदम् पापैराचरितं पुरातिभयदं सौख्याय संकल्पतः । . संकल्पं तमनुज्झितेंद्रियमुखैरासेविते धीधनै धर्म्य कर्मणि किं करोति न भवान् लोकद्वयश्रेयसि ॥२८॥ શિકારાદિ કાર્યમાં હે ભાઈ! તું સુખ અનુભવ કરે છે એજ તારી મૂઢતા છે. દુઃખમાં સુખનો આસ્વાદ માન એજ મૂઢતા. એ શિકારાદિ કાર્ય પ્રત્યક્ષ દુઃખનું જ ઠેકાણું છે. માત્ર હિતાહિતના વિવેક હિત મૂર્ખ અને પાપી જી એ માગે વળે છે. નર્નાદિ ઘોર દુઃખના ભાવિ ભયનું એ સ્થાન છે. કેવળ મિથ્યા સંક૯પ માત્રથી મનમાં ઉલ્લાસ આવે છે, અને તેથી તેને તે સુખના હેતુરૂપ લાગે છે. જે સંકલપને તું અધર્મ છતાં ધર્મરૂપે, અને દુઃખ છતાં સુખરૂપે સ્વમતિથી સ્થાપન કરે છે, તે જ સંકલ્પને તું ધર્મકાર્યમાં કેમ ન લગાવી શકે? ઇંદ્રિય અને અતીન્દ્રિય સુખના પરમ કારણરૂપ એવા એ પવિત્ર ધર્મને માત્ર જે વિવેકી અને બુદ્ધિમાન પુરુષ હોય તે જ સેવન કરી શકે છે. વાસ્તવ્ય તે ધર્મ એ જ આ લેક અને પરલોકમાં સુખનું અનન્ય કારણ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૧) શિકારાદિ કાર્યને તું સુખનું કારણ સમજે છે, પણ જરા વિચાર તેા કર! કે તેમાં ખેદ, ક્લેષ અને અનિમેષ આકુળતા સિવાય શું છે? તને એ કાર્ય કરવાનો ઉલ્લાસ થવાથી અને એ માગે` ચિત્તવૃત્તિ ટેવાવાથી તારી વિપરીત બુદ્ધિમાં તે તને સુખના કારણરૂપ ભાસે છે. જ્યારે પ્રત્યક્ષ જેમાં દુઃખ અનુભવાય છે, એવા ખેઢ, કલેષ અને આકુળતામય એ શિકારાદિ કાર્યાં તને સુખરૂપ દેખાય છે, તે પ્રત્યક્ષ કેવળ સુખનુ જ જે સ્થાન છે, એવાં ધર્મકાર્યોં તારી બુદ્ધિમાં સુખરૂપ તને કેમ નહિં દેખાય ? વિચારીશ તે અવશ્ય દેખાશે. માત્ર બુદ્ધિને સદ્વિચાર કરવાને અવકાશ આપવા જોઇયે. વળી તું એમ જાણતા હાઇશ કે એ શિકારાદિ કાર્યાં તા ભાગી પુરુષાને કરવા ચેાગ્ય છે, અને ધકાય તે ચેાગી પુરુષાને સેવવા યેાગ્ય છે, પણ તારી એ સમજણુ વાસ્તવિક નથી. આહેડી અને પારધી આદિ પાપી મનુષ્યોનુ જ એ કાર્ય છે, અને ધમ કાય તે ચક્રવર્તિ આદિ વિશિષ્ટ પુણ્યવાન મહા ભેગી પુરુષા આચરે છે. ભવિષ્યમાં જે કાર્યથી અતિ સુખ થાય, તેના પ્રયત્નમાં વમાનમાં માત્ર તે પ્રયત્નજન્ય કિચિત દુ:ખમાં પણ મહાન સુખ સમાયલું છે. પ્રયત્નજન્ય પ્રવૃત્તિને અત્રે દુઃખ કહેવામાં આવે છે તે પણ તારી ખાળ દૃષ્ટિએ–વાસ્તવિક એ પણ દુ:ખ નથી. ધર્મ કાર્ય માં તેા અનંતર અને પરંપર સુખ અનુભવાય છે. અનાદિ કાળના અપરિચયથી ભલે તને કદાચ તે ધર્મકાર્ય દુઃખરૂપ લાગે, તેમ અનાદ્ઘિ કાળના અતિ પરિચયથી એ અધર્મકાર્ય તારી અસત્બુદ્ધિને લીધે ભલે સુખરૂપ સમજાય પણ વસ્તુતાયે તેમ નથી. એ તે માત્ર તારી મેહપૂર્ણ દૃષ્ટિનો વિભ્રમ છે. તું નિશ્ચય જાણુ કે-એ શિકારાદિ કાર્યાં વમાનમાં ખેદ, કલેષ, અને આકુળતાનિત પરમ દુ:ખદાતા તેા છે જ, પરંતુ ભવિષ્યમાં પણ નર્કાદિ ઘેાર વિપત્તિનું સ્થાન છે. સ્વર્ગ મેાક્ષાદ્ધિ મહાય તેમજ વમાનમાં પરમ શાંતિરૂપ ઉત્કૃષ્ટ સુખદાતા માત્ર એક ધર્મ જ છે. હે ભાઈ! તારે આ સમયે ઉચિત છે કે એ શિકારાદિ નીચ કારી છેડી દઇ સુખ પ્રાપ્તિ અર્થે ધમ જ અંગીકાર કરવેશ. શિકારી મનુષ્યની શિકારઆસક્તિ વેળાની નીચતા (નિયતા) આચાર્ય મહારાજા પ્રગટ કરે છેઃ— भीतमूर्तिर्गतत्राणा निर्दोषा देह वित्तिका । दन्तलग्नतृणा घ्नन्ति मृगीरन्येषु का कथा ।। २९ ॥ મા ભયવાન, અશરણુ, શરીર માત્ર ધનધારી, દાંતમાં તૃણુ છે જેને એવી ગરીબ મિચારી હરણી તેને પણ જે નિર્દયતાપૂર્વક પ્રાણ } Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૨) { રહિત કરે છે, તે બીજા પ્રાણીઓને મારવાની તે શી વાત પૂછવી ? અર્થાત્ આવા રંકમાં પણ રંક નિરપરાધી પ્રાણીને જે દુષ્ટ પ્રાણુવિહિન કરે તેની નિર્દયતાનું શું કથન કરવું? લૌકીકમાં રાજાદિ સમર્થ પુરુષોની એવી રીત છે કે–પિતાથી ભયવાન, અરક્ષ, દીન, નિરપરાધ, નિધન, દાંતમાં તૃણુ પકડી જે શરણે આવે છે, અને સ્ત્રી આદિ જીવને તેઓ કદી મારે નહિ, તેના પર હથિયાર પણ ઉગામે નહિ. ઉલટાં તેવાં નિર્બળ પ્રાણુઓને શરણે રાખે. અનાથ, અશરણ અને દીન જીની હત્યા પુરુષાર્થસંપન્ન પુરુષ તે ન જ કરે. નાસવા, ભાગવા કે છુપાવા સિવાય પોતાના રક્ષણ માટે જે પ્રાણી બીજે કાંઈ ઉપાય જ કરી શકતું નથી તેવાં અનાથ અને દીન પ્રાણુઓને હણવામાં પિતાનો જરાય પુરુષાર્થ સમજતા નથી, પણ તેમનું રક્ષણ કરવામાં જ પિતાને પુરુષાર્થ સમજે છે. એ હરિણુ આદિ પ્રાણીઓમાં તો અનાથપણું, અશરણુપણું, દીનપણું, નિરપરાધપણું, નિર્માનીપણું, ભયવાનપણું, નિબળપણું, અને નિઃશસ્ત્રપણું એ આદિ અનેક પ્રકારની દીનતા પ્રત્યક્ષ દેખાય છે, તેવાં પ્રાણુઓને એ શિકાર ખેલવાવાળા મૂર્ખ અને ઘાતકી મનુષ્ય પોતાના ઘડીભરના ક્ષણિક કુતૂહલને અથે હણે છે, તે તેઓ બીજા પ્રાણીઓની શી દયા કરી શકવાના હતા? શિકારી મનુષ્ય મહા નિર્દયી અને પાપી જ છે. એ પ્રકારે વિચારે નિર્મળ કરી હિંસા ત્યાગ કરી, અહિંસક વ્રતમાં જીવે દઢ રહેવું એગ્ય છે. હવે જૂઠ તથા ચોરીના ત્યાગરૂપ વ્રતમાં દઢતા કરાવે છે – पैशून्यदैन्यदम्भस्तेयानृतपातकादिपरिहारात् । लोकद्वयहितमञ्जय धर्मार्थयशःसुखायार्थम् ॥ ३०॥ ચુગલી, દીનતા, કપટ, ચોરી, જૂઠ, આદિ પાપકાને ત્યાગ કરવાથી આલોક અને પરલોકમાં જીવને સુખ થાય છે, તો હે ભવ્ય! તું ધર્મ, યશ, સુખ અને લાભને અર્થે બંને લેકમાં હિતકારી એવા (પાપકાનો ત્યાગ કરવારૂપ) પુણ્યનો સંચય કર. જૂઠ અને ચેરીગર્ભિત એવાં એ દુષ્ટપણું, દીનતા, ઠગપણું, ચેરી, અસત્યભાષણ આદિ નિધકાર્યો મહા પાપરૂપ છે, માટે તેને ત્યાગ કરે એ અવશ્ય ઉચિત છે. એ મહા પાતકને ત્યાગ આલોક અને પરલોકમાં જીવને પરમ હિતકારી છે. તેના ત્યાગથી અણુવ્રત પણ મહાવ્રતરૂપ ધર્મને પ્રાપ્ત થાય છે. વળી લેકમાં પોતાના માટે વિશ્વાસ ઉત્પન્ન થાય છે, કે જે વિશ્વાસ તેને ધન ઉપાર્જનનું પણ નિમિત્ત બને Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૩) છે. એ લેક વિરૂદ્ધ કાર્યો છોડવાથી યશ પણ પ્રાપ્ત થાય છે, અને તે પાતકના ત્યાગથી અનાદિની પરમ આકુળતા સહેજે મટે છે. કારણું એ પાતકે સ્વયં આકુળતારૂપ છે. આકુળતા મટવાથી આત્માને સ્વયં સુખ જ અનુભવાય છે. તથા શાતા વેદનીયાદિ પુણ્યબંધ થાય છે. આ લેક અને પરલોકમાં એ મહા પાપના ત્યાગને પરમ હિતકારી જાણીને, હે ભવ્ય! તું તેનો ત્યાગ કર. વતી પુરુષને ઉપસર્ગ આવે તે વેળા પિતાની રક્ષા અર્થે હિંસાજૂઠઆદિ પાપ કદાચિત્ થઈ જાય છે તે પ્રસંગે તે શું કરે? पुण्यं कुरुष्व कृतपुण्यमनीदृशोऽपि नोपद्रवोऽभिभवति प्रभवेच्च भूत्यै । संतापयन् जगदशेषमशीतरश्मिः पदुमेषु पश्य विदधाति विकासलक्ष्मीम् ॥ ३१ ॥ હે ભવ્યાત્મા ! જો તું સુખને અભિલાષી હોય તે પુણ્ય કર. પુણ્યવાન જીવને પ્રબળ ઉપસર્ગ પણ પીડા આપી શકતું નથી. પરંતુ એજ ઉપસર્ગ કેઈ વેળા તેને મહાન વિભૂતિ પ્રાપ્ત થવાનું નિમિત્ત થઈ પડે છે. જેમ સમસ્ત જગતને આતાપ આપનારે સૂર્ય, કમળ જેવા કુમળા પુષ્પને વિકસાવવા નિમિત્તરૂપ થાય છે. જે ઉપસર્ગ દુઃખનું કારણ છે, તે પુણ્યવાન જીવને દુઃખ ઉપજાવવા સમર્થ નથી. જેમ અન્યને આતાપ ઉપજાવનારે સૂર્ય કમળને પ્રફલિત કરે છે. જેઓને પાપનો જ ઉદય વતે છે, તેમને જ એ ઉપદ્રવ દુઃખદાતા બને છે. પરંતુ પુણ્યોદય પ્રાપ્ત જીવને તો ઉલટ વિભૂતિનો આપનાર થઈ પડે છે. જગતમાં ઘણે ઠેકાણે પ્રત્યક્ષ દેખવામાં આવે છે કે-જે ઉપદ્રવથી સર્વને મોટું દુઃખ થાય છે, તે જ ઉપદ્રવથી જેને પુણ્યોદય વતે છે તેને વિપુલ ધનાદિક પ્રાપ્ત થાય છે. એવું સમજીને ધર્માત્મા પુરુષે તે ઉપસર્ગ આવવા છતાં પણ ધર્મને છેડી હિંસાદિરૂપ પાપ કાર્યોમાં પ્રવર્તવું ઉચિત નથી. અહિં શંકાકાર કહે છે કે સમર્થ શત્રુઓને દૂર કરી વિષમ ઉપસર્ગ નિવારવામાં એક પુરુષાર્થ જ સમર્થ છે, તો પુણ્યથી જ સર્વ સિદ્ધિ છે, એમ કેમ મનાય ? એવા એકાંત પુરુષાર્થવાદીને આચાર્ય ભગવાન नेता यस्य बृहस्पतिः प्रहरणं वज्रं सुराः सैनिकाः स्वर्गो दुर्गमनुग्रहः खलु हरेरैरावणो वारणः । Page #31 -------------------------------------------------------------------------- ________________ इत्याश्चर्यबलान्वितोऽपि बलिभिद्भग्नः परैः संगरे तद् व्यक्तं ननु दैवमेव शरणं दिग्धिग्था पौरुषम् ॥३२॥ બૃહસ્પતિ જે જેને મંત્રી છે, વા જેવું જેને શસ્ત્ર છે, દેવ જેના સૈન્ય વિષે સૈનિક છે, સ્વર્ગ જેને કિલે છે, હરિનો જેને પૂર્ણ અનુગ્રહ છે, અને ઐરાવત જેને હાથી છે, એવા અનુપમ અને આશ્ચર્યકારક બળ સહિત જે ઈંદ્ર તે પણ સંગ્રામ વિષે શત્રુઓથી પરાભવને પામ્યો તો અન્યનું શું કહેવું? તેથી નિશ્ચય એમ સિદ્ધ થાય છે કે પુણ્યોદય એજ જીને પરમ રક્ષક છે. પુણ્યોદય વિના નિષ્ફળ એવા પુરુષાર્થને ધિકાર છે, ધિક્કાર ! જે જીવે માત્ર એકાંતે પુરુષાર્થથી જ દુઃખ નિરવાણુ થાય છે, એમ માનીને પિનાનો યોજેલે પુરુષાર્થ સિદ્ધ કરવા ભણી સતત પ્રયત્ન કરી રહ્યા છે, તે જીવોને ગ્રંથકાર કહે છે કે –ભાઈ! ભાગ્ય વિના કેવળ પુરુષાર્થ નિષ્ફળ છે. પરંતુ પુણ્યના ઉદયમાંજ પુરુષાર્થ કાર્યકારી છે. પુણ્યોદય સિવાય પુરુષાર્થ ઈચ્છીત સિદ્ધિ આપતો નથી. અહીં અન્ય સંપ્રદાયના દષ્ટાંતે આચાર્ય મહારાજ સમજાવે છે કે–તેત્રીસ કેટી દેવામાં પણ બળવાન એ ઈદ્રિ તે પણ સંગ્રામ વિષે દૈત્યોથી પરાભવને પામ્યો, વળી જૈન ગ્રંથોમાં પણ એ જ પાઠાંતરે એક દષ્ટાંત છે કે એક ઇંદ્ર નામધારી વિદ્યાધરે, પિતાના રાજ્યશાસનમાં મંત્રીનું નામ તો બૃહસ્પતિ, ચાર દિશાના (પ્રાંતના) ચાર સુબેદારને ચાર લોકપાલ, અને રાજ્ય સભાને ઈંદ્રસભા એવી સંજ્ઞા આપી હતી. એમ પિતાના વિપુલ બળથી ગર્વિત થઈ પિતાને સાક્ષાત્ ઈંદ્રસમ માની રહ્યો હતો. પિતાના રાજ્યમાં પણ દ્રિક જેવી રચના કરી હતી. એ એ વિપુલ પુરુષાર્થ સંપન્ન વિદ્યાધર પણ રાવણથી પરાભવ પામ્યો, તે પુણ્યને મુખ્યપણે કાર્યકારી જાણીને પુણ્યસાધન કરવું એ જ યોગ્ય છે. અહિં કેઈ કહે કે અમે તે હિંસાદિનો ત્યાગ કેઈમાં દીઠે નહિ, વાસ્તવિક અહિંસાદિ ધર્મના સાધક પણ અસંભવિત લાગે છે. અહિંસાદિક ધર્મવાર્તા માત્ર ધર્મગ્રંથોમાં સાંભળવામાં આવે છે, એમ વર્તમાનમાં ધર્માચરણનું અસંભાવ્યપણું માનવાવાળા જીવને ગ્રંથકાર કહે છે કે – भर्तारः कुलपर्वता इव भुवो मोहं विहाय स्वयं रत्नानां निधयः पयोधय इव व्यावृत्तवित्तस्पृहाः । स्पृष्टाः कैरपि नो नभोविर्भूतयाविश्वस्य विश्रान्तये सन्त्यद्यापि चिरन्तनान्तिकचराः सन्तः कियन्तोऽप्यमी ॥३३॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પૂર્વ મહાપુરુષોની શિષ્યપ્રશિષ્ય પરંપરામાં તેઓના નિર્દોષ અને પવિત્ર માર્ગ વિષે પ્રવર્તતા એવા કઈ કઈ વિરલ સપુરુષ આ કઠણ કાળમાં આજે પણ પ્રત્યક્ષ મળી આવે છે. તે પુરુષ કેવા છે? જેમ કુલાચલ પર્વત પૃથ્વીને ધારણ કરે છે, છતાં પૃથ્વી પ્રત્યે નિર્મોહ છે, તેમ પુરુષ પણ પૃથ્વીવાસી ને તેમના જ હિત વિષે લગાવી તેમનું પષણ કરે છે, છતાં તે જીવો પ્રત્યે નિર્મોહ છે, વળી તેઓ સમુદ્રની જેમ રત્નના નિધિ છે. સમુદ્ર જે બહુમુલ્ય મેતી આદિ રત્નોની ખાણ છે, છતાં વાંચ્છા રહિત છે, તેમ પુરુષ પણ સમ્યદર્શનાદિક અનેક ગુણ રત્નની ખાણ છે. અને વળી ધનાદિ વાંચ્છા રહિત છે, વળી આકાશની જેમ અલિપ્ત છે, આકાશ અન્ય સર્વ પદાર્થોથી અસ્પૃશ્ય અને અલિપ્ત છે, છતાં તેની વિભૂતા અને પરમ મહત્તા તો એ છે કેતે સર્વ જગતનું વિશ્રાંતિ સ્થાન છે, અને એજ તેનું વડપણ છે. તેમ સપુરુષ પણ સર્વ જગત્ના દુઃખને દૂર કરવાનું ઠેકાણું છે, છતાં તે સર્વ જગત્ અને જગના ભાવોથી અલિપ્ત છે, એ જ એનું પરમ મહત્ત્વ છે. એવા કેટલાક પુરુષ આજે પણ મળી આવે છે. જે કાળમાં આ આત્માનુશાસન ગ્રંથની રચના થઈ તે કાળમાં પણું યથાર્થ મુનિધર્મને ધારણ કરવાવાળા જ બહુજ ચેડા હતા, પણ શિથિલાચારી ઘણુ હતા. તેવા અવસરે કેઈએ તર્ક કર્યો કે-મુનિ ધર્મ તો ઘણું કઠણ છે, તે ધર્મ આચરણની તો માત્ર બહુ જુના જમાનાની વાતોજ સાંભળવામાં આવે છે. પણ કોઈ તેવા ધર્માચરણું યુક્ત પુરુષ આજે પ્રત્યક્ષ દેખાતા નથી, એ તર્ક કરનાર પ્રત્યે શ્રી આચાર્ય ભગવાન કહે છે કે આજે પણ શ્રી જિનક્તિ મુનિ ધર્મને ધારણ કરવાવાળા કેઈક કોઈક મહાત્માઓ પ્રત્યક્ષ મળી આવે છે. તે તે ધર્મને અભાવ માની માત્ર શિથિલાચારને જ પુષ્ટ કરે છે. કેઈ કઈ ક્ષેત્રમાં અને કઈ કઈ કાળમાં કદાચ ધર્માત્મા જીવ થડા હોય તો પણ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ તે જેમ છે તેમ સદાય શાશ્વત છે. હે ભવ્ય! આજે આ કાળમાં ધર્મની સંભાવના છે, આમ વ્યર્થ કલ્પના કરી તારા શિથિલાચારને શા માટે પુષ્ટ કરે છે? આગળ તે મહાપુરુષોએ આચર્યો એ પવિત્ર, શાંત, અને સુખદ મોક્ષમાર્ગ તેથી અજાણ અને વિમુખ એ જે મેહમુગ્ધ જીવ-સંસારની વાસ્તવિક સ્થિતિને નહિ જાણત, નહિ દેખતે, સંસારમાં રહી કેવાં કેવાં વળખાં મારે છે, તે શ્રી આચાર્ય મહારાજ કહે છે – पिता पुत्रं पुत्रः पितरमभिसंधाय बहुधा विमोहादीहेते सुखलवमवाप्तुं नृपपदम् । Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૬) { अहोमुग्धोलोको मृतिजननदंष्ट्रान्तरगतो न पश्यत्यश्रान्तं तनुमपहरन्तं यमममुम् ॥३४॥ રાજ્ય પદ આદિ મૃગજળવત્ કલ્પીત સુખને અર્થે પિતા તો પુત્રને અને પુત્ર પિતાને હણે છે–ઠગે છે. મેહથી અંધ થઈ તે કલ્પિત અને ક્ષણવિનાશી સુખને (સુખાભાસને) નિરંતર વાંચ્યું છે. આચાર્ય ભગવાન કરુણુદ્ર સ્વરે કહે છે કે અહે મુગ્ધ લોકો! સંસારરૂપી નાટય ભૂમિ ઉપર અનેક મનુષ્યો નાચતા નાચતા યમના ખોળે હમેશાને માટે સૂવે છે, અરે! તમારુ આ શરીર પણ યમની ભયંકર દાઢમાં રમી રહ્યું છે, તે શું તમે જોતા નથી? જેમ કેઈ હરિણાદિ નિર્બળ પશુ સિહની ભયંકર દાઢમાં પડ્યું છતાં જીવનને કાંઈ વિચાર નહિ કરતાં ક્રીડા કરવાને ઉપાય કરે છે, એ પરમ આશ્ચય છે, તેમ જન્મ મરણરૂપ ભયંકર યમની દાઢમાં ફસાયેલા એ મૂર્ખ જીવ પણ પ્રતિક્ષણે જીવનને હણવા વાળા યમનો (કાળનો) જરાય વિચાર કરતો નથી, અને ચપળ, દુઃખદ અને વિનાશી એવા રાજ્ય, ધનાદિ અથે નાના પ્રકારના ઉપાયોની ગડમથલમાં રમ્યા કરે છે, પણ કાળને જરાય વિચાર કરતો નથી, એ પરમ આશ્ચર્ય છે! મૂર્ણપણને છેડી પ્રતિક્ષણ યમનું ચિતવન રાખવું, અને વિષયાદિ વાંચ્છા જેમ બને તેમ સર્વથા રોકી વાસ્તવિક આત્મહિતાર્થે પ્રવર્તવું એજ ઉચિત છે. વિષયાંધ જીવ પિતાના પુત્રાદિને પણ પ્રાણુનાશ કરવા જેવા અકાર્યમાં પ્રવૃત્ત થાય છે, તેનું શું કારણ? શ્રી આચાર્ય ભગવાન તેનું સમાધાન કરે છે – अन्धादयं महानन्धो विषयान्धीकृतेक्षणः। चक्षुषान्धो न जानाति विषयान्धो न केनचित् ॥३५॥ અંધ મનુષ્ય તો નેત્રથી દેખાતું નથી, પણ વિષયાંધ મનુષ્ય કઈ પ્રકારે દેખી શકતો નથી, એટલે તે સર્વ અધોમાં પણ મહા અધ છે. મેહથી કેવળ અંધ થયાં છે સમ્યકજ્ઞાનરૂપ નેત્ર જેનાં એ મેહાંધ જીવ સર્વ અધેમાં પણ મહાન અંધ છે. ચક્ષુ અંધ મનુષ્યને તે માત્ર નેત્રથી સૂઝતું નથી, પણ મનથી વિચારવું, કાનથી સાંભળવું, ઈત્યાદિક જ્ઞાન તો હોય છે, કે જે વડે તે હેયોપાદેયનો વિવેક કરી શકે–આંખથી આંધળે મનુષ્ય મનથી વિચાર કરે તો ભાસે, કઈ શિક્ષા આપવાવાળો મળી આવે તે દેખવા જાણવા જેવું નિમિત્ત બને, પરંતુ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૭) વિષય વાસનાથી જીવ એ અંધ થાય છે કે કઈ પ્રકારે તેને હેપાદેયરૂપ વિવેક જ્ઞાન થતું નથી. કેઈને ગણતે પણ નથી. ચક્ષુઅંધપણું જગતમાં જેટલું દુઃખરૂપ અને ખરાબ છે, તેથી અનંતગણું દુઃખરૂપ અને ખરાબ વિષયાંધપણું છે. ' હે ભવ્ય ! વિષયાકાંક્ષા અર્થે તારી જે આ પ્રવૃત્તિ છે તે વ્યર્થ છે, કારણ એવી વાંચ્છા તે જગતનાં પ્રાણી માત્રમાં વર્તે છે. પરંતુ એ વાંચ્છાનુસાર સર્વ વાંચ્છિત સિદ્ધિ તેઓમાંના કેઈને પણ આજ સુધીમાં થઇ છે? મારા પ્રતિકાર મિત્ વિશ્વમથુપમ | कस्य किं कियदायाति वृथा वो विषयैषिता ॥३६॥ હે પ્રાણી! પ્રાઃ પ્રત્યેક પ્રાણીઓનાં અંતઃકરણ એ આશારૂપ મહાન, ગહન, ગંભીર અને અતિ ઊંડા ગર્ત (કૂવા) છે. વળી તે અમર્યાદિત છે. જેમાંના એક ગર્તમાં આ ત્રણે લેકની સમસ્ત વિભૂતિ માત્ર એક અણું સમાન સુક્ષ્મપણે વર્તે છે. અને જગતવાસી પ્રાણી તો અનંતા અનંત છે, તે એ ત્રણલેકની સમસ્ત વિભૂતિની વહેંચણી કરતાં કોને કોને કેટલી કેટલી આવે? અર્થાત્ ત્રણ લોકની સમસ્ત વિભૂતિ કદાચ એક પ્રાણીના હાથમાં આવી જાય, તો પણ તેની તૃષ્ણા શાંત થાય નહિ. ધનાદિ સર્વ સંપત્તિ જગતમાં સંખ્યાત છે, જ્યારે તેના ગ્રાહક અનંતાનંત છે. માટે હે આત્મા ! તારી એ વિષયની આકાંક્ષા વ્યર્થ છે. આ સમસ્ત ત્રણે લોકમાં ગ્રાહકના પ્રમાણમાં ગણતાં વિભૂતિ તે માત્ર અપ છે, જ્યારે દરેક જીવને આશારૂપ મહાન કૂ ઘણે ઊંડે અને અગાધ છે, કે જેમાં ગેલેક્યની સઘળી વિભૂતિ માત્ર એક અણું સમાન છે. કહે હવે તે સંપત્તિ કેના તેના ભાગમાં કેટલી કેટલી આવે? કે જેથી એ આશારૂપ અતિ વિસ્તીર્ણ કુ પૂર્ણ ભરાય? તેથી હે ભવ્ય! તારી એ વિષયાકાંક્ષા કેવળ વૃથા છે. એ વિષયાકાંક્ષારૂપ કે ઘણે અમર્યાદિત ઊંડે દેખીને જ પૂર્વમહાપુરુષે તે સુખની અભિલાષા છેડી સ્વાત્મશાંતિરૂપ, નિરાકુળતાજન્ય, પવિત્ર અસંગ માર્ગમાં સમ્યક્ પ્રકારે પ્રવર્યા. કારણ તેઓ વિવેક પૂર્વક જાણતા હતા કે-આ દુઃખદ વિષયસુખમાં પ્રવર્તવા જતાં અનેક નવાં નવાં અને રંગબેરંગ શરીર ધારણ કરવાં પડશે. અને આ આકાંક્ષારૂપ દુઃખ તે ભાવમાં પણ એમને એમ ઊભું રહેશે. એમ સમજી સ્વાત્મકલ્યાણુરૂપ અસંગ અને શાંત માર્ગમાં દ્રઢચિત્ત થયા. Page #35 -------------------------------------------------------------------------- ________________ (૮) { आयु श्रीवपुरादिकं यदि भवेत्पुण्यं पुरोपार्जितम् स्यात्सर्व न भवेन्न तच्च नितरामायासितेऽप्यात्मनि । इत्यार्थ्याः सुविचार्य कार्यकुशलाः कार्येऽत्रमन्दोद्यमाः द्रागागामिभवार्थमेव सततं प्रीत्या यतन्तेतराम् ॥ ३७॥ જીવને દીર્ઘ આયુ, લક્ષ્મી, નિરંગ અને સુંદર શરીર ઈત્યાદિક માત્ર એક પૂર્વોપાજીત પુણ્યના ઉદયથીજ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જેણે પૂર્વે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેને જ એ સર્વ વિભૂતિ પ્રાપ્ત થાય છે. અન્યથા અનેક પ્રકારે ઉદ્યમ કરવા છતાં અને ખેદખિન્ન થવા છતાં પણ કંઈ પણ પ્રાપ્ત થતી નથી. સ્વકાર્યકુશલ ઉત્તમ પુરુષો એમ વિચાર કરીને વર્તમાન આયુમાં એ વિભૂતિ મેળવવા ભણું મંદ ઉદ્યમી થાય છે. અને ભાવી ભવના સુખને અર્થે પ્રીતિથી યત્ન કરે છે. પૂર્વ ભવ વિષે જેણે દયા, દાન, તપ આદિ શુભ પ્રવૃત્તિ કરી વિશેષ પુણ્યોપાર્જન કર્યું હોય, તેનેજ દીર્ઘ આયુ, સુંદર અને નિરેગ શરીર, અને ધનાદિ સંપત્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ હીણપુણ્ય જીવ ભલે ઘણે ઉદ્યમ કરે, અને અતિ ખેદખિન્ન થાય તો પણ કાંઈ પ્રાપ્ત કરી શકે નહિ. એમ વિચારી વિવેકી પુરુષે આ ભવના કાર્ય વિષે મંદ ઉદ્યમી થાય છે. અને ભાવિ ભવ સુધારવા માટે અતિશય પ્રીતિ પૂર્વક વિશેષ યત્ન સહિત શુભ પ્રવૃત્તિ વિષે સાવધાન થાય છે. - શિષ્ય પ્રશ્ન કરે છે કે–પૂર્વપુણ્યદયપ્રાસ વર્તમાન સુખ સાધનરૂપ વિષયાદિ સુખમાં મંદ ઉદ્યમી શા માટે રહેવું? કારણું વર્તમાનમાં મંદ ઉદ્યમી રહીને પણ ધર્મ પ્રયત્ન કરીને ભાવમાં પણ આજ સુખ સામગ્રી મેળવવી છે ને? શંકાકારના હદયમાં હજુ વિષય સુખ સામગ્રી રમી રહી છે, અને ઉપરોક્ત ઉપદેશ પણ જાણે એજ સુખ પ્રાપ્તિને અર્થે અપાય છે, એમ સમજે છે. વિષયાદિ તુચ્છ ભાવનું વિરેચન કરાવનારાં એવાં નિગ્રંથ વચનામૃતોને આશય સમજ્યા વિના ભાવિમાં એજ સુખની સાધના અર્થે જે છે. એવા તુચ્છ વિષયાસક્ત પણ ભવ્ય આત્માને ભગવાન આચાર્ય નીચેના કાવ્યથી સંબોધે છે કે – कास्वादो विषयेष्वसौ कटुविषःप्रख्येष्वलं दुःखिना मानन्वेष्टुमिव त्वयाशुचिकृतं येनाभिमानामृतम् । अज्ञातं करणैर्मनःप्रणिधिभीः पित्तज्वराविष्टवत् कष्टं रागरसैः सुधीस्त्वमपि सन् व्यत्यासितास्वादनः ॥३८॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૯) હે ભવ્ય ! વિષ તુલ્ય અને કડવા એવા વિષયામાં તને શું સ્વાદ ભરાઈ રહ્યો છે ? કે જેથી તેનીજ તૃષ્ણારૂપ અતિ દુઃખને અનુભવતા એ વિષયાને હુંઢવામાં તારું અતિ મહાન નિજપદરૂપે અમૃત મલીન કરે છે! અને મનની સેવીકા જે ઈંદ્રિયો તેનો આજ્ઞાંકિત સેવક થઇ તું એજ વિષયોમાં પ્રવર્તે છે? પીત્તજવરવાળા જીવને જેમ વસ્તુસ્વાદ વિપરીત ભાસે તેમ વિષયાસક્તપણાને લઇને રાગરસથી તું વિપરીત સ્વાદુ બન્યા છે. વિષ સમાન એ વિષયેામાં હે ભાઈ ! શું સ્વાદ છે? નથી જ. પરંતુ તને તેમાં સ્વાદ ભાસે છે, અને તેને મનેાજ્ઞ જાણીને તીવ્ર વિષયાભિલાષથી મહા દુ:ખી થઈ તેને ઢવામાં તારું પરમ મહત્ત્વરૂપ અમૃત તું મલીન કરે છે. વિષયાભિલાષીની મહત્તા સČથા નષ્ટ થાય છે. આગળ હુવે કહે છે કે-હજી સુધી કાઇ પણ વસ્તુથી જેનું ચિત્ત નિવૃત્ત થયું નથી એવા તારી આગળ આ જગતમાંની કેઈ પણ વસ્તુ ખચવા પામી હેાય તે તે માત્ર ભક્ષણની અસમતાને લઈને જ વાસ્તવમાં તે તું સભક્ષી જ છેઃ अनिवृत्तेर्जगत्सर्वं मुखादवशिनष्टि यत् । तत्तस्याशक्तितो भोक्तुं वितनोर्भानुसोमवत् ॥ ३९ ॥ હું અસતેષી આત્મા ! સર્વ જગતની માયાને અગીકાર કરવાની અભિલાષારૂપ પરિણામથી તે તેં આ જગતમાં કઈ પણ છેડયું નથી. તારાથી જે કઈ બચવા પામ્યું હોય તેા તે તારી ભેગ કરવાની અશક્તિથી જ. જેમ રાહુથી ગળાતાં ચંદ્ર સૂર્ય ખચવા પામ્યા હાય તા તે માત્ર રાહુની અશક્તિથી જ. સર્વ જગતની વિભૂતિ અને ત્રણે લેાકની વિષય સામગ્રી આ એક જ જીવને પ્રાપ્ત થઈ જાય તેપણુ આ જીવ એટલે વિષયાસક્ત અને તૃષ્ણાતુર છે કે-તેની અનાદિ તૃષ્ણા કેમે કરી મટે નહિ. પરંતુ જે કાંઈ તેના ભાગથી બચવા પામે છે તે માત્ર ભાગવવાની અસમર્થતાથી જ મચે છે. દૈવયેાગથી જેના ચિત્તમાં આત્મકરુણા જાગ્રત થઇ છે, મેાક્ષલક્ષ્મીની અભિલાષાથી જે હિંસા માત્રની નિવૃત્તિ ઇચ્છે છે, તેણે ખાળ અવસ્થામાં જ એ પરિગ્રહાર્દિને સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે. એમ ગ્રંથકાર કહે છેઃ— साम्राज्यं कथमप्यवाप्य सुचिरात्संसारसारं पुन स्तत्यत्तचैव यदि क्षितीश्वरवराः प्राप्ताः श्रियं शाश्वतीम् । Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ! त्वं प्रागेव परिग्रहान्परिहर त्याज्यान् गृहीत्वापि ते माभूर्भीतिकमोदकव्यतिकरं संपाद्य हास्यास्पदम् ॥ ४०॥ હે ભવ્ય ! પૂર્વે માટા મોટા રાજા મહારાજાએા થઇ ગયા તેમાં કાઇ કાઈ તા વિશિષ્ટ પુણ્યાયથી સ’સારમાં સારરૂપ મનાતા એવા ચક્રવતી પદાદિ રાજ્ય સ'પદ્માને ચિરકાળ ભાગવીને પણ તેને છેડયા પછી જ શાશ્વત નિર્વાણપદ્મરૂપ પરમ વિભૂતિને પામ્યા. તેથી નિશ્ચિત છે કે-નિર્વાણનું મુખ્ય કારણ આરંભ પરિગ્રાદિનો ત્યાગ એ જ છે, હું ભાઇ! તે તું પ્રથમથીજ એ આર્ભ પરિગ્રહાદિનો ત્યાગ કરી કુમાર અવસ્થામાં જ એ નિરાર’ભી અને નિરાકુળ પ્રવાઁને ગ્રહણ કર. કારણુ ખાળ બ્રહ્મચર્ય સમાન ખીજું સુખ નથી. અને પરિગ્રહાદ્ધિ કેવળ તજવા ચેાગ્ય જ છે. તે! તું પ્રથમથી જ નિર્વાણને પ્રતિબંધક એવા એ રાજ્ય કે ગૃહવ્યવહારાદિ પરિગ્રહને ગ્રહણ કરે નહિ, એના જેવું બીજું ઉત્કૃષ્ટ કયું ? કાઇ નહિ. તારી એમ પણ ભાવના હાય કે આ પરિગ્રહાર્દિને પ્રથમ ગ્રહણ કરી ભાગવી પછી હું ત્યજીશ, પણ તારી એ કલ્પના “ વેષધારીના લાડુ ” વાળી કહેવત જેવી હાંસી પાત્ર છે. એક વેષધારી ભિક્ષુક ભિક્ષા માટે ભમતેા હતેા, તેના પાત્રમાં કાઇએ લાડુ નાખ્યા, તે લઈને તે જતા હતા. માર્ગોમાં તેને પગ લપસવાથી પેલા પાત્રમાંના લાડુ કાઈ મિલન જગા ઉપર જઇ પડયા, ત્યારે તેણે તે લાડુ ઉપાડી પોતાના પાત્રમાં નાખ્યા. ત્યાં કોઇ અન્ય પુરુષે કહ્યું કે-આવા મલિન સ્થળે પડેલા લાડુ તે` પાત્રમાં પાછો નાખ્યા એ બહુ ખાટુ કર્યું. કેમ કે તારે તે લેવા ચૈાગ્ય રહ્યો નહાતા. પેલે ભિક્ષુક કહેવા લાગ્યા કે ગ્રુપ રહે, હું આ લાડુ ખાવાને નથી, પણ મારા આશ્રમમાં જઈ ત્યાં ધેાઈ સ્વચ્છ કરી પછી તેને નાખી દઇશ. ત્યાં ઉભેલા ખીજા મનુષ્યાને તેનું આ કથન સાંભળી અહુ હસવું આવ્યું; અને કહેવા લાગ્યા કે-ભલા માણસ ! તારે ખાવા નથી, અને ધાઇને નાખી દેવા છે, તે પછી તેવા મલિન જગા પર પડીને મગડી ગયેલા લાડુ પાત્રમાં નાખ્યે જ કેમ ? ત્યાંજ પડયા રહેવા દેવા હતા ને? તેમ તું પણ એમ કહે છે કે હું આ પરિગ્રહાદિ સંપદા ભોગવીને પછી ત્યજી દઇશ, તારી એ કલ્પના મલિન જગાપર પડેલા લાડુને ધેાઈને સ્વચ્છ કરી નાખી દેવા જેવી હાંસી પાત્ર છે. આ પરિગ્રહાદિ તારે અગીકાર કરવા ચેગ્ગજ નથી. ભાઈ ! જો તેનો તારે નિજ સ્વાધીન સુખને અર્થે અંતે ત્યાગજ કરવેા છે, તે પછી તેને ગ્રહણ જ શા અર્થે કરે છે? વળી જેમ કોઈ પુરુષ કીચડ લાગ્યા પછી ન્હાઈ ધોઈ સ્વચ્છ થયા-પણુ જ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૭) પહેલેથીજ સાવધનતા પૂર્વક કીચડ લાગવા દે નહિ તેને ધન્ય છે. મલિન કીચડ લગાવી પછી તેને ધોઈ સ્વચ્છ કરવાની કલ્પના કેવળ હાંસી પાત્ર છે. નિર્વાણ વિભૂતિના સાધક મુખ્યપણે નિગ્રંથ મુનિ છે. કારણ ગ્રહવાસમાં નિર્વાણ સાધન બનવું પ્રાયે અસંભવિત છે. એમ સૂત્રકાર કહે છે – सर्व धर्ममयं कचित् कचिदपि प्रायेण पापात्मकम् काप्येतद्वयवत्करोति चरितं प्रज्ञाधनानामपि । तस्मादेष तदन्धरज्जुवलनं स्नानं गजस्याथवा मत्तोन्मत्तविचेष्टितं न हि हितो गेहाश्रमः सर्वथा ॥४१॥ ગ્રહાશ્રમી જીવન-વાસ્તવ્ય અને પૂર્ણ નિરાકુલતાજન્ય સ્વાધીન સુખ દાતા કેઈ જીવને થતું નથી. જેમ ઉન્મત્ત મનુષ્ય અનેક ચેષ્ટા કરે છે, તેમ બુદ્ધિમાન ગૃહસ્થ પણ અનેક વિવિધ ચારિત્રરૂપ ઉન્મત્ત ચેષ્ટા કરે છે. કેઈ વેળા તે સામાયિક, પૈષધ, અને ઉપવાસાદિ ધર્મ પ્રવૃત્તિ કરી કેવળ ધર્મરૂપ બને છે, તે કઈ વેળા સ્ત્રી સેવનાદિ પાપ પ્રવૃત્તિ કરી પાપરૂપ બને છે. વળી કઈ વેળા પૂજા, પ્રભાવના, ચૈત્ય, ચંત્યાલય બનાવવા આદિ પુણ્યપાપરૂપ મિશ્ર પરિણામ કરે છે. અને એવી ચિત્ર વિચિત્ર પ્રવૃત્તિથી એ ગૃહાશ્રમ “આંધળુ વણે અને વાછડું ચાવે' વાળી કહેવત છે અથવા ગજસ્નાનવત્ મૂર્ખ મનુષ્યની ચેષ્ટા જેવો છે. જેમ આંધળો મનુષ્ય દેરડું વણે, ત્યારે વાછરડું ચાવતુ ચાવતુ પાછળ ઉખેળતુ જાય–અથવા મત્ત હાથી સુંદર જળાશયમાં સ્નાન કરી બહાર આવી પાછો સૂંઢમાં ધૂળ ભરી પોતાના અંગ ઉપર નાખી મલિન થાય, તેમ ગૃહસ્થાશ્રમપણુમાં થતી ધર્મપ્રવૃત્તિના સાધનમાં પણ જાણવું. ઘડીમાં ધર્મક્રિયારૂપ, ઘડીમાં અધર્મક્રિયારૂપ, અને ઘડીમાં ધર્માધર્મરૂપ મિશ્ર ક્રિયારૂપ તે પ્રવર્તે છે. એ ચિત્ર વિચિત્ર ઉન્મત્ત ચેષ્ટાવાળે ગૃહાશ્રમ વાસ્તવ્ય કલ્યાણ દાતા થાય નહિ, અને તેથી જ તે તજવા ગ્ય છે, પરંતુ જે આશ્રમ જીવને શાશ્વત સંપદાને સાધક થાય તે જ આશ્રમ મુખ્યપણે ઉપકારી છે. ગૃહાશ્રમ શિવસંપદારૂપ શાશ્વત્ દશાને સાધક નહિ પણ બાધક છે, તેથી તેમ એમાં જીવનું ખરેખરૂં આત્મહિત નથી, તેથી તથા અસિ, મસિ, કૃષિ અને વાણિજ્યાદિ ઘણું પ્રવૃત્તિઓ કેવળ દુઃખનીજ સાધક છે, તેથી સમ્યક ઔદાસીન્ય પરિણામરૂપ અને કેવળ નિરાકુળતાજન્ય સ્વાધીન સુખના અભિલાષી મુમુક્ષુએ તે છેડવા ગ્ય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ એ ગૃહાશ્રમ કાઈ રીતે નીચેના સૂત્રથી વિશેષ દૃઢ કરે ( ૩ ) સુખનેા સાધક નથી, એ વાત સૂત્રકાર — છે:कृष्ट्वाप्त्वा नृपतिन्निषेव्य बहुशो भ्रान्त्वा वनेऽम्भोनिधौ किं क्लिश्नासि सुखार्थमत्र सुचिरं हा कष्टमज्ञानतः । तैलं त्वं सिकता स्वयं मृगयसे वाञ्छेद विषाज्जीवितुं नत्वाशाग्रह निग्रहात्तव सुखं न ज्ञातमेतत्त्वया ॥ ४२॥ હે જીવ! તું આ ગૃહસ્થાશ્રમમાં સુખના અર્થે બ્ય કલેષ કેમ કરે છે? એમાં કિંચિત્ સુખ નથી. ખેતરમાં હળ જોડી ખેડ કરી તું ખીજ વાવે છે, ખડગાદિ તીક્ષ્ણ શસ્ત્ર ધારણ કરી તું રાજા મહારાજોને સેવે છે, લેખનવૃત્તિ કરી તું શેઠ શાહુકાર આદિની સેવા કરે છે, અને વાણિજ્ય વ્રુત્તિથી તું વન સમુદ્રાનૢિ અગમ્ય સ્થાનામાં પણ ભટકે છે, અને એ બધું શા અર્થે ? માત્ર એક સુખને અર્થે. ભાઇ ! તારી આ બધી પ્રવૃત્તિ મને તેા રેતીમાં તેલ શેાધવા જેવી અથવા વિષપ્રાશન કરી જીવન વૃદ્ધિ કરવાની ઇચ્છા જેવી વિચિત્ર અને ઉન્મત્ત લાગે છે. ભાઈ ! આશારૂપ ગ્રહ ( ભૂત ) ને નિગ્રહ કરવામાંજ સુખ છે. તૃષ્ણાથી કોઈ કાળ કે કોઈ ક્ષેત્રમાં સુખ નથી એ ટુંકુ પણ મહત્ સૂત્ર શું તને નથી સમજાતું ? કે આ ન્ય પશ્ચિમ તું કરી રહ્યો છે. અસિ, મિસ, કૃષિ અને વાણિજ્યાદિ સવ' ઉપાય કેવળ દુ:ખદાઇ જ છે, એમાં જરાયે સુખ નથી, ખેતીનેા મહાન ખેદ તેા પ્રગટ જ છે, નિરંતર કલેષ, કુગ્રામવાસ, આચારહીણપણું, માનભંગ અને સ્વચક્ર પરચક્રાદિ સાત પ્રકારના ભય સદા ચિત્તમાં રમ્યા કરે છે, આજીવિકાના નિમિત્તે ખડગાઢિ શસ્ત્ર ધારણ કરી રાજા આદિની સેવા કરે છે, એ પણ મહા કષ્ટરૂપ છે. તેમ કોઇ વેળા અલભ્ય માનવ જીવનને પણ હેામવુ પડે છે વ્યાપારી વ્યાપાર અર્થે જહાજ આદિમાં એસી સમુદ્રાદિ વિષમ માગે અન્ય દેશમાં જાય છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, મધુ આદિ સ્વજનોનો ત્યાગ કરી દેશદેશાંતર એકાકી રવડે છે. કેાઇ વખત જહાજ આદિ વાહન નાશ પામતાં પ્રાણ પણ ગુમાવે છે, અથવા મહા ગભીર નિર્જન વનમાં ભટકવાનું બની આવે છે, અનેક પ્રકારે ધનાદિની હાની વૃદ્ધિથી ચિત્ત પણ નિરંતર વ્યાકુલ રહે છે, એમ વાણિજ્યના દુ:ખનું શું વન કરીયે. લેખનવૃત્તિ કરનાર સ્વલ્પ પ્રયેાજનને અર્થે નિરંતર પરાધીન રહ્યા કરે છે. એ વિગેરે ઉપાયેા કરી તેમાં તું સુખી થવાની આશા રાખે છે. એ પ્રગટ રેતમાં તેલ શેાધવા જેવી કેવળ વ્યર્થ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૩) ભાઈ! રેતીમાં તેલ અથવા વિષ પ્રાશનમાં જીવન વૃદ્ધિ એ ન મનવા ચેાગ્ય બનાવ કદાચ બની પણ જાય, પરંતુ એ અસિ, સિ, કૃષિ, અને વાણિજ્યાદિ પ્રવૃત્તિઓથી કાઇ દેશ કે કોઈ કાળમાં સુખની ઉત્પત્તિ નથી જ, કારણુ એ પ્રવૃત્તિઓના પ્રારંભમાં, મધ્યમાં, અને અતમાં અતિશય કલેષ અને ખેઢ સિવાય કશું નથી. એ આશારૂપ કુગ્રહ (ભૂત) તને અનાદિ કાળથી લાગ્યા છે, જેથી માજ સુધી તું વાસ્તવ્ય સુખને પામ્યા નથી. વળી એ આશારૂપ ગ્રહના નિગ્રહથીજ સુખ છે એ પરમ સત્ય તેં આજ સુધી જાણ્યું પણ નથી, અને તેથી જ અતિશય દુઃખરૂપ સંસાર પરિભ્રમણ તને રહ્યા કર્યું છે. સુખના વાસ્તવિક ઉપાય માત્ર જ્ઞાન સહિત સતાષ છે. ઠામ ઠામ જિનાગમમાં પણ એ આશાના નિગ્રહુને જ ઉપદેશ્યા છે. પણ તે વાત યથાર્થ પણે નહિ સમજવાથી જીવ વિપરીત ચેષ્ટા કર્યાં કરે છે. आज्ञाहुताशनग्रस्तवस्त्वर्थी (स्तुच्चैः) वंशजां जना: હા શિઐતિ (સ્વ) મુલાયાં ટુવષોષનોર (વિ) નઃ ॥૪॥ આશારૂપ અગ્નિનો અન્યો જીવ સંસારની જે જે વસ્તુઓમાં સુખની જીજ્ઞાસાથી મનને ભટકાવે છે, તે તે વસ્તુઓ વિનાશિક છે, વળી મનની વૃત્તિ પણ વિનાશિક છે. માત્ર નાશવાન પરિણતી નાશવાન પદાર્થ પાછળ ભટકે છે, એમાં કયું સુખ? સુખને અર્થે ભાગ સેવનરૂપ ઉપાય કેવળ વ્યર્થ છે. હાય ! હાય ! આ મહામેહમૂદ્ર જીવ કેવળ દુઃખના જ કારણેાને સુખરૂપ પ્રતીત કરી દુઃખને જ આમત્રે છે. તેની ઉપરક્ત કલ્પના આતાપની નિવૃત્તિ અર્થે વાંસના વનની છાયામાં એસવા જેવી વ્યર્થ છે. વાંસની છાયા જેમ આતાપ દુર કરી શકે નહિં, તેમ સંસારના ભાગ્ય પદાર્થાંની વાંચ્છા જીવને સુખી કરી શકે નહિં, પરંતુ વિવેક રહિત અને આશારૂપ ભયંકર અગ્નિનો બન્યા જીવ સુખના અથૅ કનક– કામીની આદિ નાશવાન પરવસ્તુનો અભિલાષી થઇ રહ્યો છે. આતાપ નિવૃત્તિ અર્થે વાંસના વનમાં બેઠેલા તે મનુષ્યને વાંસ પરસ્પર ઘસાઇ અગ્નિ સળગી ઉઠે તા વિશ્રાંતિ લેતાં મળીને ભસ્મ થવાના ભયંકર ભય છે, તેમ વિષયી જીવ વમાનમાં તૃષ્ણારૂપ અગ્નિના અન્ય અતિ ખેખિન્ન છે, પરંતુ આગામી ભવમાં પણ નર્ક નિગેાદાદિ માઠી ગતિને તે પ્રાપ્ત થાય છે. દુઃખનું મૂળ અને સુખનો નાશ કરનારા એ વિષયે જીવને કઇ પ્રકારે હિતકારક નથી. એ વિષયાદ્ધિ પ્રવૃત્તિ વાંસની છાયા સમાન વૃથા છે, ગ્રહણ કરવા ચેાગ્ય નથી, કેવળ ત્યાગ કરવા ચેાગ્ય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૪) દૈવયેગથી કેઈને તુચ્છ માત્ર એ સુખ પ્રાપ્ત થયું હોય તે તે પણ સ્થિર નથી–એ વાત દષ્ટાંત પૂર્વક શ્રી આચાર્ય કહે છે – खातेऽभ्यासजलाशयाजनि शीला प्रारब्धनिर्वाहिणा भूयोभेदि रसातलावधि ततः कृच्छ्रात्सुतुच्छं किल । क्षारं वायुदगात्तदप्युपहतं पूतिकृमिश्रेणिभिः शुष्कं तच्च पिपासितोऽस्य सहसा कष्टं विधेश्वेष्टितम् ॥४४॥ જેમ કેઈ પુરુષ નિર્મળ જળની અભિલાષાથી ઊંડે કે દવા લાગે, ખેદતાં ખેદતાં આગળ શિલા નીકળી, પણ પોતે આર સેલ આરંભ સિદ્ધ કરવા તે આગળ ને આગળ દવા લાગ્યા, મહા મહેનતે અને ઘણું લાંબા કાળે કંઈક થોડુક માત્ર જળ મળ્યું. તે પણ ખારું, દુર્ગધતાયુક્ત, અને કૃમિથી ખદબદતું નીકળ્યું, વળી તે પણ તુરત સૂકાઈ ગયું. કહે, હવે તે પુરુષે ઉદ્યમ કરવામાં શું બાકી રાખ્યું હતું? પણ ઉદયની ચેષ્ટાજ દુઃખદાઈ છે. નિશ્ચયથી આ તૃષાતુર મનુષ્યની તૃષા કઈ પણ કાળે પૂર્ણ થવાની નથી. કારણ ઉદયની ગતિ બળવાન છે. કઈ જાણે કે હું અનેક ઉપાય અને વિપુલ પ્રયાસ કરી અર્થ સિદ્ધિ કરું, પણ પુણ્યદય વિના હરેક ઉપાય અને પ્રયાસ કરવા છતાં પણ કેઈની વાંચ્છિત અર્થ સિદ્ધિ થઈ છે? નહિ જ. ત્યારે કઈ કહે કે—“હું ન્યાય વૃત્તિ પૂર્વક અર્થ ઉપાર્જન કરી સંપદાની વૃદ્ધિ કરું અને સુખ ભેગવું” તેને શ્રી ગુરુ સમજાવે છે કે – शुदैर्धनेर्विवर्दते सतामपि न संपदः । न हि स्वच्छाम्बुभिः पूर्णाः कदाचिदपि सिंधवः ॥४५॥ હે પ્રાણી! ન્યાય પૂર્વક ઉપાર્જન કરેલા ધનથી ઉત્તમ પુરુષની પણ સુખસંપદા વૃદ્ધિ પામતી નથી, જેમ નિર્મળ જળ વડે સમુદ્ર કેઈ કાળે પણ પૂર્ણતાને પામતે નથી. અગ્ય આચરણ તે સર્વથા ત્યાજ્ય છે. પરંતુ યોગ્ય આચરણપૂર્વક ઉત્પન્ન કરેલા ધનાદિથી પણ વાસ્તવિક સુખસંપદાની વૃદ્ધિ થતી નથી, જેમાં નિર્મળ જળ વડે પણ સમુદ્ર પૂર્ણ થતું નથી. તેથી હે ભવ્ય! ન્યાયોપાર્જીત ધનાદિની તૃષ્ણ તજીને તું સર્વથા નિઃપરિગ્રહી થા. કેઈ કહેશે કે–જે કંઈ સંપદાની વૃદ્ધિ થવાની હશે તે થશે, પરંતુ આ ગૃહસ્થાશ્રમપણું–ધર્મ, સુખ, જ્ઞાન અને સુગતિનું સાધન છે છે? એવા શ્રાંતિગત આત્માને શ્રી સદગુરુ સંબોધે છે કે – Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૫) स धर्मो यत्र नाधर्मस्तत्सुखं यत्र नासुखम् । तज्ज्ञानं यत्र नाज्ञानं सा गतिर्यत्र नागतिः ॥ ४६॥ ધર્મ તો એજ છે કે–જ્યાં અધર્મને લેશ નથી, સુખ તે એજ છે કે– જ્યાં દુઃખને અંશ નથી, જ્ઞાન તે એજ કહી શકાય કે જેમાં અજ્ઞાનની કણિકા નથી અને વાસ્તવ્ય ગતિ તે એજ છે કે જ્યાંથી ફરી આગતિ (આવાગમન ) નથી. - જ્યાં લેશ માત્ર પણ હિંસાદિ પા૫ છે, ત્યાં ધર્મ નથી. જ્યાં ચિત્ર વિચિત્ર સંકલેષ પરિણામ વતે છે ત્યાં સુખ કયાંથી? જ્યાં સદેહાદિરૂપ અજ્ઞાન વર્તે છે, ત્યાં જ્ઞાન નથી. અને જ્યાંથી વારે વારે આવવું જવું થયા કરે તે ગતિ જ નથી. પ્રભુ! તમે પ્રરુપણ કર્યો એવાં અવિનાશિ સુખાદિ તે કષ્ટ સાધ્ય જણાય છે, અને અમે માનેલાં ધનાદિ સુખનું ઉપાર્જન તે સુખ સાધ્ય અમને લાગે છે તે તે ધનાદિ ઉપ્તન્ન કરવાની પ્રવૃત્તિ અમે કરીએ એમાં હાનિ શું? " દયાળુ શ્રી ગુરુ સંબોધન કરે છે કે वार्तादिभिर्विषयलोलविचारशून्यः क्लिश्नासि यन्मुहुरिहार्थपरिग्रहार्थम् । तच्चेष्टितं यदि सकृत्परलोक बुध्दया न प्राप्यते ननु पुनर्जननादि दुःखम् ।। ४७॥ હે-વિષયના લાલચુ ! તું અવિચાર પૂર્વક અસિ, મસિ, કૃષિ, અને વાણિજ્યાદિ ઉદ્યમ કરી આ લેકમાં ધન પ્રાપ્ત કરવા અથે વારંવાર કલેષ કર્યા કરે છે, તે જ પ્રયત્ન અગર તું એકવાર સમ્યક પ્રકારે પરલકને અથે કરે તે આ જન્મમરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરી ન પામે. ભાઈ! આ કથન ઉપર વિશ્વાસ લાવી તે ધનાદિ વિનાશિ સંપદા પ્રાપ્ત કરવાનું ભયંકર દુઃખ છેડી એક વાર વાસ્તવ્ય ધર્મ સાધન સાધ્ય કરવાનું પ્રયત્ન કર ! પરલેકના ઉપાયમાં દ્રઢતા ઉત્પન્ન કરવા શ્રી આચાર્ય મહારાજ પ્રથમ શિષ્યને બાહ્ય પદાર્થો પ્રત્યેને રાગદ્વેષ છેડવાની શિક્ષા દે છે – संकल्प्येदमनिष्टमिष्टमिदमित्याज्ञातयाथात्मको वाह्ये वस्तुनि किं वृथैव गमयस्यासज्य कालं मुहुः । अंतःशांतिमुपैहि यावददयप्राप्तान्तकप्रस्फुरज् ज्वालाभिषणजाठरानलमुखे भस्मीभवेनो भवान् ॥४८॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૬) { હે જીવ! તું વસ્તુ સ્વરૂપને યથાર્થ જાણતું નથી. બાહા વસ્તુઓમાં આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે, એવી વારંવાર મિથ્યા કલ્પના કરી તેની આસક્તિમાં ને આસક્તિમાં વ્યર્થ કાળ કેમ ગુમાવે છે? ભાઈ! દેદીપ્યમાન જવાળામુક્ત ભયંકર નિર્દયી કાળના પ્રચંડ ઉદરાગ્નિમાં જ્યાં સુધી તું ભસ્મ થયો નથી, તે પહેલાં જ એ અનાદિ દુઃખના કારણરૂપ રાગદ્વેષને છેડી પરમ શાંત દશાને પ્રાપ્ત થા ! નહિ તે એ કાળ તે અનિવાર્ય જ છે. જે મનુષ્ય વસ્તુ સ્વરૂપને યથાર્થ નથી જાણતે, તે જ ધન, કુટુંબ અને રાજ્યાદિ બાહ્ય વસ્તુને ભલી જાણું તે ઉપર રાગ કરે છે. તથા દુઃખ દારિદ્ર અને રોગાદિને બુરા જાણી તે ઉપર દ્વેષ કરે છે. એમ સદેદીત પર વસ્તુને ઈષ્ટાનિષ્ટ કલ્પી તેમાં આસક્ત થઈ વૃથા કાળ ગુમાવે છે. અહીં ભળે ! પરમ દુઃખને હેતુભૂત અને સાક્ષાત દુઃખ સ્વરૂપ એવી એ પર વસ્તુ પ્રત્યેની ઈચ્છાનિષ્ટ કલ્પના તમે છેડે ! બાહ્ય વસ્તુઓમાં માત્ર ઈષ્ટ અનિષ્ટપણની ભાવના ભાવી નિરર્થક કાલ કેમ ગુમાવે છે? ખરેખર એ ઈષ્ટ અનિષ્ટ કલ્પના પણ માત્ર સ્વમતિ કલ્પીત અને મિથ્યા છે. આશારૂપ વેગવતી નદી વહેવડાવતી વહેવડાવતી તને ભવરૂપ અપાર અને અથાહ સમુદ્રમાં લઈ જઈ પટકશે, તો તેમાંથી તરી બહાર નીકળવાને તું પહેલેથી જ કંઈક ઉપાય કર ! आयातोऽस्यतिदरमंङ्ग परवानाशासरित्पेरितः किन्नावैषि ननु त्वमेव नितरामेनां तरीतुं क्षमः । स्वातंत्र्यं व्रज यासि तीरमचिरानोचे दुरन्तान्तक ग्राहव्याप्तगभीरवक्रविषमे मध्ये भवाब्धेर्भवेः ॥४९॥ હે મિત્ર! તું પર વસ્તુની અભિલાષા રૂપ અતિ વેગવાન નદીને વહેવરાવ્યું અનાદિ કાળથી અનેક જન્મ ધરત ધરતે અતિ દુરથી અહિં સુધી આવ્યા છે, એ શું તું નથી જાણતો ? એ આશારૂપ મહાનદી એટલી અથાહ, ગંભીર અને વેગવાન છે કે–તે અન્ય કેઈ પણ ઉપાયથી દુર્તવ્ય છે. માત્ર એક આત્મબોધવડે જ તે તેને તરી શકે એમ છે. તે હવે સ્વાધીનતાને ગ્રહણ કરી તું એ મહા ગંભીર આશારૂપ વિસ્તીર્ણ નદીના કિનારાને પ્રાપ્ત થઈ જા, શીધ્ર પ્રાપ્ત થઈ જા. નહિ તે એ આશારૂપ નદીને વેગ એટલે બધો છે કે તે તને બેહોશ કરી ભયંકર અને અસહા ભવસમુદ્રની મધ્યમાં ખેંચી જશે. કે છે એ Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૭) ભવ સમુદ્ર? જેમાં કાળરૂપ ભયંકર ગ્રાહ [મચ્છ] પિતાનું વિસ્તીર્ણ મુખ ફાડી ત્રણે લેક ગ્રાસ કરી જાય, એવી રીતે બેઠે છે, છતાં આજ સુધી તું અનાયાસે બચવા પામે છે. તો હવે શીવ્ર ચેત! ચેત! એ ગતૃષ્ણરૂપ વિષમ અને દુર્તધ્ય આશારૂપ નદીના કિનારાને જલ્દી પાર પામી જા. વિષય વાંચ્છાથી વ્યાકુલ થએલે એ જીવ માત્ર અગ્યને જ ભેગવી રહ્યો છે. એ પરમ સત્ય શ્રી ગુરુ દ્રઢ કરે છે – आस्वाद्याद्य यदुज्झितं विषयिभिावृत्तकौतूहलै स्तदुभूयोप्यविकुत्सयमभिलषस्य प्राप्तपूर्व यथा । जन्तो किं तव शान्तिरस्ति न भवान्यावदुराशामिमामंहःसंहतिवीरवैरिपृतनाश्रीवैजयन्ती हरेत् ॥ ५० ॥ આ સંસારમાં વિષયાંધ જીવોએ કૌતુહલ પૂર્વક ભેગવી જોગવીને છેડેલા પદાર્થોને મેહમૂઢ જીવ ફરી ફરી ઈચ્છે છે. તું એ પર વસ્તુરૂપ ભેગાદિમાં એટલે તીવ્ર રાગી થયો છે કે તેને તું વારંવાર આશ્ચર્યયુક્ત અને મહત્વપૂર્ણ દૃષ્ટિએ જોઈ રહ્યો છે, કે જાણે આ ક્ષણ પહેલાં એ ભેગાદિ પદાર્થો પૂવે મેં કયારેય દીઠા નથી. પણ ભાઈ! એ ભેગાદિ પદાર્થો તે પૂર્વે અનંતવાર ભગવ્યા છે. અરે તે એકલાએજ નહિ પણ અનંત જીવોએ અનંત વાર તારાજ વર્તમાન અભિલાષિત ભેગાદિક પદાર્થો ભેગવ્યા છે, અને છેડયા છે. પણ ભાઈ! તેની તને કાંઈપણું સુધ રહી નથી, તેથી જ એ તારી તથા બીજા અનંત જાની અનંતવાર છેડેલી ઉચ્છિષ્ટ [એંઠ] ને તું વારંવાર ફરી ફરી આદરયુક્ત ભાવે અને આશ્ચર્યયુક્તપણે ગ્રહણ કર્યા કરે છે. એ વિષયાદિથી આજ સુધીમાં તને કે બીજા કઈને કઈ ક્ષેત્રે જરાય વાસ્તવિક શાંતિ થઈ છે? કે દીઠી છે? ના. ભાઈ! ત્રણે લેક ઉપર જેણે અપૂર્વ વિજય પ્રાપ્ત કર્યો છે, એવી એ મહા નીચ આશા અપરાધણરૂપ પ્રબેલ વૈરીની સેનાને તું જ્યાં સુધી સમ્યપ્રકારે નહિ હણે ત્યાં સુધી તને જરાય શાંતિ થવાની નથી. શાંતિનું મૂળ આશાને પરિત્યાગ જ છે. ભાઈ! તારી અને અન્ય અનેકની ઉચ્છિષ્ટને હેતે હેતે સેવતાં તને ધૃણુ પણ આવતી નથી ! એ જગતની અને તારી પણ અનંતવારની એક તેને સેવવી તને ઉચિત નથી. આશારૂપ પિશાચના પાસમાં સપડાએલો એ તું શું શું કરી રહ્યો છે? Page #45 -------------------------------------------------------------------------- ________________ (૩૮) भङ्क्त्वाभाविभवांश्च भोगीविषमान् भोगान् बुभुक्षुर्भृशं मृत्वापि समस्तभीतिकरुणः सर्वजिघांसुर्मुधा । यद्यत्साधुविगर्हितं हतमति तस्यैव धिककामुकः कामक्रोधमहाग्रहाहितमनाः किं किं न कुर्याज्जनः ॥ ५१ ॥ કાળાનાગ જેવા, પ્રાણુનાશ કરવાવાળા એવા એ ભાગની તીવ્ર અભિલાષાથી ભૂત, ભાવિ અને વમાન ભવાને નષ્ટ કરી તું અખંડિત મૃત્યુથી અનંતવાર મર્યાં અને આત્માના સર્વસ્વાધિન સુખને નાશ કર્યાં, મને તેા લાગે છે કે–તુ અવિવેકી, પરલેાક ભયથી રહિત, નિય અને કંઠાર પરિણામી છે. કારણુ મહાપુરુષાથી નિ ́તિ વસ્તુનેાજ તું અભિલાષી થયા છે. ધિક્કાર છે એ કામી પુરુષોને કે–જેનું અંતઃકરણ નિરન્તર કામ, ક્રોધરૂપ મહાગ્રાહ [ડાકુ-પિશાચ ] ને વશ રહ્યા કરે છે! એવા પ્રાણી આ જગતમાં શું શું નથી કરતા ? સ કુકમ કરે છે. . તિક્ષણ વિષથી ભરેલા એવા ભોગની તીવ્ર અભિલાષાથી તે` કેવળ દ્રુતિના જ બંધ કર્યાં, પણ પરલેાકના ભય જરાય ન ધર્યાં. અન્ય જીવાની કિચિત પણ દયા ન કરતાં માત્ર ભાગની અભિલાષામાં તણાઈ નિરક સ સુખના ઘાત કર્યાં, ધિક્કાર છે તારી આવી ભ્રષ્ટ બુદ્ધિને કે જગતની જે વસ્તુ સાધુ પુરુષોએ અભાગ્ય અને નિ ંદનીય પ્રરુપી તેના જ તું દુરાગ્રહતા પૂર્વક અભિલાષી થઈ રહ્યો છે! કામક્રોધરૂપ ભયંકર ગ્રાહના વશિભૂત થઈ તેં શા શા અનર્થ નથી કર્યાં? જીવહિંસા, અસત્ય, ચારી, કુશીલ, અતિ આરંભ અને ધનાદિની તીવ્ર તૃષ્ણા આદિ અનેક અકાર્યા કર્યાં. અનર્થનું મૂળ અને સર્વાં દુ:ખના હેતુરૂપ માત્ર એ વિષયાભિલાષા જ છે. તેને હવે તે તું છેાડ !! જગત અને જગતની સ વસ્તુઓને ક્ષણભંગુર જે દેખતા નથી તેને જ એ ભોગાદિમાં વાંચ્છા રહ્યા કરે છે. वो यस्याऽजनि यः स एव दिवसो ह्यस्तस्य संपद्यते स्थै नाम न कस्यचिज्जगदिदं कालानिलोन्मूलितम् । भ्रातर्भ्रान्तिमपास्य पस्यसितरां प्रत्यक्षमक्ष्णोर्न कि येनात्रैव मुहुर्मुहुर्बहुतरं बध्दस्पृहो भ्राम्यसि ॥ ५२ ॥ હે ભાઈ ! તારી નજર સામે તું શું નથી જોતા કે આ જગત કાળરૂપ પ્રચંડ પવનથી નિર્મૂળ થઈ રહ્યું છે! ભ્રાંતિને ડ! જગતમાં કોઇની નામ માત્રની પણ સ્થિરતા નથી. જે દિવસની મંગળમય પ્રભાત Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૯) જણાય છે, તે જ દિવસ અસ્તપણને પ્રાપ્ત થાય છે. ભાઈ! આ જગતનો સ્વભાવજ ક્ષણભંગુર છે. પહાડ જેવા વિસ્તીર્ણ જણાતાં રૂપને ઘડી પછી અવશેષ (ચિન્હ) પણ જણાતું નથી. કેણ જાણે શા કારણથી તું એ ઈંદ્રજાળવત્ જગતના ઈષ્ટ પદાર્થોમાં આશા બાંધી બાંધી ભમ્યા કરે છે! આ આખું જગત કાળરૂપ પ્રચંડ પવનથી ચંચળતાને પામી રહ્યું છે, એ સત્ય વાતને બાલ વૃદ્ધ આદિ સર્વ જાણે છે. પણ કોણ જાણે તને એ કેમ દેખાતું નથી? એ અસાર અને અનિત્ય સંસાર વિષે આસક્ત થઈ આશા ધારી ધારીને તું કેમ ભટક્યા કરે છે? ઘડીભર બ્રાંતિને છેડી વસ્તુના યથાર્થ સ્વરૂપને કેમ જોઈ શકતો નથી? ભાઈ ! નશ્વર વસ્તુની વળી શી વાંચ્છા ! એ જગતના સ્વરૂપની ક્ષણભંગુરતા નહિ સમજવાથી જ આ ચતુર્ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ તે ભગવ્યાં છે. संसारे नरकादिषु स्मृतिपथेप्युद्वेगकारीण्यलं दुःखानि प्रतिसेवितानि भवता तान्येवमेवासताम् । तत्तावत्स्मरसि स्मरस्मितशितापाङ्गेरनङ्गायुधै र्वामानां हिमदग्धमुग्धतरुवत् यत्प्राप्तवानिर्धनः ॥ ५३॥ હે જીવ! નર્નાદિ મુનીમાં તે જે દુઃખ સહ્યાં તેના અનુભવની વાત તો દૂર રહી, પરંતુ એ દુઃખનું સ્મરણ માત્ર પણ મહા વ્યાકૂળતા ઉપજાવે છે. આ માનવ ભવમાં નિધન છતાં પણ તે નાના પ્રકારના ભેગને અભિલાષી થયે થકે કામથી પૂર્ણ જે સ્ત્રી તેના મંદ મંદ હાસ્ય, તિક્ષણ કટાક્ષ, અને કામના તીવ્ર બાણથી વિંધાયે છતે બરફથી બળી ગયેલા વૃક્ષ જેવી દશાને પ્રાપ્ત થયેલ છે, એ જ મહા દુઃખને તે તું વિચાર! | હે જીવ! અવિવેકપણાને લઈને આ જગતની ક્ષણભંગુર માયાથી અનુરાગ કરી વારંવાર સંસાર વિષે નરક નિગોદાદિ અનેક દુઃખને તું ભક્તા થયા છે. એ પ્રચંડ અને ભયંકર દુઃખના અનુભવની વાત તે દર રહી, પણ તેનું ચિંતવન માત્ર અત્યંત કલેષ ઉપજાવે છે. અતિ અતિ દુલ્લભ એ આ નર ભવ તેમાં પણ તૃષ્ણાવશે જીવ લેશ પણ સુખ પામ્યો નથી. કામના તિક્ષણ બાણોથી વીંધાઈ, મદેન્મત્ત સ્ત્રીઓના કટાક્ષરૂપ બાણથી હણાઈ હણાઈને જાણે હીમથી બળેલા વૃક્ષ જેવી દશાને પ્રાપ્ત થઈ રહ્યો છે. હવે વિચાર કર! જગતની સઘળી વાંચ્છાથી નિવૃત્ત થા! એ જગતના રમ્ય પદાર્થોની વાચ્છા કેવળ મૃગતૃષ્ણાવત્ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ (૪૦) { રણની સુકી રેતીને જોઈ તેને જળ જાણી તૃષાતુર મૃગ તે લેવા ભણી દેડે છે, પણ ત્યાં જઈ જળ નહિ દેખવાથી અતિ ખેદખિન્ન થાય છે, તેમ વિષય કષાયથી પીડિત થઈ તૃષ્ણાવશે કનક કામિની આદિ પર વસ્તુઓમાં આસક્ત થઈ તેમાં સુખ પ્રાપ્તિની મિથ્યા કલ્પના કરી તું અનાદિનો તેને અભિલાષી થઈ રહ્યો છે, પ્રયત્ન પણ એજ અર્થે યથાશક્તિ આજ સુધી કર્યા કરેલ છે, છતાં તારી એ અભિલાષાની પૂર્ણતા હજુ સુધી થઈ હોય એમ જણાતું નથી, અને કેઈ કાળે વિપુલ પ્રયત્ન કર્યો થાય, એમ પણું સંભવિત નથી. તેથી જ તારી એ પર વસ્તુ ભણીની વાંચ્છા વ્યર્થ છે, વિશ્વમ છે. એ પર પદાર્થ કે જેને તું અનાદિ કાળથી આસક્ત થઈ ઈચ્છી રહ્યો છે, તે સ્વયં દુઃખના જ કારણ છે. એમ તું સમજ. કઈને કઈ ઇચ્છિત પદાર્થ ન મળે તે, મળે પણ તે મનવાંછિત ન હોય તો, મળ્યા પછી સ્થિર ન રહે તો, એમ જીવ નિરંતર તૃષ્ણને બળે ખેદખિન્ન રહ્યા કરે છે. એ પાંચે ઇદ્રિના વિષયે જીવને દુઃખના જ હેતુ છે. એક એક ઇંદ્રિય વિષયમાં આસક્ત થઈ તેનું ફરી ફરી સેવન કરવા છતાં પણ જીવ તૃપ્ત થયે નથી. ઉલટ કલેષ અને નાશને જ પ્રાપ્ત થયો છે. સ્પર્શન ઇક્રિયાનુરાગે મુગ્ધ બની કાગળની હાથિને સાક્ષાત્ ખરી હાથિણું માની તેની નિકટ આવતાં ખાડામાં પડી બંધનરૂપ મહાદુઃખને પામ્યા. રસના ઇંદ્રિયાનુરાગે બળે, ધીવરની જાળમાં સપડાઈ પ્રાણુનાશને પામ્યા. ઘાણ ઇદ્રિયાનુરાગ વિષયવશે કમળના વાસમાં મુગ્ધ બની ભ્રમર તેમાં જઈ બેઠે–પણુ તૃપ્તિને ન પામ્યું. સુર્યાસ્ત વેળા કમળ મુદિત (બંધ) થઈ જતાં ગુંગળાઈ અકળાઈ મરણ પામ્યા. નેત્ર ઇંદ્રિયના વિષયમાં આસક્ત થઈ પતંગ દીપકની શિખાને મનોજ્ઞ જાણું તેમાં ઝંપાપાત કરી મરણને પ્રાપ્ત થયું. કર્ણપ્રિય વિષયની ચાહથી મુગ્ધ બની હરિણ મધુર ગીતનું અનુરાગી થઈ બેહેશ બની શિકારીના બાણથી વીંધાઈ પ્રાણનાશને પામ્યું એમ એક એક ઈંદ્રિય વિષયની આસક્તિમાં અન્ય જીની આ દશા થઈ તો જે જે પાંચે ઈંદ્રિયોના વિષયમાં બાવરા બની તેને સેવી રહ્યા છે, તેમની શું સ્થિતિ થશે? મને તે લાગે છે કે –ઉપર કહેલા એક એક ઇંદ્રિય વિષયના અનુરાગી જીવે માત્ર વર્તમાન ભવમાં પ્રાણુ નાશને પામ્યા; પણ આ પાંચે ઇન્દ્રિય વિષયના બન્યા જીવે તો ભવે ભવમાં ખચીત ઘોર દુઃખને પામશે. ભાઈ! તું હવે તે વિષયેની અભિલાષા છેડી, સુખના કારણરૂપ એવા માત્ર વીતરાગ ભાવને અંગીકાર કર, અને એ મહા દુઃખના હેતુભૂત પરવસ્તુની અભિલાષા છેડ! હજુ પણ સમજીને છોડ! Page #48 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં નીચે કહ્યાં એવા કુચારિત્રો પિતાનામાં પ્રત્યક્ષ જેવા છતાં પણ તું વૈરાગ્યને કેમ ન પામ્યું? उत्पन्नोस्यतिदोषधातुमलवदेहोसि कोपादिवान् साधिव्याधिरसि प्रहीणचरितोऽस्यस्यात्मनोः वञ्चकः । मृत्युव्याप्तमुखान्तरोऽसि जरसा प्रस्तोसि जन्मिन् वृथा किं पत्तोऽस्यसि किं हितारिरहिते किं वासि बद्धस्पृहः ॥५४॥ હે જીવ! આ અપાર અને અથાહ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં તે અનેક યેની ધારણ કરી, મહાદેષયુક્ત સપ્ત ધાતુમય મલથી બનેલું એવું તારું આ શરીર છે, ક્રોધાદિ કષાયજન્ય માનસિક અને શારીરિક દુખેથી તું નિરંતર પીડિત છે. હીનાચર, અભક્ષ ભક્ષણ, અને દુરાચારમાં તે નિમગ્ન થઈ રહ્યો છે અને એમ કરી કરીને તું તારા આત્માને જ નિરંતર ઠગી રહ્યો છે. વળી જરાથી ગ્રસ્ત (ગ્રહાએલ) છે. મૃત્યુના મુખ વચ્ચે પડે છે. છતાં વ્યર્થ ઉન્મત્ત થઈ રહ્યો છે, એ જ પરમ આશ્ચર્ય છે ! શું તું આત્મકલ્યાણને કટ્ટો શત્રુ છે? અથવા શું અકલ્યાણને જ વાંછે છે? સંસારનું મૂળ કારણ અજ્ઞાન છે, અને તે સંસારી જીવને અનાદિ કાળથી વતી રહ્યું છે. તેથી જ આ વર્તમાન દેહમાં આત્મબુદ્ધિ કરી નવાં નવાં શરીર ધારણ કરી રહ્યો છે. નરકના જીનું શરીર મહાદુઃખરૂપ અને અનેક રોગનું ધામ છે. દેવેનું શરીર રેગાદિ દુઃખ રહિત છે, પરંતુ તીવ્ર માનસિક દુખેથી તેઓ મહા દુઃખી છે. મનુષ્ય અને તિર્યંચનું શરીર ત્રિદેષ (વાત, પીત્ત, કફ) અને વરાદિ અસંખ્ય રોગનું નિવાસસ્થાન, સપ્ત ધાતુમય અશુચિરૂપ પ્રત્યક્ષ જણાય છે, તેમાં પણ મનુષ્ય શરીર તે પ્રાયે મહા દુરાચારી, જીવઘાતી, નિર્દય પરિણામી, અસત્યવાદી, ચેર, પરદારસેવી, બહુ આરંભી, બહુ પરિગ્રહી અને પરવિજ્ઞસંતોષી છે. એવા દેહથી હે જીવ! તું કેમ રતિ પામી રહ્યો છે? ક્રોધાદિ કષાયથી મહા અવિવેકી બની તું તારું તારા હાથેજ અય કરી કહ્યો છે. ખરેખર તું આત્મઘાતી છે. પિતે પિતાને જ ઠગી અનેક જન્મ મરણ કર્યા, વળી ફરી ફરી એમ જ કરવાના ઉદ્યમમાં પ્રવર્ચા કર્યો–શું તને પરલકનો જરાય ભય નથી ? પ્રત્યક્ષ જરાથી જર્જરિત થઈ મરણ સન્મુખ થઈ રહ્યો છે, છતાં આવી વ્યર્થ ઉન્મત્તતા કેમ ધારી રહ્યો છે? ભાઈ ! અકલ્યાણમાં પ્રવતી તું તારોજ વૈરી ન થા. પરમ પુરુષને મંગળમય આત્મહિતોપદેશ Page #49 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં ધારણ કરી સુખી થા. દેહથી અને બંધના કારણરૂપ એ રાગાદિથી નેહ ત્યજ. જેમ બને તેમ ઉતાવળથી આત્મકલ્યાણ કરી લે ! અને એ જ કર્તવ્ય આ અનુપમ અવસરે તને ઉચિત છે. કારણ અતિ અલભ્ય માનવ દેહે આત્મહિતમાં પ્રમાદ કરે તને ન ઘટે. કેવળ આત્માને અહિતકારક એવા વિષય કષાયમાં અનાદિ કાળથી પ્રવર્તાવા છતાં આજ સુધી જરાય પણ વાંછિત અર્થની સિદ્ધિ થઈ નથી. પણ એ વિષયાદિને અનુરાગી થઈ તું કલેષને જ પામે છે. उपग्रीष्मकठोरधर्मकिरणस्फूर्जगभस्तिप्रभैः संततः सकलेन्द्रियैरयमहो संवृद्धवष्णो जनः । अप्राप्याभिमतं विवेकविमुखः पापप्रयासाकुलस्तोयोपान्तदुरन्तकईमगतक्षीणोक्षवत् क्लिश्य ते ॥५५॥ અહે! વિવેક શૂન્ય મૂઢ આત્મા સર્વ ઈદ્રિય વિષયોથી તપ્તાયમાન થયો એટલે બધે તીવ્ર તૃષાતુર થયો છે કે –મનવાંચ્છિત વસ્તુ નહિ મળતાં તે જ મેળવવાની કામનામાં અનેક પાપરૂપ ઉપાય કરી કરી અત્યંત વ્યાકુળ થઈ રહ્યો છે. જેમ જળ નજીકના કાદવ કીચડમાં ફસાયલે વૃદ્ધ બળદ અતિ અતિ દુઃખને પામે છે, તેમ આ વિષય તૃષાતુર જીવની દશા થઈ રહી છે. એ ઇંદ્રિયવિષયે ગ્રીષ્મ રૂતુના પ્રચંડ રહિમમાન સૂર્યના મધ્યાન્હ સમયના કિરણે કરતાં પણ આત્માને અત્યંત આતાપજનક છે. ગ્રીષ્મરૂતુના મધ્યાન્હ સમયના પ્રજવલિત સૂર્યનાં કિરણે અતિશય આતાપકારી અને અસહ્ય તૃષાજન્ય છે, તેમ પ્રજ્વલિત ઇંદ્રિયવિષયેથી જેની તૃષ્ણ તીવ્રપણે વધી રહી છે એ અવિવેકી મહા મેહમૂઢ પ્રાણી મને વાંચ્છિત વસ્તુને નહિ પામતાં અત્યંત અત્યંત વ્યાકુળ થયા કરે છે. જેમ વૃદ્ધ અને વળી દુર્બળ બળદ અતિ તૃષાતુર થયે જળ પ્રાપ્તિને અર્થે સવરાદિ જળાશય તીરે ગયે, તે હજુ જળ સુધી તે પહે નથી, તે પહેલાંજ નજીકના કીચડમાં ફસાઈ જઈ તીવ્ર કલેષને પામ્યો, તેમ વિષયને અથે ઉદ્યમ કરવા છતાં પણ ઈચ્છિત વિષ નહિ મળતાં જીવ માત્ર કલેષને જ સહે છે. ખરેખર એ વિષયેની તૃષ્ણ મહા કલેશકારીણી છે. એ તૃષ્ણને અગ્નિ માત્ર એક જ્ઞાનામૃતરૂપ નિર્મળ શીતળ જળથી શાંત થાય છે. અથવા કઈ તથારૂપ દશાસંપન્ન સત્યરુષના ચરણકમળ આશ્રયથી શાંત થાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪૩) કોઈ કહેશે કે–જેને ઈચ્છિત વિષની પ્રાપ્તિ નથી તે તે કલેષ અને દુઃખને સહે એ વાત પ્રમાણ, પરંતુ જેને એ પાંચે ઈદ્રિયના વિષયેની પૂર્ણતા વતે છે, એવા જે દ્રિ, ચક્રવતી આદિને આપે વર્ણવ્યા એવા કલેષાદિની શાંતતા હશે ને? શ્રી ગુરુ કહે છે કે – लब्धेन्धनोज्वलत्यग्निः प्रशाम्यति निरन्धनः । ज्वलत्युभयथाप्युच्चैरहो मोहाग्निरुत्कटः ॥५६॥ હે ભવ્ય! ઈધનના વેગથી અગ્નિ, પ્રજવલિત થાય છે, અને ઇંધન વિના આપોઆપ બુઝાઈ જાય છે. પણ અનાદિ મહાગ્નિ તે એટલે બધે પ્રબળ છે કે તે પરિગ્રહાદિ ઈધનની પ્રાણીમાં તૃષ્ણારૂપ જવાળાથી અતિશય ભભૂકે છે, અને તેની પ્રાપ્તિમાં પ્રાપ્ત કરવાની વ્યાકુળતાથી પ્રવેલે છે એમ અતિ પ્રબળ એ એ મેહાગ્નિ બને પ્રકારે જીવને બાળે છે. તેથી મહાગ્નિ જેવે આ જગતમાં બીજે કંઈ ભયંકર અગ્નિ નથી. અશાતાના ઉદયથી જ્યારે ઈચ્છિત પરિગ્રહ જીવને ના મળે ત્યારે તે મહાદુઃખી થાય છે, અને શાતાના ઉદયથી પુણ્યાનુસાર જે કાંઈ મળે તે ઓછું પડે એ બળતરાથી પણ મહા દુઃખી થાય છે. આમ તૃષ્ણરૂપ અગ્નિને બળે જીવ બંને સ્થિતિમાં નિરંતર દુઃખને જ અનુભવે છે, એ તૃષ્ણ ઉત્તરોત્તર પ્રજ્વલિત થતી સ્વઆત્માને જરાય પણ સંતેષરૂપ પરમ શાંતિ અનુભવવા દેતી નથી. ઈધન તે એક જ પ્રકારે દાહક છે, પણ એ તૃષ્ણને અગ્નિ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં એમ બંને પ્રકારે તીવ્ર દાહ પેદા કરે છે. વિવેકી જીવ શાંત ભાવરૂપ નિર્મળ જળથી ઉપશમાવે તે જ એ ઉપશમે છે. હવે અચાર્ય એ અનાદિ મોહને નિદ્રાની ઉપમા આપે છે – कि मर्माज्यभिदन्नभोकरतरो दुष्कर्मगर्मुद्गणः कि दुःखज्वलनावली विलासितैर्नालेढी देहश्चिरम् । किं गजधमतूर्यभैरवरवानाकर्णयनिर्णयन् येनायं न महाति मोहविहितां निद्रामभद्रां जनः ॥ ५७ ।। શું આ જીવના મર્મ સ્થાનને છેદી રહેલે એ પાપરૂપી મુદગરને માર ભયંકર નથી? ખરેખર ભયંકર છે. અથવા પંક્તિબદ્ધ દુઃખરૂપ અગ્નિની પ્રજવલિત ભયંકર વાળાઓથી એને દેહ નથી બળી રહ્યો? १ शकचक्रधरादिनां, केवलं पुण्यशालीनां; તૃMાની રિતેષાં, યુદ્ધ ચારિ ગુરુતત્તનિ? (પંચાધ્યાયી) Page #51 -------------------------------------------------------------------------- ________________ શું ગજેને કરી રહેલા યમરાજના વાછત્રોને ભયકારી નાદ એ નથી સાંભળતો? સાંભળે છે. છતાં કે જાણે શા કારણથી મૂર્ખ જીવ એ મહા અકલ્યાણરૂપ મહજન્ય નિદ્રાને છેડી શકતો નથી. કઈ અતિ નિદ્રાવશ મનુષ્યને તેના મર્મસ્થાન ઉપર મુગરની ચાટ મારે, અથવા અગ્નિના આતાપથી દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા કયાંય વાજીંત્રોના અવાજ સાંભળે છે તે તુરત જાગ્રત થઈ જાય છે. પરંતુ અવિવેકી જીવને તો પાપ કર્મ ફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદુગરના માર મર્મસ્થાન ઉપર પડ્યા કરે છે, મહા દુઃખરૂપ ત્રિવિધ તાપથી તેને દેહ નિરંતર બળી રહ્યો છે, અને વળી આજ આ મર્યો, કાલ આ મર્યા,ફલાણે આમ મર્યો, અને ફલાણે તેમ મર્યો, એવા યમરાજના વાંજીત્રોના ભયંકર શબ્દ વારંવાર સાંભળે છે, છતાં એ મહા અકલ્યાણ કારક અનાદિ મહ નિદ્રાને જરાય વેગળી કરી શકતા નથી, એ પરમ આશ્ચર્ય છે ! ગ્રંથકાર કહે છે કે–એ મેહજન્ય નિદ્રાવશે જીવ આ ત્રિવિધ દુઃખમય અસાર સંસારમાં પણ પ્રીતિ કરી રહ્યો છે – तादात्म्यं तनुभिः सदानुभवनं पाकस्य दुष्कर्मणो व्यापारः समयं प्रति प्रकृतिभिर्गाढं स्वयं बन्धनम् । निद्राविश्रमणं मृतेः प्रतिभयं शश्वन्मृतिश्च ध्रुवं जन्मिन् जन्मनि ते तथापि रमसे तत्रेव चित्रं महत् ॥५८॥ હે જન્મ મરણને ધારણ કરવાવાળા જીવ! નિશ્ચયથી આ સંસારમાં દુઃખ છે. તો પણ તું ફરી ફરી તેમાંજ અનુરાગ કર્યા કરે છે, એ એક પરમ આશ્ચર્ય છે! પ્રથમ તો મહા કલેષ અને પરમ દુઃખનું કારણ અરે ! પ્રત્યક્ષ દુઃખનીજ મુર્તિરૂપ એવું જે શરીર, તેની સાથે તારે ગાઢ સંબધ બની રહ્યો છે. એ શરીરના અનુરાગથી જ તું એક દેહ છુટતાં બીજા દેહમાં જઈ ભરાય છે. ત્યાં પણ તેના આશ્રયે પાપ કર્મનું ફળ જે દુઃખ તેને નિરંતર અનુભવે છે. સમયે સમયે તેવું જ કે તેથી અધિક દુઃખ પ્રાપ્ત થાય, એવી કર્મ પ્રકૃતિઓથી તું તારા અજ્ઞાનજન્ય મેહ પરિણામે બંધાયા કરે છે અને એ જ તારે નિરંતર વ્યપાર છે. મેહ નિદ્રામાં વિશ્રામ માને છે, કાળથી ડરે છે, છતાં નિશ્ચયથી પાછો મરે છે. આ એક સાર્વત્રિક નિયમ છે કે-દુઃખનું જે સ્થાન હોય ત્યાં કોઈ રમતું નથી, પણ ત્યાંથી સૌ દૂર ભાગે છે. પરંતુ ભયંકર અને મહા આપત્તિના સ્થાનરૂપ સંસાર સાગરમાં તારે અનાદિને નિવાસ છતાં તેમાં જ Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪૫) તું રમી રહ્યો છે, એ પરમ આશ્ચર્ય છે. પ્રથમ તે શરીર ધારણ કરવું એ જ પ્રત્યક્ષ દુઃખ છે. મોક્ષના નિમિત્ત કારણરૂપ એવું સર્વથી ઉત્કૃષ્ટ મનુષ્ય શરીર તે પણ પિતાના વીર્ય અને માતાના રુધીરથી ઉત્પન્ન થયું છે. મહા અશુચિરૂપ ગર્ભાશયમાં અધૂમુખે રહી અતિ ઉષ્ણતાને તે સહન કરે છે. નાના પ્રકારનાં અકથ્ય દુઃખે ત્યાં સહન કરે છે. ગર્ભાશય કરતાં વળી જન્મ સમયનાં દુઃખ કાંઈ ઓછાં ભયંકર નથી. અતિ બેશુદ્ધ અને અજ્ઞાનરૂપ બાલ્યાવસ્થામાં પણ જીવ સમયે સમયે એ શરીરના સંગે દુઃખના વેદન વિના બીજું શું અનુભવે છે? ચોવન અવસ્થા પ્રાપ્ત થતાં જ કામ, ક્રોધ, માન, માયા, લેભ, મત્સર આદિ પિતાના જ કષાયજન્ય પરિણામેની વ્યાકુળતાને અનુભવ્યા કરે છે. અને આ વ્યાકુળતાનું દુઃખ કાંઈ ઓછું નથી કે જેનું કોઈ પ્રકારે સમાધાન થાય. વળી વૃદ્ધાવસ્થામાં તે અતિ શિથિલતાના એગે કષાયજન્ય વ્યાકુળતાને કેઈ સુમાર જ નથી. જે દેહ ઉપર સર્વથી અધિક પ્રેમ છે, જેને અતિ સ્નેહપૂર્વક નિરંતર પાળે છે, એવા અનન્ય પ્રેમ ભાજનરૂપ દેહને છોડતી વેળાના દુઃખનું શું વર્ણન કરવું? આમ આખી મનુષ્ય જંદગી દેહના રાગે દુઃખપૂર્ણપણે પૂરી થાય છે. કેઈ શુભ કર્મના ઉદયથી દેવ શરીર પ્રાપ્ત થાય તો તે પણ અત્યંત માનસિક દુઃખોથી પૂર્ણ હોય છે. પોતાની ન્યૂનતા અને બીજા દેવાની ઉત્કૃષ્ટતાને ભેદ તેના અંતરને નિરંતર બાળ્યા કરે છે. બીજા દેને વા પિતાની દેવાંગનાને મરતી જોઈને તે, કાળના દુઃખથી વગર મતે પણ દુખી રહ્યા કરે છે. તો પછી જ્યારે પોતાના જ શરીર ઉપર પ્રત્યક્ષ કાળ આવે તે વેળાના દુઃખનું તો કહેવું જ શું ? પિતાનું મોત છ મહિના અગાઉ તે અવધિજ્ઞાનેપગે ભાળે છે, અને તે ભયે ઝરી ઝરીને પણ અંતે મરે છે. તિર્યંચગતિનાં દુઃખે તે પ્રત્યક્ષ દેખાય છે. વળી નરકગતિ એ તે દુઃખની જ પરાકાષ્ઠા છે. છેદન, ભેદન, તાડન, મારણ અને આતાપનાદિ શારીરિક દુઃખ અને કષાયજન્ય માનસિક દુઃખ સમયે સમયે તે નિરંતર અનુભવે છે. અતિ શીતળતા, અતિ ઉષ્ણુતા, અતિ દુર્ગધતા અને સર્વ રેગેનું દુઃખ તેને નિરંતર સહન કરવું પડે છે. અસુર કુમાર દેથી તથા પિતાના કષાયથી પરસ્પર તે નારકી છ ઉદેરી ઉદેરી લડી લડી દુઃખી થયા કરે છે. વધારે શું કહેવું ? શરીર ધારણ એ જ પ્રત્યક્ષ દુઃખ છે અને એના રાગે જ ઉપરોક્ત ચાર ગતિરૂપ ભયંકર સંસારમાં જીવને રઝળવું પડે છે. અરે ! શરીર પ્રત્યેને મેહ એ જ દુઃખનું મુખ્ય સ્થાન છે. કલેષનું નિરંતર સહવું, સમયે સમયે કર્મપ્રકૃતિથી બંધાવું, અને તેનાં ઉદયે ભયથી વળી નાશભાગ કરવું, Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ૧ નિદ્રાથી વળી બેશુદ્ધ થવું, કાળથી નિરંતર ડરવું, અને અંતે અધૂરી ઈચ્છા પણ મરવું, એવા એવા અનંત દુઃખમાં પણ પાછું સુખ માનવુ! અહે! એજ પરમ આશ્ચર્ય અને ખેદને વિષય છે. ભાઈ ! એ દુઃખ અને દુઃખના કારણેથી ઉદાસ થઈ સુખનું મૂળ એવી જે સમ્ય ઉદાસીનતા તેને તું અંગીકાર કર ! વળી જે શરીરથી તે અનુરાગપૂર્વક એક્તા માને છે તે કેવું છે? अस्थिस्थूलतुलाकलापघटीतं नद्धं शिरास्नायुभिश्वरमाच्छादितमस्रसान्द्रपिशितैर्लिप्तं सुगुप्तं खलैः। कारातिभिरायुरुचनिगलालग्नं शरीरालयं कारागारमवेहि ते हतमते प्रीतिं वृथा मा कृथाः ॥ ५९॥ હે નિબુદ્ધિ જીવ! આ શરીરરૂપ ઘર ખરેખર તને બંદીગૃહ (કેદખાના) સમાન જ છે. તેમાં તું વૃથા પ્રીતિ ન કર ! એ શરીરરૂપ બંદીગૃહ હાડરૂપી સ્થૂલ પાષાણથી ચણેલું છે, નસેરૂપી જાળથી વીંટાચેલું છે, ચારેબાજુ ચર્મથી આચ્છાદિત છે, રુધિર અને સજલ માંસથી લીંપાયેલું છે, દુષ્ટ કર્મરૂપી વૈરીએ તેને રચ્યું છે, અને આયુકર્મરૂપી ભારે બેડીથી તે બંધાયેલું છે. જગતમાં જીવને બંદીગૃહ જેવું દુઃખદાતા બીજું કઈ નથીશરીર પણ તેના મુકાબલે બંદીગૃહ સમાન જ છે. બંદીગૃહ જેમ સ્કૂલ પાષાણાદિના સમુહથી ઘડાએલું છે તેમ શરીર પણ હાડ આદિ સ્કૂલ પદાર્થોથી ઘડાએલું છે બંદીગૃહ જેમ ભીંત અને કેટ આદિ બંધનથી વટાએલું છે, તેમ શરીર પણું ચામડીરૂપ આચ્છાદનથી વીંટાયેલું છે– બંદીગૃહ જેમ બંધનથી વીંટાયેલ છે, તેમ શરીર પણ નસ અને સ્નાયુઓ આદિ જાળથી વીંટાએલું છે, રુધિર અને માંસાદિ ધૃણાયુક્ત પદાર્થોથી લિપ્ત છે—બંદીગૃહ જેમ ચાર દુષ્ટ અને ભયંકર ગુન્હેગારોએ ઉભું કર્યું છે, તેમ આ શરીરરૂપ બંદીગૃહ પણ પૂર્વ કર્મરૂપ પ્રબળ રીઓએ ઉભું કર્યું છે—બંદીગૃહ જેમ બેડીથી યુક્ત છે, તેમ આ શરીર પણ આયુ કર્મરૂપી બેડીથી યુક્ત છે. જગતમાં એ દુબદ્વિ છે કે જે આવા બંદીગૃહમાં ક્ષણમાત્ર પણ પ્રીતિ કરે ? તું મહા મૂર્ણ છે કે આવા દુઃખકારક બંદીગૃહમાં પણ પ્રીતિ કરી રહ્યો છે. ભાઈ ! આવા શરીરરૂપ બંદીગૃહની સાથે પ્રીતિ કરવી એ તને ઉચિત નથી. હવે ઘર કુટુંબાદિ કે જેનાથી તેને પ્રીતી બની રહી છે તે કેવાં છે? તે ગ્રંથકાર કહે છે – Page #54 -------------------------------------------------------------------------- ________________ शरणमशरणं वो बंधवो बंधमूलं चिरपरिचितदारा द्वारमापद्गृहाणाम् । विपरिमृशत पुत्राः शत्रवः सर्वमेतत् त्यजत भजत धर्म निर्मलं शर्मकामाः ॥६॥ હે ભાઈ! મૃત્યુ આદિ ભયંકર દુખેથી જ્યાં કઈ તને બચાવવાવાળું નથી એવું જે ઘર તે તને શરણરૂપ નથી, બંધુ વર્ગ એ જ ખરેખર બંધનું મૂળ છે, જેનાથી તારે અતિશય પ્યાર છે, એવી તારી સ્ત્રી સર્વ વિપત્તિરૂપ ઘરનું દ્વાર છે, પુત્રે એ જ તારા શત્રુ છે, એમ સર્વ પરિવાર નિશ્ચયપણે દુઃખનું જ કારણ છે. એમ સમ્યકપણે વિચારી એ સર્વ પ્રત્યેની મહાસક્તિને છોડી કેવળ પરમ સુખના હેતુભૂત નિર્મળ ધર્મને તું આરાધ્ય! આરાધ્ય! હે મિત્ર! આ અશરણ અને કેવળ અસાર સંસારમાં શું સારભૂતપણું જાણી રહ્યો છે, જગતની જે જે વસ્તુઓમાં તું રાગ કરે છે, તે તે સર્વ ખરેખર દુઃખનું જ મૂળ છે, ઘર તો કેવળ શરણ રહિત જ છે, કે જ્યાં કેઈ આ જીવને રક્ષક નથી. અનેક ઉપાધીનું મૂળ જે બંધું વર્ગ તે કેવળ બંધના જ કારણરૂપ છે, જેને તું ખાસ તારી પિતાની માની પ્રીતિ કરી રહ્યો છે એવી જે તારી સ્ત્રી એ જ તને સર્વ વિપત્તિઓનું દ્વાર છે, અને પુત્રાદિને તે અતિ પ્રિય માને છે, પણ એજ તારા વૈરી છે. કેમકે તે જમે ત્યારે તારી પ્રિય એવી સ્ત્રીનું વૈવન હરે છે, બાળપણમાં તને પ્રિય એવા તારા ભાગ્ય પદાર્થો (મિષ્ટ ભેજનાદિ)ને તે હરે છે, અને બળવાન વૈવન અવસ્થા પામતાં તારા પ્રિય ધનને તે હરે છે, તેથી પુત્ર સમાન બીજે કઈ વૈરી નથી. તું જે ખચિત સુખનેજ અથી હોય તો એ સર્વ ઉપરની પ્રીતિને તજી કેવળ વીતરાગ પ્રણીત પવિત્ર ધર્મને શરણે જા અને તેને અનન્ય ભક્તિ ભાવે ભજ. કઈ કહેશે કે ગૃહાદિ તે અમને ઉપકારી નથી, પણ ધન તે ઉપકારી છે ને? તેને આચાર્ય કહે છે કે – तत्कृत्यं किमिहेन्धनैरिव धनैराशाग्निसंधुमणः સાજોન બિંદ રાષઃ સમિધુમિકા किं मोहाहिमहाबिलेन सदृशा देहेन गेहेन वा देहिन् याहि सुखायते समममुं मा गाः प्रमादं सुधा ॥६१॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪૮) { હે પ્રાણી! તું નિરર્થક પ્રમાદ દશાને પ્રાપ્ત ન થા! અનન્ય સુખના હેતુભૂત સમભાવને પ્રાપ્ત થા! તને એ ધનાદિથી શું પ્રજન છે? એ ધનાદિ આશારૂપ અગ્નિને પ્રજ્વલિત કરવામાં ઇંધનની ગરજ સારે છે. નિરંતર પાપકર્મ ઉત્પન્ન કરાવવાવાળાં આ સંબંધી જનેથી પણ તને શા માટે મમત્વ રહ્યા કરે છે? મહા મોહરૂપ સર્ષના બીલ સમાન તારો આ દેહ તેથી તને શું પ્રયોજન છે? અથવા આ ઘર વિગેરેથી પણ તને કઈ ઈષ્ટ સિદ્ધિ છે? નિરર્થક પ્રમાદી થઈ રાગાદિ મહા દુઃખરૂપ ભાવને ન ધરતાં સુખના અર્થે કેવલે એક સમભાવને જ પ્રાપ્ત થા. - રાગદ્વેષાદિ કલુષિત ભાવે જીવને દુઃખ અને કલેષનું જ કારણ છે. સમભાવ એ જ સુખને વાસ્તવિક હેતુ છે, એ વાત શિષ્યને દઢ કરવા શ્રી ગુરુ કહે છે કે-હે મિત્ર! એ તન, ધન, ભાઈ, પુત્ર, પરિવાર, ઘર, અને સંબંધીજને એ સર્વે જીવને દુઃખનાં જ કારણ છે. એમાં કઈ પ્રકારે પણ સુખ નથી. અગર તને જે ખરેખર સુખી જ થવાની સાચી આકાંક્ષા હોય તે પ્રમાદી ન થા! અને સમભાવને ભજ! લાભ, અલાભ, જીવન, મરણ, વરી, બંધુ, રાજા, રંક, સંપદા, આપદા, એ સર્વ કંદ અવસ્થાઓને કર્મ જનિત અને વિનાશિક સમજ. એ સર્વે તે તું નથી, તું એ સર્વેથી કેવળ ભિન્ન શુદ્ધ જ્ઞાનદર્શનસ્વરૂપ ચૈતન્ય છે, એમ માન. સમભાવને વિશેષ દઢ કરવા લક્ષ્મીને ત્યાજ્ય બતાવે છે. आदावेव महाबलैरविचलं पट्टेन बद्धा स्वयं रक्षाध्यक्षमजासिपञ्जरवृता समान्तसंरक्षिता । लक्ष्मीर्दीपशिखोपमा क्षितिमतां हा पश्यतां नश्यति प्रायः पातितचामरानिलहते वान्यत्र काऽऽशा नृणाम् ॥ ६२।। હાય! એ રાજા મહારાજાઓની લક્ષમી પણ દીપકની શિખા સમાન ચંચળ છે. ચારે બાજુ ઢોળાતા ચામરના પવનથી જાણે જોતજોતામાં તે વિલય પામી જાય છે, તો પછી સામાન્ય મનુષ્યની લક્ષમીની સ્થિરતાનું તે કહેવું જ શું! એ રાજ્ય લક્ષ્મીને ચંચળ જાણુને બળવાન પુરુષોએ તેને પટ્ટાબંધનના બહાને મજબુત બાંધી, અને રક્ષાના અધિકારી બળવાન ખડગધારી દ્ધારૂપ વજ પીંજરથી ઘણુ–ઘણુ પ્રકારે તેની રક્ષા કરી-છતાં પણ તે તે ન રહી–દેખતાં દેખતાં નષ્ટ થઈ. ચક્રવતિ આદિ રાજા મહારાજાઓની લક્ષમી આમ ક્ષણભંગુર છે, તે પછી બીજા સામાન્ય મનુષ્યની પાસે તે કાયમ રહેવાની તે આશા જ શી! હે ભાઈ! એમ રાજ્ય લક્ષમીને વિનાશિક જાણી અવિનાશિ વિભૂતિ પ્રાપ્ત Page #56 -------------------------------------------------------------------------- ________________ (૪) કરવાનો હુવે તે જરૂર કાંઈક ઉપાય કર! સ્વામી કાત્તિકેય પણ કહે છે કેઃ— सा सासया ण लच्छी चकहराणं पि पूण्णवंताणम् । सा किं बंधेय रई इयरजणाणं अपुण्णाणम् ॥ (કાન્તિકેયાનુપ્રેક્ષા, ગા॰ ૧૦) ચક્રવર્તિ આદિ મહા પુણ્યાધિકારી પાસે એ લક્ષ્મી નિરંતર રહેતી નથી તેા પછી બીજા હિનપુણ્ય મનુષ્ય પાસે કયાંથી સ્થિર રહેશે ? માટે પરમ દુઃખરૂપ અને કેવળ ચંચળ લક્ષ્મીની સ્થિરતા માટેનેા તાર પ્રયત્ન હૈ ભાઈ ! વ્યર્થ છે. જે શરીરને એ રાજ્યાદિ લક્ષ્મી વરી છે, તે શરીર પણ નશ્વર છે. એ શરીરમાં પણ કેવાં કેવાં ભયંકર દુઃખા તું ભાગવી રહ્યો છે, તે ગ્રંથકાર કહે છેઃ दोभयामवातारी दारूदरगकीटवत् । जन्ममृत्युसमाश्लिष्टे शरीरे बत सीदसि ।। ६३ ।। જેની મને ખાજુ અગ્નિ સળગી રહ્યો છે, એવી એરડની લાકડીની વચ્ચે ભરાયલા કીડા જેમ અતિશય ખેત્તુખિન્ન થાય છે, તેમ આ શરીરરૂપ એરંડની લાકડીમાં ફસાયેલે જીવ જન્મમરણાદિ દુઃખાથી નીર તર ખેખિન્ન થાય છે. એરંડની લાકડીમાં સાયલા કીડા નાસીભાગીને ક્રાં જાય? કારણ, મંને તરફ અગ્નિ સળગી રહ્યો છે. હે ભાઈ! આ શરીરની પણ એ જ દશા જાણીને તેનાથી તું મમત્ત્વ છેાડ કે જેથી એ એર’ડની લાકડીના કરતાં પણ અનંત દુઃખના હેતુભૂત એવું શરીર જ ધારણ કરવું પડે નહી. શરીર ઉપરના અનુરાગ જ નવાં શરીર ધારણુનું કારણ છે, એમ જાણી પૂર્વ મહાપુરુષાએ એ શરીરથી સર્વથા સ્નેહ છેાડયો. શરીરના આશ્રયે રહેલી ઈંદ્રિયાના વિષચેામાં આસક્ત થઈ તું અનેક પ્રકારના કલેષને સહે છે. नेत्रादीश्वर चोदीतः सकलुषो रूपादिविश्वाय किं प्रेभ्यः सीदसि कुत्सितव्यतिकरैरंहांस्यलं बृहयन् । नीत्वा तानी भुजिष्यतामकलुषो विश्वं विसृज्यात्मवानात्मानं धिनु सत्सुखी धुतरजाः सदृट्टतिभिर्निर्वृतः ॥ ६४ ॥ હે જીવ! તું કર્માદયથી પ્રાપ્ત નેત્રાદિ ઇંદ્રિયોનો સ્વામી છતાં મનની પ્રેરણાથી અતિશય વ્યાકુળ મની રૂપાટ્ટિ વિષયોના અર્થે નિરક Page #57 -------------------------------------------------------------------------- ________________ (૫૦) ખેદખિન્ન કેમ થઈ રહ્યો છે? શું તું એ ઇંદ્રિયોનો કિકર છે? તે અનેક દુરાચરને વધારતો વધારતો એ ઇંદ્રિના વિષયોને ભગવતો પૂર્વે અનંત ભવમાં દુઃખી થાય છે. હવે તો કંઈક આકુળતા છેડી, જ્ઞાનદષ્ટિ ધારણ કરી, એ સમસ્ત વિષયનો ત્યાગ કર! ધ્યાનરૂપ નિર્મળ અમૃતથી આત્માને પુષ્ટ કરે ! અને વાસ્તવિક સુખને પ્રાપ્ત થા! મહા દુઃખદ અને કેવળ કલેષરૂપ અનાદિ મેહરજને ધોઈ ઉત્તમ વૃત્તિ ધારણ કરી આનંદરૂપ થા! આનંદરૂપ થા! જીવ કર્મોદયવશે શરીર ધારણ કરે છે, અને શરીરના યોગથી ઇંદ્રિયવશ થઈ વિષયોના અર્થે અતિશય વ્યાકુળ થાય છે. અનેક દુરાચાર કરી અત્યંત પાપ પરિણામને પોષે છે. પરિણામે તે વિષયને ભેગવી ભેગવી નાના પ્રકારની કુનીઓમાં ભટકાય છે. એમ અનંતકાળથી ઇંદ્રિયવશે વિષયાધિન થઈ અનંત અનંત દુઃખ સહન કરે છે. જ્ઞાનવંત આત્માઓ તે એ અનંત દુઃખના હેતુભૂત મલીન ભાવને તજી દઈ સ્વઆત્માને માત્ર નિર્મળ ધ્યાનામૃતથી જ પુષ્ટ કરે છે અને એ રીતે તેઓ પાપરજને ખંખેરી નિર્મમત્વ થઈ ઉત્તમ વૃત્તિ ધારણું કરી મહાસુખરૂપ નિવૃત્ત દશાને પામે છે. તું જે ડાહ્યો અને વિચક્ષણ, બુદ્ધિમાન હોય તે આ મહા દુઃખરૂપ સંસારથી નિવૃત્ત થા. | મુનિ જન ધન રહિત હોય છે, અને ધન વિના તેમને સુખની પ્રાપ્તિ કયાંથી હોય? એ પ્રશ્ન કરનારને શ્રી આચાર્ય કહે છે કેજગવાસી છે નિર્ધન હો વા ધનવાન છે છતાં સર્વ દુઃખી જ છે – अर्थिनो धनमप्राप्य धनीनोप्यविप्तितः । कष्टं सर्वेऽपि सीदति, परमेको मुनिः सुखी ॥ ६५ ॥ परायत्तात्सुखाद्दुःखं, स्वायत्तं केवलं वरम् । अन्यथा सुखिनामानः कथमासंस्तपस्विनः ॥ ६६ ।। નિર્ધન મનુષ્યની પાસે ધન નથી અને જગતની સર્વ ઈષ્ટ વસ્તુઓની અભિલાષા અત્યંત છે, તેથી તેઓ નિરંતર દુઃખી છે, પણ જે ધનવાન છે તેઓ પણ અતૃપ્તિપણુરૂપ તૃષ્ણ વડે પરમ દુઃખી છે. એટલે નિધન વા ધનવાન હો, જગવાસી સર્વ જીવો તૃષ્ણાથી મહા દુઃખી છે. વાસ્તવિક વિચાર કરતાં પરમ સંતોષી મુનિજનો જ મહા સુખી છે એમ સ્પષ્ટ જણાશે. પરાધીનતા એ જ દુઃખ છે અને એવા પરાધીનતાજન્ય સુખ કરતાં સ્વધીનતાજન્ય દુઃખ ( તારી દષ્ટિએ ) એ શ્રેષ્ઠ છે. એમ ન હોય તો તપસ્વી મુનિ સુખી છે એમ ક્યાંથી કહેવાય? Page #58 -------------------------------------------------------------------------- ________________ (૫૧) જગદષ્ટિ સર્વ જીવાત્માઓ દુઃખી જ છે. ઇંદ્રિયજન્ય સર્વ ઈષ્ટ પદાર્થો ધન વિના પ્રાપ્ત થતા નથી. નિર્ધન મનુષ્ય ધન રહિત છે, અને અભિલાષા અત્યંત છે, તેથી સર્વ ભાગ્ય સામગ્રીથી રહિત હોવાથી તેઓ બિચારા પિતાને સ્વયં દુઃખી જ માને છે. પરંતુ જેઓ ધનવાન છે, તેમને તે જેમ જેમ ધનની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ દુગુણી, ગુણ, તૃષ્ણ પણ વધતી જ ચાલી જાય છે. ગમે તેટલા ઈચ્છિત ધનની પ્રાપ્તિ થાય તે પણ તેમને તૃષ્ણારૂપ અગ્નિ શાંત થતું નથી, પરંતુ ઉલટે વધતે વધતે તે અગ્નિ તેના સાધકને નિરંતર બાળ્યાજ કરે છે. એવી સ્થિતિમાં તૃપ્તિ અને વાસ્તવિક શાંતિ કયાંથી થાય? અને તૃપ્તિ વિના યથાર્થ સુખ પણ કયાંથી? સર્વ જગતવાસી સંસારી જીનું કપેલું સુખ પણ માત્ર પરાધીન છે. એ પરાધીન સુખ કરતાં મહાપુરુષે કહે છે કે–સ્વાધીન દુઃખ ઘણું શ્રેષ્ઠ છે, એ ઇદ્રિયજન્ય આદિ સુખમાં પ્રત્યક્ષ પરાધીનપણું હોવા છતાં તેમાં સુખની કલ્પના ઘડવી, એ જીવનો નર્યો ભ્રમ છે. આથી આ વાત સુનિશ્ચિત છે કે–જે જીવમાં પર પદાર્થની લેશ પણ આશા છે, તે ખરેખર દુઃખી જ છે. પરંતુ જેઓ આશા રહિત છે, તે જ વાસ્તવિક સુખી છે. સંસારી જીવે માત્ર આશાના દાસ અને ઇન્દ્રિય વિષચેના ગુલામ છે, તેથી જ તેઓ દુઃખી છે. પરંતુ મુનિજનો આશા માત્રના ત્યાગી અને ઇંદ્રિય વિષયેથી રહિત છે, તેથી ખરેખર તેઓ માત્ર સુખી છે. એવા એ મુનિજનના અદભુત ગુણેની ગ્રંથકાર પ્રશંસા કરે છેयेदतत्स्वच्छंद विहरणमकार्पण्यमशनं सहाय्यः संवासः श्रुतमुपशमैकश्रमफलम् । मनोमन्दस्यन्दं बहिरपिचिरायातिविमृशन् न जानेकस्येयं परिणतिरुदारस्य तपसः ॥ ६७॥ विरतिरतुला शास्त्रे चिंता तथा करुणापरा मतिरपि सदैकान्तध्वांतप्रपंचविभेदिनी અનાનસપથ રાત્રે જોવાનો भवति महतां नाल्पस्येदं फलं तपसोविधेः ॥ ६८॥ કેવળ સ્વાધિનરૂપ જેનો વ્યવહાર છે. દીનતા રહિત ભજન છે,' નિરંતર ગુરુજનેના સમાગમમાં જેનો નિવાસ છે, કષાયના અતિ મંદ વેગ રૂ૫ શાંત ભાવમય જેનું અંતઃકરણ છે, આત્મવિચારમાં જે લીન Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૧) છે, છતાં કાઈ કાઈ વેળા મઢ કષાય જન્ય ખાહ્ય શુભાચાર રૂપ પ્રવૃત્તિ વિષે જેને ઉપયાગ પ્રવર્તે છે. એવા એ મુનિજનેાના મહિમાનું શું વણૅન કરીયે ? કાણુ જાણે એવા તે કયા ઉદ્વાર તપના ફળરૂપ તેની આવી પરિણતી વતતી હશે ? વળી અતુલ છે વૈરાગ્ય અને શાસ્ત્ર ચિંતવન જેનું, સર્વોત્કૃષ્ટ છે સ જીવા ઉપર ક્રયા પરિણામ જેના, એકાંતવાદ રૂપ મહા હઠીલા અંધકારના વિસ્તારને દુર કરવામાં પ્રકાશમાન સૂર્યના કીરણુ સમાન તીક્ષ્ણ છે બુદ્ધિ જેની, અને શાસ્ત્રોક્ત વિધિસહુ અનશન ધારી નિ†મત્વ ભાવે સમાધિમરણુરૂપ પરમ લાભ પામે છે જે એવા એ સત્પુરૂષાના મહદ્ભાગ્યનું શું વર્ણન કરવું ? મને તે લાગે છે કે આ બધુ કોઈ પૂર્વના મહાન સમ્યક્તપનું જ ફળ છે. સ` સંસારી જીવા ઇંદ્રિયવશ પરાધીન છે, એમની પ્રત્યેક ગમનાદ્વિક પ્રવૃત્તિ એ ઇંદ્રિય વિષય કામનાને અર્થે જ પ્રવર્તે છે. પરંતુ મુનિજનાના વિદ્વાર નિર્વાચ્છક અને સ્વાધિન હેાય છે. વર્ષા રૂતુ વિના ઘણા સમય એક જ સ્થાને તે સ્થિરતા કરે નહિ. કારણ એક સ્થાને ઘણા સમય વાસ કરવાથી જીવની અનાદિ સંસાર પરિણતી લેાકના સ્નેહથી પ્રતિમદ્ધપણાને પામી જાય, અથવા તે તે ક્ષેત્રાદિથી પણ પ્રતિબધપણાને પામે. પદાર્થની સાથે જીવનેા પ્રતિબંધ એ જ સુખ અને વૈરાગ્યના કાળ છે. વૈરાગ્ય પરિણતીની વૃદ્ધિને અર્થે જે વિહાર કરે છે, તે એવી અજ્ઞાનરૂપ પ્રતિમધતા આત્માને કેમ થવા દે? સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છુટવાના અભ્યાસી મહાપુરુષને એવી એક ઠામ સ્થિરતા કરવી એ પ્રતિકૂળ છે. કારણ એથી આત્મવૃત્તિ પ્રાયે ક્ષેત્રાકારપણાને પામી જાય છે, અને ક્ષેત્રાકારવૃત્તિ સંયમને હાની પમાડે છે. જેથી તે એક સ્થાનવાસ ઘણા વખત નહિ રાખતાં વિહારપણે પ્રવતે છે. જે જગાસી સંસારી જીવાનું લેાજન દીનતા સહિત છે, જ્યારે મુનિજના કેવળ અદ્દીન ભાવે લેાજનાદિ ગ્રહણ કરે છે. ધનાદિ રહિત દરિદ્ર છે તેએાની દીનતા તેા પ્રત્યક્ષ દેખાય છે, કારણ પેાતાની પાસે તે ઈષ્ટ સામગ્રી નથી એટલે પારકાની પાસેથી લાવી લાવી ચલવે છે. અને તે પણ ઘણી કઠણુતાથી જ મળે છે. એ વેળાના એમના હૃદયનો ચિતાર સમ્યક્ત્તાનીને જરૂર વૈરાગ્ય પમાડે તેવા હોય છે, મગાય નહિ, માગ્યા વિના ચાલે નહિ, માગતાં પણ સામાના આપવાનો ભરાંસા નહિ, માગતાં પગ પણ ઉપડે નહિ, છતાં વળી માગવું જ પડે એવી પેાતાની પરિસ્થિતિ હાય, કહો કેટલી દીનતા? પરંતુ જેએ ધનવાન છે, તે પણ નાના પ્રકારની ભાગ્ય સામગ્રીના નિરંતર અભિલાષી હોય છે. • Page #60 -------------------------------------------------------------------------- ________________ (૫૩) તેઓની ભેગ અભિલાષા બ્રહ્માંડ પ્રમાણ અને ભેગ શક્તિ કિંચિત હેવાથી દુઃખ અને દીનતા જ અભyવે છે. કદાચ કોઈ દેશ કાળના યોગથી તેમની ઈચ્છિત અભિલાષાઓ કવચિત પૂર્ણ થાય, પણ ઘણે ભાગ તો અપૂર્ણ જ રહે. વાસ્તવ્યમાં તેમની ઈચ્છિત અભિલાષાઓની સંપૂર્ણતા કેઈ કાળે પણ થતી નથી. એ આશારૂપ અગ્નિના બન્યા તેઓ પણ બિચારા દીન જ છે. પરંતુ લાભ અલાભ–સ નિરસ– શાતા અશાતા–એ સર્વ જેના અભિપ્રાયમાં સમાન છે, એવા એ મુનિજને જ માત્ર દીનતા રહિત છે. તેમને મુનિજનોના સંગમાં નિરંતર વસવા જે બીજો કોઈ ઉત્કૃષ્ટ લાભ નથી. ગૃહનો સંગ એ તેમના મન એક કુસંગ છે. તેમાં પણ સર્વથી માટે કુસંગ તો સ્ત્રીની સંગતિ છે, કે જેથી કામ ક્રોધાદિ દુઃખદ ભાવે જન્મ પામે છે, એ કામ ક્રોધાદિ ભાવેને નષ્ટ કરવાને અનન્ય ઉપાય માત્ર એક મુનિજનોની ભક્તિપૂર્વક સંગતિ છે. જગવાસી સંસારી જીવ સંસાર વૃદ્ધિના અભ્યાસમાં નિરંતર લાગી રહ્યા છે, ત્યારે એ મહાનુભાવ મહાપુરુષો શ્રુત વિચાર અને આત્મ વિચારમાં નિમગ્ન છે. જે વિતરાગપ્રણીત શાસ્ત્રાભ્યાસનું પરમ ફળ સ્વાત્મશાંતિરૂપ પરમ સુખ છે; પણ કોણ જાણે આ લેક એ જ શાસ્ત્રાભ્યાસથી મૂઢતા અને મદેન્મત્તતાને કેમ પામતા હશે? ખરેખર એનું પ્રધાન કારણ જીવને સ્વચ્છેદ છે, અને એ જ મોટે દેષ છે, અને તે પુરુષના ચરણકમળની ભકિત સહિત સમ્યક્ વિનોપાસના વિના માટે મુશ્કેલ છે. મુનિજનોના અંતઃકરણનો વેગ અત્યંત મંદ થઈ ગયા છે, જ્યારે સંસારી જીનાં અંતઃકરણ મહા ચંચળ અને નિરંતર બાહ્ય વસ્તુઓમાં જ ભટક્યા કરે છે. મુનિજનો આત્મવિચારમાં અને કવચિત્ શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, પરંતુ અશુભ પ્રવૃત્તિને લેશ પણ સંપર્ક થવા દેતા નથી. જ્યારે ગૃહસ્થજનો નિરંતર અશુભ ક્રિયામાં પ્રવર્તિ કવચિત્ કેઈજ વેળા શુભ ક્રિયામાં આવે છે, તે પણ પ્રાચે અવંચક વેગથી તો નહિ જ; ત્યાં આત્મવિચારરૂપ શુદ્ધ ભાવનાનો સંભવ જ કયાંથી ? અમને લાગે છે કે– મુનિજનોની આ દશા કણ જાણે કયા ઉત્કૃષ્ટ તપનું ફળ હશે ? સંસાર, ભેગ, અને શરીરાદિ ઉપર તેમને અતુલ વૈરાગ્ય અને પરમ ઉદાસીનતા વતે છે. જ્યારે સંસારી છે રાગદ્વેષરૂપ તીવ્ર અગ્નિથી નિરંતર બળી રહ્યા છે. અત્રત સમ્યક્દષ્ટિ જીવો અનંતાનુબંધી કષાયના અભાવથી જે કે મિથ્યાષ્ટિ જેવા રાગી દ્વેષી તીવ્રપણે હોતા નથી, પરંતુ અપ્રત્યાખ્યાનાવરણદિ કષાયના ઉદયાનુસાર તેઓ પણ યથાકિંચિત્ રાગ દ્વેષી છે. અણુવ્રતિ શ્રાવક અપ્રત્યાખ્યાનાવરણી કષાયના અભાવથી અત્રત સમ્યક્દષ્ટિઓથી જે કે શ્રેષ્ઠ છે, તે પણ પ્રત્યાખ્યાનાવરણદિ કષાયના ઉદયથી તેઓ અ૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ (૫૪) રાગી છે, અને એટલે રાગ છે તેટલા તેઓ પણ દુઃખી છે. પણ મુનિજનેને તે પ્રત્યાખ્યાનાવરણી કષાયનો પણ અભાવ હોવાથી તેમને વિષયાનુરાગ જે કે મટી ગયા હોય છે, અર્થાત્ અત્યંત મંદપણુરૂપ અને તથારૂપ પ્રવૃત્તિના અભાવરૂપ ઉપશમ્યું હોય છે, તો પણ સ્વંજલન કષાયના ઉદયથી કિંચિત્ ધર્માનુરાગ પ્રવર્તે છે. એમ ઉપરની ભૂમિકાએ જીવ પ્રવેશ કરતો જાય છે, તેમ તેમ તે મહાપુરુષોને માત્ર વીતરાગભાવની વૃદ્ધિ વર્યા કરે છે. છઠ્ઠા ગુણસ્થાને વતા મુનિજનોને ધર્માનુરાગ પણ માત્ર વીતરાગભાવની વૃદ્ધિના કારણરૂપ હોય છે. ઉપર ઉપરની ભૂમિકાએ માત્ર આત્મચિંત્વનની વૃદ્ધિ અને વિશુદ્ધતા અનુભવાતી જાય છે. વળી પ્રાયઃ મુનિજનોના જેવું શાસ્ત્ર જ્ઞાન પણ બીજાને ન હોય કે જેનું ફળ માત્ર વીતરાગતા જ છે. અજ્ઞાની જગવાસી જીવે કુકથા અને પરકથામાં આસક્ત હોવાથી તેમને વાસ્તવિક શાસ્ત્રાનુરાગ નથી. સમ્યકૂદષ્ટિ અવતિ તથા વતિ શ્રાવક છે કે શ્રી જિનવચનામૃતના અભ્યાસી તે છે, પરંતુ પરિગ્રહાદિના મમત્વ એગથી તેઓ અપકૃત છે, બહુશ્રુત નથી. મુનિજનોના જેવી વાસ્તવીક દયા પણ બીજાને ન હોય. અજ્ઞાની સંસારી છે તે સદા નિર્દેયિ જ છે. અત્રત સમ્યક્દષ્ટિ ભાવે તે દયા પરિણમી છે, પરંતુ બહુ આરંભ પરિગ્રહાદિના વેગથી તેની ભાવદયા કાર્યપણે પરિણમતી નથી. અણુવ્રતિ શ્રાવકને અલ૫ આરંભ અને અલ્પ પરિગ્રહાદિના ગથી જે કે અ૫ હિંસા છે તથાપી ત્રસ જીવેની હિંસાનો તેમને અભાવ વર્તે છે. સ્થાવર જીવોની હિંસા તેમનાથી બન્યા કરતી હોવાથી તેઓ સર્વથા અહિંસક તો નથી જ. સર્વથા અહિંસા તે મુનિજનોને જ સંભવે છે અને તેથી જ તેઓ મહા દયાવાન ગણાય છે. એકાંતવાદરૂપ ગાઢ અંધકારને હણવામાં તેઓની બુદ્ધિ સૂર્યપ્રભા સમાન છે. બાકી બીજા કઈ જગવાસી સંસારી જીવની એવી શુદ્ધ અને તીક્ષણ બુદ્ધિ પ્રકાશરૂપ નથી. સમ્યકણિ શ્રાવકની બુદ્ધિ એકાંતવાદરૂપ નિબીડ અંધકારથી રહિત અને સ્યાદવાદ શ્રદ્ધાનરૂપ પરિણમી છે, છતાં સ્વાવાદ શૈલીના આદ્ય ઉપદેષ્ટા તે મુનિજનો જ છે. ' વળી અંતકાળે સમ્યક પ્રકારે અનશનાદિ તપૂર્વક શરીર તજવા૨૫ સમાધિ મરણ જેવી ઉત્કૃષ્ટ આરાધના પ્રાચે મુનિજનેને હોય છે. અણુવ્રતિ શ્રાવકને મધ્યમ સમાધિમરણરૂપ આરાધના પ્રવર્તે છે. તથા અત્રત સમ્યફટષ્ટિ પુરુષોને જઘન્ય સમાધિમરણરૂપ આરાધના વર્તે છે. આડી મિથ્યાત્વ મૂછિત સર્વ સંસારી જીની આરાધના મોક્ષાર્થે નહિ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫૫) થતાં માત્ર સંસાર વૃદ્ધિ અથે પ્રવર્તે છે. મુનિજનોની અલૌકીક આત્મવૃત્તિ કેઈ અ૯૫ તપનું ફળ નથી પરંતુ પૂર્વના કેઈ મહાન ઉત્તમ તપની અનુસંધિ છે. કોઈ કહેશે કે ધર્મના સાધનભૂત શરીરને યત્નથી રાખવું એ જ ઉચિત છે. તેને શ્રી ગુરુ સમજાવે છે કે – उपाय कोटीदरखे स्वतस्तत इतोऽन्यतः । सर्वतः पतनःपाये काये कोऽयं तवाग्रहः ॥ ६९॥ अवश्यं नश्वरैरेभिरायुः कायादिभिर्यदि । शाश्वतं पदमायाति सुधायातमवेहि ते ॥ ७॥ હે પ્રાણી! તને આ શરીર ઉપર આટલે બધે શે હઠાગ્રહ છે કે હું તેની રક્ષા કરું–રક્ષા કરું ” એની એ વાત વારંવાર કઈને કઈ પ્રકારાંતર કરીને પણ તું સિદ્ધ કરવા મથે છે? પરંતુ ભાઈ! તું નિશ્ચય સમજ કે-શરીર એ સર્વ પ્રકારથી પ્રતિસમય નાશ થવા સન્મુખ છે. કેટીગમે ઉપાય કરતાં પણ તે રાખ્યું ન રહે તેવું છે. આયુષ્ય અને કાય આદિ અવશ્ય વિનશ્વર છે. અસાર, નશ્વર, અને કેવળ દુઃખના જ હેતુભૂત એ શરીરની મમતા તજવાથી જે વાસ્તવિક અવિનાશિ શાંત પદ પ્રાપ્ત થાય, એ જ તને આ અમૂલ્ય માનવ જીંદગીમાં કર્તવ્ય છે. | હે જીવ! તું એવી તે શી હઠ કરી રહ્યો છે કે-“આ શરીર મારું છે” અને “હું તેની રક્ષા કરૂં”–ભાઈ! એ શરીર કેઈ ઉપાયથી પણું રાખ્યું ન રહે તેવું છે, જેમ ડાભની અણી ઉપર કરેલું જળબિંદુ સહેજમાં ખરી પડે છે, તેમ આ શરીરની સ્થિતિ છે. અર્થાત તે પિતાથી વા બીજા પ્રકારથી રાખ્યું ન રહે તેવું છે, અર્થાત્ નાશવાન છે. પ્રતિસમય નાશ થવા સન્મુખ જેની ગતિ છે, જેનું સર્વથી ઉત્કૃષ્ટ આય ગણાય છે, એવા દેવ, નારકીઓનું તેત્રીસ તેત્રીસ સાગરોપમનું મહાન આયુષ્ય પણ ખપી જાય છે, તે પછી અલ્પ આયુષ્યના ધણી એવા મનુષ્ય તિર્યંચાદિ પ્રાણુના શરીરની સ્થિરતાનું તો કહેવું જ શું? દે અને શ્રીતિર્થકારાદિનાં નિરેગ અને નિકાચિત આયુબવાળ મનોહર શરીરે પણ નશ્વર છે, તે બીજા મંદપુણ્ય પ્રાણીના શરીરની વાતજ શી કરવી ખચીત નિશ્ચિત છે કે-આયના અંતે શરીર કેઈ ઉપાયથી પણ નહિ જ ટકે. તે હે ભાઈ ! આયુ અને દેહનું મમત્વ છોડી તારા પિતાના અવિનાશી સ્વરૂપનું ધ્યાન કર, પ્રતિસમય તેનો ખ્યાલ કર. એ બધી પરકથા છેડીને દેહને તપ સંયમાદિનિજ આત્મભાવ પ્રકાશક Page #63 -------------------------------------------------------------------------- ________________ રસાદઅનુષ્ઠાન વિષે લગાવ. અને સંપૂર્ણ આયુ પર્યત નિજ શુદ્ધ સ્વભાવ ધર્મની વૃદ્ધિ કરી અવિનાશી પદરૂપ પરમ નિઃશ્રેયને પ્રાપ્ત થા. આ અ૯૫ આયુષ્ય અને ચંચળ કાયાને એ માર્ગમાં ખપાવી દેતાં જે પરમ શુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિયસની પ્રાપ્તિ થતી હોય તો તેને ફેટી કેડીને બદલામાં ચિંતામણું રત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. હે જીવ! સમ્યજ્ઞાન-દર્શન–ચારિત્ર–અને તપ એ ચાર આરાધનાની ઉત્તરેત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવ જીવનનો જે કાળ જાય છે, તેટલું તારૂ સફળ આયુષ્ય છે, એમ સમજ. હવે આયુની વિનશ્વરતા દર્શાવે છે – गतुमुच्छ्वासनिःश्वासैरभ्यस्यत्येष संततम् । लोकः पृथगितो वांच्छत्यात्मानमजरामरम् ।। ७१ ॥ गलत्यायुः प्रायः प्रकटितघटीयंत्रसलिलं खलः कायोप्यायुगतिमनुपतत्येष सततम् । किमस्यान्यैरन्ययमयमिदं जीवितमिह स्थितो भ्रान्त्या नावि स्वमिव मनुते स्थास्नुमपधीः ॥७२॥ એ આયુષ્ય શ્વાસ લેવાના બહાને નિરંતર ગમન કરવાનો જ (નાશ પામવાનો જ ) અભ્યાસ કરી રહ્યું છે, છતાં અજ્ઞાની મૂઢ જીવ પિતે અજર અમર હોવાનો અભિલાષી બની રહ્યો છે, એ પરમ આશ્ચર્ય છે. વળી અહટ યંત્રની ઘડીના જળની માફક એ આયુ ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે. તેની સાથે કાયાની પણ ક્ષીણતા થતી જાય છે. કાયા એ આયુની સહચરી (સાહેલી) છે. હે ભાઈ! જીવનાં જે અત્યંત નિકટ પ્રદેશી છે એવાં એ આયુ અને કાયાદિની આ સ્થિતિ છે, તો પછી તેથી દૂર એવાં પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, અને સ્વજનાદિની સ્થિરતા માટે કહેવું જ શું? જેમ કેઈ મનુષ્ય નાવમાં બેઠે છતાં બ્રાંતિથી પિતાને સ્થિર માની રહ્યો છે, તેમ બુદ્ધિહિન મૂખે બહિરાત્મા પોતે પિતાને સ્થિરપણે જુવે છે. જીવનનાં મૂળ કારણ આયુ અને શરીરની સ્થિતિ કેવળ ક્ષણભંગુર છે, એમ જાણું વિવેકી પુરુષ એ નશ્વર આયુ અને શરીર પ્રત્યેનું મમત્વ છોડી અવિનાશી અને કેવળ સુખરૂપ પદાર્થ ઉપર પ્રેમ જોડે છે. જે પુરુષ આયુષ્ય અને કાયા કે જે જીવના અત્યંત નજીકપણે વર્તે છે તેપરથી મમત્વ તજે છે, તે વિવેકી પુરુષ જીવથી પ્રગટ - ભિન્ન એવાં ધન, સ્ત્રી, પુત્ર અને સ્વજનાદિ ઉપર તે મમત્વ કેમ કરે? Page #64 -------------------------------------------------------------------------- ________________ (૫૭) . જીવને આ શ્વાસેાશ્વાસ પણ દુઃખરૂપ છે તે અન્ય સુખરૂપ કયાંથી થશે ? उच्छ्वासखेदजन्यत्वादुःखमेवात्र जीवितम् । तद्विरामे भवेन्मृत्युर्नृणां भण कुतः सुखम् ॥ ७३ ॥ જેનાથી જીવાય છે એવા જે ઉશ્વાસ તે પણ જ્યારે ખેદપૂર્ણાંક ઉત્પન્ન થાય છે, અને તેના અભાવમાં તુરત મરણ થાય છે, તે પછી કહેા તા ખરા કે—પ્રાણીયાને સુખ કયાં છે ? જ્યાં ખેદ છે ત્યાં સુખ નથી. અને શ્વાસ તેા ખેદપૂર્વક ઉપજે છે, વળી તે શ્વાસેાશ્વાસ વર્તે છે ત્યાં સુધી જીવન છે. પણ જ્યારે શ્વાસેશ્વાસ જ આમ દુઃખરૂપ છે તેા પછી જીવનમાં સુખ કયાંથી અને શાથી શ્વાસેાશ્વાસ અધ પડે મરણ થાય છે તે પછી સુખ કાને ભાઇ ! પ્રથમ તેા, સંબંધ જ દુઃખનું કારણ છે, એથી આ વાત સુનિશ્ચિત છે કે—દેહના નેહુ છેાડી વીતરાગભાવ પ્રાપ્ત થયે જ વાસ્તવિક સુખ છે. આમ હોવાથી સુખના અર્થે સુખાભિલાષી મુમુક્ષુએ માત્ર એક વીતરાગભાવ અંગિકાર કરવા એ જ ઈષ્ટ છે. જન્મ મરણની વચ્ચે વતું જીવનું જીવન કેટલા કાળ ટકે છે ? એ વાત ગ્રંથકાર સ્વય' કહે છેઃ— जन्मतालमाज्जन्तु फलानि प्रच्युतान्यधः । अप्राप्य मृत्युभूभागमन्तरे स्युः किश्विरम् ॥ ७४ ॥ જન્મરૂપ તાડના વૃક્ષથી જીવરૂપ કૂળ પડતાં પડતાં જ્યાં સુધી નીચે મૃત્યુરૂપ ભૂમિકા સુધી ન પહેાંચે ત્યાં સુધી અંતરાલ સમયવીજ જીવનું જીવન છે. તાડના વૃક્ષથી તુટેલું ફળ નીચે પૃથ્વી ઉપર પડવા માંડયા પછી વચ્ચે કયાં સુધી રહે? તેમ જન્મ થયા પછીનું જીવન આયુસ્થિતિમાં કયાં સુધી રહે બહુજ અલ્પકાળ, અને તે પણ અનિયત. તેથી હું લભ્ય ! આ ધૈહાર્દિને આમ ક્ષણભંગુર જાણીને વાસ્તવિક અવિનાશિપતું સાધન ખીજા બધાં કાર્યાંને જતાં કરીને પણ ત્વરાએ કરી લેવું એ જ સુચેાગ્ય છે. કારણુ જીવન સમય બહુ સાંકડા છે. કવિવર બનારસીદાસ પણ કહે છે કેઃ— Page #65 -------------------------------------------------------------------------- ________________ (૫૮) રવિકે ઉદ્યત અસ્ત હોત દિન દિન પ્રતિ, અંજુલાકે જીવન જ્યાં જીવન ઘટતુ હૈ, કાલકે ગ્રસત છીન છીન હેત છીન તન, ઔરકે ચલત માને કાઠસો કટતુ હૈ, એતે પરી મુરખ ન ખેાજૈ પરમાર, સ્વારથકે હેતુ ભ્રમ ભારત કટતુ હૈ. લફરે લેગની પગે પરી જોગની વિષે રસ ભેગનીસ નેક ન હટતુ હૈ. (ભાષા સમયસાર) વિધિએ જીવોની રક્ષાથે અનાદિ કાળથી ઘણે યત્ન કર્યો પણ તે રક્ષા કરી શકયા નહિ, એ વાત ગ્રંથકાર નીચેના કાવ્યથી કહે છે - क्षितिजलधिभिः संख्यातीतैर्बहिः पवनैत्रिभिः परिवृतमतः खेनाधस्तात् खलासुरनारकान । उपरि दिविजान्मध्ये कृत्वा नरान्विधिमंत्रिणा पतिरपि नृणां त्राता नैको ह्यलंध्यतमोऽन्तकः ॥ ७५ ॥ મનુષ્ય પ્રાણીની દુર્લભતા અને ઉત્તમતાને લઈને વિધિરૂપ મંત્રીએ તેની અનેક પ્રકારે રક્ષા કરી. દુષ્ટ પરિણામી નર્કના જીવને અધે ભાગમા રાખ્યા–દેને ઉર્ધ્વ ભાગમાં રાખ્યા–લેકની ચારે તરફ અનેક મહાન અલંધ્ય સમુદ્ર તથા તેની ચારે તરફ ઘનેદધિ, ઘન, અને તનુ એ નામના ત્રણ પવનથી વીંટી વિસ્તીર્ણ કોટ કરી રાખે–અને વચ્ચે પૂર્ણ જતનથી મનુષ્ય પ્રાણીને રાખ્યાં. આટલા આટલા વિધિના પૂર્ણ જાપ્તા છતાં પણ મનુષ્ય પ્રાણી મરણથી ન બચ્યાં. અહે ! યમરાજ અત્યંત અલંધ્ય છે. હે ભવ્ય ! ચિકાશ વિનાની રેતીની ઈમારત જેવા આ દેહની રક્ષા કરવાની વ્યર્થ ગડમથલ છોડીને કંઈક આત્મધર્મની રક્ષા કરવા ભણી ઉજમાલ થા. આત્મા સ્વયં સતઃ અવિનાશિ અશરીરિ છે. તેને શરીરિ કરવા ભણુને તારે પ્રયત્ન વ્યર્થ છે. શરીર ઉપરના મમત્વને લઇને નવાં નવાં શરીર ધારણ થઈ જાય છે, છતાં આત્મા તે કેવળ ચૈતન્યરૂપ અને શરીર તે કેવળ જડરૂપ ત્રણે કાળ વર્તે છે. હે ભાઈ! શરીરને આત્મા ન બની જાય-તેમ આત્માનું શરીર ન બની જાય–શું તું વસ્તુ સ્વભાવને Page #66 -------------------------------------------------------------------------- ________________ (૫૯) પણ ફેરવવા માગે છે? પણ એમ કેઈ કાળે બન્યું છે? શરીર્ની રક્ષા કરવા ભણીની નરી મૂર્ખતા ભરી હઠ હે ભાઈ તું છોડ! આ વર્તમાન દેહ તરફનો સ્નેહ તું તજે તો જ વારંવાર આવાં ક્ષણવિનાશિ–પરમદુઃખરૂપ શરીર ધારણ કરવાનો અનંત કલેષ શમે અને દેહાતીત જીવનમુક્તદશાને પામી તું વાસ્તવિક આનંદપૂર્ણ થાય. આયુસ્થિતિ પૂર્ણ થતાં જ કાળ પ્રાણુ લેવા પ્રવૃત થાય છે. તેને દૂર કરવા કેણ સમર્થ છે – अविज्ञातस्थानो व्यपगततनुः पापमलीनः खलो राहु स्वदशशतकराक्रांतभुवनम् । स्फुरन्तं भास्वंतं किल गिलति हा कष्टमपरं परिमाप्ते काले विलसतिविधेः को हि बलवान् ॥ ७६ ॥ હાય હાય! ઘણું દુઃખની વાત છે કે આયુકર્મ પૂર્ણ થતાંની સાથે જ કાળ માતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આવી પહોંચે છે. તે વેળા તેનાથી કંઈ પણ આ જીવની રક્ષા કરી શકતું નથી. સહસ્ર કિરણ સૂર્ય કે જેના પ્રકાશથી આ સમસ્ત ભુવન પ્રકાશિત થઈ રહ્યું છે. દુષ્ટ રાહ જે રાહુ તેના ગ્રાસ કાળે તેનાથી તે સૂર્યને કેઈ બચાવી કે રાહુને ગ્રાસ કરતે હઠાવી શકતું નથી. તેમ આયુના અંતનો સમય પામીને કાળરૂપ રાહુ જીવરૂપ સૂર્યને ગ્રસે છે. સૂર્ય સહસ્ત્ર કિરણ છે, પણ જીવરૂપ સૂર્ય તો અનંત તિરૂપ સ્વયં પ્રકાશમાન છે. કોણ જાણે એ કાળ કે છે? કે જેની દશા સૌ જાણે છે પણ તેનું સ્થાન કેઈ જાણી શકતું નથી. સોમ-મંગળ-બુધ-ગુરુ આદિની માફક રાહુને કઈ વાર નથી. તેથી લેકમાં પણ તે સ્થાન રહિત ગણાય છે. કાળ શરીર રહિત છે, તેમ રાહુને પણ લેક અતનુ કહે છે. કાળ લેક આદિ સમુહને યથા સમયે ગ્રસે છે તેમ રાહુ પણ સૂર્યને યથા સમયે ગમે છે. લોકે પણ રાહુ અને કાળ એ બંનેને પાપી–મલીન અને શ્યામ કહે છે. એમ ઘણું ખરી કાળ અને રાહુમાં સમાનતા છે તેથી કાળને રાહુની ઉપમા આપી છે. એ કાળ ક્યા સાધનથી અને કયા સ્થાનમાં રહી પ્રાણુને હણે છે? એ ગ્રંથકાર કહે છે – उत्पाद मोहमदविभ्रयमेव विवं वेधाः स्वयं गतघृणष्ठगवद्यथेष्टम् । संसारभीकरमहागहनान्तराले इन्ता निवारयितुमत्र हि कः समर्थ ॥ ७७॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ (૬૦) પૂર્વોપાર્જિત કર્મ યથેષ્ટ ઠગની માફક કેવળ નિર્દયી થઈ ગેલેક્સવાસી સર્વ પ્રાણીયોને મહમદ ઉપજાવી બેહોશ કરી આ સંસારરૂપ વિતિર્ણ અને ભયંકર વનમાં શોધી શે.ધીને હણે છે, તેને પ્રતિકાર કરવા કોણ સમર્થ છે? કાળનું કારણ કર્મ છે. કર્મવશ પ્રત્યેક પ્રાણી એ કાળને વશ છે. માત્ર એક ભગવાન શુદ્ધાત્મા જ કર્મ રહિત હોવાથી કાળને અતિક્રમ્યા છે, જીત્યા છે. કઈ પણ દેશ કે કઈ પણ સમયમાં કાળથી બચવાનો બીજે કંઈ ઉપાય જ નથી. સર્વ દેશ અને સર્વ સમયમાં કાળની સર્વોત્કૃષ્ટ સત્તા અખ્ખલિતપણે પ્રવર્તે છે. કાળને પરાભવ પમાડવાને ઉપાય માત્ર એક કર્મક્ષય છે. કર્મનો નાશ થ એ જ કાળનો નાશ છે – कदा कयं कुतः कस्मिन्नित्यतयः खलोऽन्तकः । . प्रामोत्येव किमित्याध्वं यतध्वं श्रेयसे बुधाः ॥७८ ॥ હે જીવ! આત્મકલ્યાણને અર્થે કંઈક યત્ન કર! કર! કેમ શઠ થઈ પ્રમાદી બની રહે છે? જ્યારે એ કાળ પિતાની તીવ્ર ગતિથી આવી પહોંચશે, ત્યારે યત્ન કરવા છતાં પણ તે રોકાશે નહિ. એમ તે નિશ્ચય સમજ. કયારે, કયાંથી, અને કેવી રીતે એ કાળ અચાનક આવી ચડશે, તેની પણ કેઈને ખબર નથી. એ દુષ્ટ યમરાજ જીવને કાંઈ પણ સુચના પહોંચાડયા સિવાય એકાએક હુમલો કરે છે તેનો કંઈક તે ખ્યાલ કર. કાળની અપ્રહત અરેક ગતિ આગળ મંત્ર તંત્ર અને ઔષધાદિ સર્વ સાધન વ્યર્થ છે. | સર્વ દેશ અને સર્વ કાળ વિષે એ કાળ (મૃત્યુ) પ્રખર વિજેતાની માફક પ્રવર્તે છે. એની ગતિથી કઈ પણ દેશ કે કાળ ખાલી નથી. એ વાત ગ્રંથકાર કહે છે – असामवायिकं मृत्योरेकमालोक्य कंचन । '. વહેતું નિશ્ચિતાર સા ગંતવઃ | ૭૧ | સર્વ ક્ષેત્ર કે કાલમાં કઈ પણ પ્રકાર કે કારણ વડે જીવ કાળથી બચ્યો નથી, બચતો નથી કે બચશે પણ નહિ. સર્વ શરીરધારી પ્રાણીયો એ પ્રચંડ કાળને વશ વર્તી રહ્યાં છે. એ પ્રત્યક્ષ જોઈ, હે જીવ! પ્રતિ પળે વિનાશ સન્મુખ શરીરને રાખવાની ચિંતા છેડી એક નિજ આત્માને જ રાગદ્વેષાદિ દુષ્પરિણામોથી હણાતો બચાવ્ય-બચાવ્ય! વિનાશિ પદાર્થને રાખવાની માથાકુટ છેડી એ અવિનાશિ નિજ આત્મપદનું રક્ષણ કર-રક્ષણ કર! અને દેહ નાશની ચિતાથી નિશ્ચિત થા–કારણ Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧) એ નિજ પદ નથી, પણ પર પદ્મ છે. વળી સડણુ, પડછુ અને વિધ્વંસણાગ્નિ ધ યુક્ત છે. એના બચાવ ભણીનો તારા પ્રયત્ન સૂર્યાસ્ત સમયની ખીલી ફાલી ફુલેલી સધ્યાના રંગ બેરંગી મનેાહર દેખાવને ટકાવી રાખવા જેવા કેવળ નિરર્થક છે. સ સંસારી જીવા નિર ંતર દેહની ચિંતા રાખે છે. દેહુ અને દેહાથ મમત્વમાં જ કાળ નિČમન કરે છે, તેની રક્ષાના પ્રયત્નમાં પ્રતિપળે સાવધાન છે. તેમ છતાં પણ આ સૃષ્ટિ મંડળમાં ભૂત-વર્તમાન કે ભાવિ કાળમાં આજ સુધીમાં કોઈના દેહ ટકયા હૈાય કે ટકી શકે એમ હોય એવું કદી દીઠું-જાણ્યું-કે સંભવતું પણુ નથી, હવે દેહથી પ્રત્યક્ષ ભિન્ની પ્રત્યે જીવને રાગ છે તેના શરીરને જ પ્રથમ અકલ્યાણુનું કારણ દર્શાવે છે.— - अपिहितमहाघोरद्वारं न किं नरकापदासुपकृतवतो भूयः किं तेन चेदमपाकरोत् । कुशलविलयज्वालाजाले कलत्रकलेवरे कथमिव भवानत्र प्रीतः पृथग्जनदुर्लभे ॥ ८० ॥ હે જીવ! તું સ્ત્રીના કલેવર ઉપર શા સારૂ રાગ કરી રહ્યો છે? ખરેખર એ સ્ત્રીનું કલેવર નિજ આત્મકલ્યાણુરૂપ લીલા હરિયાળા નંદનવનને ભસ્મ કરવામાં પ્રચ’ડ અગ્નિની જ્વાળા સમાન છે. ન રૂપ ભયંકર આપદાનું દ્વાર છે. એમ શું તું પ્રત્યક્ષ દેખતા નથી! વળી જે સ્ત્રીના કલેવર ઉપર તું અનુરાગ કરે છે, તેને ઉપકાર કરે છે, પણ તે તે નિર'તર વિઘ્નકારક જ થાય છે. સીએના શરીર ઉપર અજ્ઞાની વિવેકહિન મનુષ્યો ઘેલા બની તેને દુ`ભ માને છે, પરંતુ તું તેના પ્રત્યેની પ્રીતિ તજ કારણુ એમાં કંઈપણુ સારરૂપ વસ્તુ નથી. શ્રી મેાક્ષદ્વારની મજભુત અલા છે, સ’સારરૂપ વૃક્ષને પાષણુ આપનારી જળની ઝારી છે, મનુષ્યરૂપ હરણાને પકડવા માટે જાલ છે, જેના સંગ માત્રથી આજ સુધીમાં કેટલાય ઉત્તમ આત્માએ પાતાના અમૂલ્ય જ્ઞાનશ્રદ્ધારૂપ પરમ જીવિતવ્યને ગુમાવી બેઠા, જેનું નામ માત્ર પણ મોટા મોટા મુનીશ્વરાનું મુનિત્વ નષ્ટ કરી નાખે છે, તેના શરીરનો પ્રત્યક્ષ રાગ શું શું અનથ ન કરે? જે મનુષ્ય એ સ્ત્રી શરીરના મુકાબલામાં-કઇલી સ્તંભ, કમળપત્ર સૂત્ર, ચંદ્રમા, નીલકમલ કઈ પણ હિસાખમાં નથી, એમ કહી કહી વારંવાર અનુરાગી બન્યા કરતા હતા, તેને જોઇ મુગ્ધ બનતા હતા, Page #69 -------------------------------------------------------------------------- ________________ (R) આશ્ચય પામતા હતા, તેજ સ્રીનું શરીર નિર્જીવ થતાં સ્મશાન ભૂમિમાં ફેંકી દેતાં ગિધાદિ પક્ષીએથી ચૂંથાએલું છિન્નભિન્ન થયેલું જોઇ ભયભીત થઈ નાક બંધ કરી ત્યાંથી જલદી નાશી છૂટે છે. કયાં ગયા એ સ્ત્રી શરીર ઉપરનો પ્રેમ ? સડેલા પ્રેત સમુદાયને જોઈને તે કાગ સંતુષ્ટ થાય છે–રાજ હુસ નહિ. વળી સ્ત્રીના કેશ એ જુએનું નિવાસ સ્થાન છે, મુખાદિ અંગ ચામથી મઢેલું છે, નેત્ર એ એ છીદ્રો છે, અને સ્તનો મલીન માંસના લેાચા છે, અને હાથ લાંબી લાંખી હુડ્ડી છે, પેટ એ મળમૂત્રનું સ્થાન છે, નિતંબ નિરંતર અવવાવાળા મલનું ગૃહ છે, અને બંને પગ એ મળગૃહના સ્તંભ છે. એવા મહા અશુચિરૂપ કલેવરમાં પ્રીતિ કરવા ચેાગ્ય કાણુ જાણે શું છે? એ સમજાતું નથી.” ૮૮ વર્ષાનિયેાથેજુળીયામેસંસ્કૃત । અંતે રાશિના ટ્વીળાં-વિસ્મૃત્તિ તપસ્વિનઃ ” ॥ નાનાવ સગ ૧૩ શ્લા૦ ૨૪ અને સત્ર મહા અશુચિજીવા જ રમે છે. પરંતુ કેવળ દુ ધમય, વિષ્ટા આદિથી ભરેલા મય સ્રીના કલેવરમાં તેના અનુરાગી અધ ઉત્તમ આત્મા તા તેથી વિરક્ત રહે છે. હે જીવ! સ્ત્રીના કલેવર ઉપરથી પ્રીતિ છેાડી સર્વ પ્રકારે દુર્લભ મનુષ્યપણાને ધમ ઉપાન ભણી લગાવીને સફળ કર! એમ ગ્રંથકાર ઉપદેશે છેઃ— व्यापत्पर्वमयं विरामविरसं मूलेप्यभोगोचितं विष्वक् क्षुत्क्षतपातकुष्टकुथिताद्युग्रामयैः छिद्रितम् । मानुष्यं घुणभक्षितेक्षुसदृशं नाम्नैकरम्यं पुननिःस्सारं परलोकबीजमचिरात्कृत्वेह सारीकुरु ॥ ८१ ॥ મનુષ્ય જીવન ઘુણુ નામના કીડાથી સર્વાંગ ખવાય઼લા શેરડીના કાંણા સાંઠા જેવું છે. વચ્ચે વચ્ચે આપદારૂપ ગાંઠાથી ભરેલું છે, અંતમાં વિરસ છે. તેનું મૂળ પણ ભાગવવા ચેાગ્ય નથી. સર્વાંગે ક્ષુધા-કાઢ–આદિ ભયાનક રાગથી છિદ્રરૂપ છે, કેવલ અજ્ઞાન પરિણામે નામ માત્ર રમ્ય ભાસે છે, ખાકી તા સર્વ પ્રકારે સાર છે. હે ભવ્ય! એવા અસાર મનુષ્યદેહને તુરત વીતરાગ સન્માર્ગ પ્રત્યે લગાવી સુંદર રસવાળું મીઠું ફળ ઉત્પન્ન કરી લે. શેલડીના કાંણા સાંઠાની વચ્ચે જ ગાંઠ છે, તેમાં તેા રસ નથી. અંતમાં પૂંછડીયું છે તેમાં મીઠાશ નથી, મૂળમાં તેની જડ છે તેમાં પણ Page #70 -------------------------------------------------------------------------- ________________ રસ નથી, વચ્ચે વચ્ચે ઘુણથી છિદ્રિત છે, તેમાં પણ રસ નથી, એ એ શેલડીનો કાણે સાંઠે નામમાત્ર રૂડે ભાસે છે; પણ વાસ્તવિક સર્વ પ્રકારથી તે અસાર છે, ભેગવવા યોગ્ય નથી. પરંતુ એવા કાંણું સાંઠાને પણ જે ભાવિ બિજ અર્થે લાવે તેથી ઘણું મીઠા સાંઠા નિપજે. તેમ આ મનુષ્ય પર્યાયમાં પણ વચ્ચે વચ્ચે અનેક આપદા સાંપડે છે. અંતમાં વૃદ્ધાવસ્થા તેના વિક્રાળરૂપે ખડી છે. ત્યાં પણ સુખને સ્વાદ જીવને નથી, મૂળમાં બાળ અવસ્થા તે પણ સુખથી રહિત છે, રહી મધ્યમ અવસ્થા તે તે વળી ક્ષુધા તૃષા, પીડા, ચિંતા, અને અનેક રેગાદિ ઉપદ્રવથી છિદ્રિત છિદ્રિત થઈ રહી છે, ત્યાં પણ સુખ નથી. એમ આ મનુષ્યજીવન કેવળ દુઃખરૂપ છતાં અજ્ઞાન યોગે નામ માત્ર સુખરૂપ ભાસે છે, બાકી તે સર્વ પ્રકારે અસાર છે. આમ છતાં પણ તે મનુષ્યપણુને વિષયાદિ તુચ્છ સુખે છેડી સધર્મ સાધન કરી પરલોકના બીજરૂપ કરે તો તેનાથી સ્વર્ગ મેક્ષાદિ ઘણું મીઠાં ફળ નિપજે અને, તે જ આ અલભ્ય માનવપણાની સફળતા છે. મનુષ્યજીવનના કયા સમયને સુખનો સમય ગણ? ગ્રંથકાર સ્વયં એ મનુષ્યપર્યાયમાં રહેલા આત્માની શું શું ક્રિયા થાય છે? તે નીચેના પ્લેકથી વર્ણવે છે – प्रसुप्तो मरणाशकां प्रबुद्धो जीवितोत्सवम् । મૂઢ આત્મા દિન પ્રતિદિન સૂતાં મરણની આશંકા ઉપજાવે છે, અને જાગતાં જીવનને ઉત્સવ મનાવે છે, એવી એની અસ્થિર દશા છે. તે આ ક્ષણિક શરીરમાં તે કેટલા કાળ ટકશે? જેમ કેઈ મનુષ્ય નિત્ય પ્રતિ છુપાઈ જાય. તેના વસવાટનો સ્થિરતાવાળે કેટલે સમય સમ ? તેને ત્યાં રહેવાનો ભરોંસે શે? હે જીવ! આ વાત નિશ્ચિત છે કે આ શરીર એક દિવસ અવશ્ય તને ગમે તે સ્થળે છોડશે જ. તે હવે તારે કરવા યોગ્ય ઉચિત કાર્ય તું કરી લે! એ શરીર છવને ઉપકારક કોઈ રીતે નથી. એમ તું સમજ. તું તેને તારા પોતાના ઉપકારક કાર્યમાં લગાવી દે. - હવે કુટુંબ પણ આત્માને ઉપકારક નથી, તે કહે છે - सत्यं वदात्र यदि जन्मनि बंधुकृत्यપા પા ગિરિ પુનાનાાિર્થના Page #71 -------------------------------------------------------------------------- ________________ (૪) एतावदेव परमस्ति मृतस्य पश्चात् संभूय कायमहितं तव भस्मयन्ति ॥ ८३ ॥ હે જીવ! તું કહે તે ખરો કે–આ સંસારમાં એ બંધુજનોથી તને કરવા યાગ્ય અને ત્હારા જ હિતરૂપ એવું પ્રયોજન આજ સુધી કાંઈ પણ તેનાથી તું પામ્યો છે? ખરૂં કહેજે. કુટુંબથી કદી કાંઈપણુ આત્મહિત થયું હોય એમ લાગતું નથી. માત્ર એ બધુ આદિ જનાથી તારા પ્રત્યે એટલા ઉપકાર થયા છે ખરો કે તારા મરણ પછી એ લેાકા એકઠા થઈ તારુ· વૈરી જે શરીર તેને ભસ્મ કરે છે. ભાઈ! મ તા તે જ કહી શકાય કે જે આપણું કંઈક ભલું કરે, પરમ દુ:ખના હેતુભૂત બંધને છેડાવવામાં સહાયક થાય તે અર્ધું. તું જેને ભાઇ અને બધુ માની તેથી મમત્વ કરે છે, પરંતુ હું તને પૂછું છું કે–તેએથી આજ સુધી કાંઇ પણ વાસ્તવિક હિત તને થયું છે? બતાવ તા ખરા? જે તેમણે તારું કાંઇ પણ યથા હિત કર્યું" હોય તે તે તારું માનવું પણ ઠીક છે. અમને તેા કેવળ એટલું જ લાગે છે કે“શત્રુનો શત્રુ તે મિત્ર” એ ન્યાયથી તારા એ શરીરરૂપ વૈરીને તેમણે સર્વેએ તારા મર્યા પછી ખાળી દગ્ધ કર્યુ અને તારા એ શરીરરૂપ વૈરીનો તેમણે તારી વતી બદલે લીધા, એટલું તેમણે તારા પ્રત્યે હિત કર્યું. આચાર્ય ભગવાને અહીં અન્યોક્તિપૂર્વક “કુટુંબથી કાંઇ પણ આત્મહિત સરતું નથી” એમ સમજાવ્યું. અને એ શરીર પ્રત્યેથી પશુ રાગ નિવારવા શિક્ષા આપી. સ'સારમાં વિવાહાદિ કાર્યાં બધુ જના આદિ કુટુંબથી થાય છે, તે પછી તેઓથી મારું કાંઈપણ હિતરૂપ કાર્ય સરતું નથી, એમ ફ્રેમ કહેવાય? ઉત્તરઃ— – जन्मसंतानसंपादि विवाहादिविधायिनः । स्वाः परेऽस्य सकृत्प्राणहारिणो न परे परे ॥ ८४॥ અનંત સંસાર પિરપાટીના કેવળ કારણરૂપ એ વિવાહાદિ કાર્યો કરવા કરાવવાવાળા જે પેાતાના કુટુંબીજનો તે જ ખરેખર આ જીવના એક પ્રકારે વૈરી છે, જે એક જ વાર પ્રાણ હરણ કરે તે વૈરી નથી, પર ંતુ આ તેા અનંતવાર મરણ કરાવે છે તેને વૈરી કેમ ન કહીએ ? વ્યવહારમાં પણ સ્પષ્ટ સમજાય છે કે દેવું છેાડાવે તે વૈરી નથી, પણ નવીન કરજ કરાવે તે વૈરી છે. વર્તમાનમાં પ્રાણુ નાશ કરનાર તા પૂર્વકની નિર્જરા Page #72 -------------------------------------------------------------------------- ________________ કરાવવામાં સહાયક છે અને તેથી તે તે ખરેખર મિત્ર છે, વૈરી નથી. આ કુટુંબાદિ બંધુજને અનંત સંસારબંધના કારણરૂપ જે કર્મબંધ તેને નિપજાવવામાં સહાયક છે. પરમાર્થથી તે તે વેરી છે, એમ જાણી તેઓને હિતસ્વી માની તેઓ પ્રત્યે રાગ કરે કે તેઓના રાગે અંધ થવું એ તને ઉચિત નથી. - અહીં શિષ્ય તર્ક કરે છે કે એ બંધુજનાદિ મારાં વિવાહાદિ કાર્યો કરે છે; ધન, ધાન્ય, સ્ત્રી આદિ ઈષ્ટ વસ્તુઓ નિપજાવવામાં મને સહાયક થાય છે. વાંછિત પ્રયોજનની પ્રાપ્તિ કરાવવાવાળા છે, તેનાથી વળી શત્રુપણાની કલ્પના કરવી કેમ સંભવે? (ઉત્તર) - रे धनेन्धनसंभारं प्रक्षिप्याशाहुताशने । ' કાને અન્યને જાન્તઃ શાન્તિસંપુણને લો . ૮૫ આશારૂપ અલંથ અગ્નિમાં ધનાદિરૂપ ઈધનના ભારા નાંખી તે આશારૂપ અગ્નિને પ્રતિ પળે વધારી તેમાં નિરંતર બળવા છતાં પિતાને શાંત થય માન, એ જ ખરેખર જીવનો અનાદિ વિભ્રમ છે. જેમ કઈ મૂર્ખ માણસ ડી ડી અગ્નિથી પિતે બન્યા તે કરે છે, પણ વળી તેમાં ઈધનાદિ નાખી તે અગ્નિની જ્વાળાને વધારી પોતે જેમ જેમ વધારે બળે તેમ તેમ શીતળતા માને તેમ કેવળ વિબ્રમ ભાવથી જ એ કુટુંબાદિ સચેતન અને લક્ષ્મી સુવર્ણાદિ અચેતન પદાર્થોને વધારી જગતમાં જીવ સુખ માને છે, પરંતુ પરમાર્થથી તે સુખ નથી. એ કુટુંબ ધનાદિ પરિગ્રહ જીવને ખરેખર દુઃખના જ કારણરૂપ છે તો પછી તેની જ આશારૂપ અગ્નિમાં નિરંતર બન્યા કરવું એ શું સાક્ષાત ત્યક્ષ દુઃખ નથી? આશા કરવા છતાં તે તે ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવી સત હશે તે થશે અને તે પણ જ્યારે થવી સત હશે ત્યારે જ થશે–પણ તેને માટે જે ઝર્યા કરવું એ જ પ્રત્યક્ષ દુઃખ છે. ધન કુટુંબાદિ જીવને ખરેખર દુઃખનાં કારણ છે અને તેથી એ જ જીવના મોટા શત્રુ છે તેની ભયંકર તૃષ્ણામાં જીવને સ્વવિચારને અવકાશ જ રહેતું નથી. સ્વસ્વરૂપરૂપ પરમ શાંત જીવનનું એ મરણ છે. પિતાના જ આત્મગુણેનું મરણ જે ધન કુટુંબાદિ નિમિત્તોથી થાય તે શું જીવન શત્રુ નથી? છે જ. . એ ધન કુટુંબાદિ પરિગ્રહરૂપ પિશાચના પાસમાં સપડાએલા જીવની છે શું દશા થાય છે તે કહે છે - Page #73 -------------------------------------------------------------------------- ________________ (4) पलितच्छलेन देहान् निर्गच्छति शुद्धिरेव तब बुद्धेः । aafia परलोकार्थं जरी वराकस्तदा स्मरति ।। ८६ ।। સફેદ કેશના બહાને તારી બુદ્ધિની શુદ્ધતા બહાર નીકળી રહી છે, અર્થાત્ બુદ્ધિ વિકળ થઈ છે. એવી વૃદ્ધાવસ્થાને લઈને અસમર્થ થયો થકે તું પરલેાકના અથે કે પાતા સંબંધીને કાંઇ પણ વિચાર શું કરી શકીશ? તું એમ સમજે છે કે–ચાવન અવસ્થામાં ધન, સ્ત્રી આદિ સામગ્રી મેળવી પ્રથમ આ લેાકનાં સુખ ભાગવું, અને પછી વૃદ્ધાવસ્થામાં ધર્મ સેવન કરી પરલેાકને અર્થે યત્ન કરીશ. પણ ભાઈ! વૃદ્ધાવસ્થામાં તા સફેદ કેશના બહાને તારી બુદ્ધિની શુદ્ધતા ચાલી જશે અને બુદ્ધિની શુદ્ધતા વિના આ લેાક સંબંધીનાં કાર્યાના વિચાર યથાપણે થવા મુશ્કેલ છે, તે પછી પરલેાકને અર્થે વિચાર કયાંથી ને? વૃદ્ધાવસ્થામાં હું કાંઇક આત્મવિચાર કરીશ, પણ એ વૃદ્ધાવસ્થાને જ્ઞાની જળેલું મડદું જ ગણે છે. અ છે : બુદ્ધિમાન અને મંદકષાયી પુરુષા પરલાક હિતાર્થે નિરંતર ચિંતા કરે પણ તેવા થાડા હોય છે. એમ ગ્રંથકાર નીચેના શ્લેાકથી કહે છે:બહુ इष्टार्थादवाप्ततद्भवसुखे साराम्भसि प्रस्फुरनानामानसदुःखवाडवशिखासंदीपिताभ्यन्तरे । मृत्यूत्पतिजरातरंग चपले संसारघोरार्णवे मोहग्राहविदारितास्यविवराहरे चरा दुर्लभाः ॥ ८७ ॥ આ સંસારરૂપ ભયંકર સમુદ્રમાં માહુરૂપ મહામચ્છ પેાતાનું વિક્રાળ માટ્ટુ ફાડીને લક્ષની નિરિક્ષા કરતા બેઠા છે. તેનાથી જે દૂર વિચરે છે તેવા ધન્ય પુરુષ બહુ થાડા હાય છે. જેનાથી તૃપ્તિ જ ન થાય એવા ઈષ્ટ વિષયજન્ય સુખ એ જ જેમાં ખારૂં જળ છે. સમુદ્રનું ખારું પાણી તૃષાતુર ગમે તેટલું પીવે પણ તેનાથી તૃપ્તિ ન જ થાય, તેમ સંસારના ઇષ્ટ વિષયોથી તૃષ્ણા શકે નહિ. સમુદ્ર વિષે રહેલા વડવાનલ અગ્નિ સમુદ્રના જળને શેાધે છે, તેમ સંસાર વિષે માનસિક દુઃખરૂપી ભયંકર વડવાનલ એટલે બધા દુઃખપ્રદ છે કે—તે જીવને પ્રાપ્ત વિષયો પણ સુખે ભાગવવા દેતે નથી, અને અપ્રાસ વિષયાદિની ઝંખનામાં ને ઝંખનામાં સદાદિત માન્યા કરે છે, અને એમ કરી તેના શાંતભાવરૂપ નિજ પ્રાણને પ્રતિપળે શય્યા કરે છે Page #74 -------------------------------------------------------------------------- ________________ Tહી ' : સમુદ્રમાં તેના વિસ્તિણું તરંગોની ચપળતા થયા કરે છે, તેમ સંસાર દશાવાળા પ્રાણીચામાં જન્મ–જરા-મરણાદિ અવસ્થાઓની પલટને થાય કરે છે, જરાય સ્થિરતા નથી–ભાવ સ્થિરતાની તે વાત જ શી કરવી? જે મહાભાગ્ય પુરુષે મેહના ઉદયકાળે પણ મેહરૂપ બની વિકારી થતા નથી તેમને ધન્ય છે. પણ તેવા બહુ થોડા છે. કારણ એવા જ જે ઘણું હોય તે આ સંસાર જ કેમ હોય? તેથી તે સંસારનું અસ્તિત્વ છે. ઉપરોક્ત લેકમાં ગ્રંથકારે સંસારને ભયંકર વિસ્તિણું સમુદ્રની ઉપમા આપી–તેનાથી જીવને પ્રતિપળે સાવધાન રહેવા સૂચવ્યું. સમુદ્રમાં જેમ મહામચ્છ, અત્યંત ખારૂં જળ, ભયંકર વડવાનલ, અને વિસ્તારયુક્ત ભયંકર તરંગે હોય છે, તેમ સંસાર સમુદ્રમાં પણ મહા મેહરૂપી મચ્છ, ઈષ્ટ વિષયાદિજન્ય ખારૂં જળ, માનસિક દુઃખરૂપી ભયાનક વડવાનલ, તથા નાના પ્રકારના જન્મ, જરા, મરણાદિ દ્રવ્ય અને ભાવ અવસ્થાની પલટનારૂપી ભયંકર તરંગ સમયે સમયે ઉછળ્યા કરે છે, તેનાથી હે જીવ! તું નિરંતર સાવધ રહે! अव्युछिौः सुखपरिकरैबालिता लोलरम्यैः श्यामाङ्गीनां नयनकमबैरर्चिता यौवनान्तम् । धन्योऽसि त्वं यदि तनुरियं लब्धबोधो मृमीभि दग्धारण्यस्थककमलिनीशंकमालोक्यते ते ॥ ८८॥ - અવિચ્છિન્નપણે સુખના પૂર્ણ સાધનોથી લાલન પાલન કરેલું મનોહર અંગયુક્ત, સીઓના ચંચળ અને રમ્ય નેત્ર કમળથી નિરંતર સન્માનિત થયેલું, તારું આ શરીર સમ્યજ્ઞાનના પ્રકાશ સહિત વન અવસ્થામાં જ બળી ગયેલા જંગલમાં સ્થલ કમલિનીની શંકાથી હિરણાદિ ચપળ દષ્ટિવાળાં પ્રાણુથી દેખ્યું જશે તે શરીરને ધન્ય છે. જગતમાં એક સામાન્ય નિયમ છે કે –“જે અભ્યાસ તેવું પ્રવન, જે મનુષ્ય દુઃખ સહન કરવાની ટેવ પાડે તેજ દુઃખને શાંતપણે સહન કરી શકે, અને સુખથી ટેવાયલે મનુષ્ય સુખ જ સહે–દુઃખ નહિ. પરંતુ આશ્ચર્ય એ છે કે–પૂર્વ પુણ્યોદયથી જે મનુષ્ય સંસાર સુખના ધનભૂત સી, લક્ષ્મી આદિથી નિરંતર પરમ સુખને (પતે માનેલા) અનુભવતા હતા–તેમાં જ સદેદિત ટેવાયેલા હતા, તે જ મનુષ્ય જ્ઞાનસંપન્ન Page #75 -------------------------------------------------------------------------- ________________ (e) થઈ ચાવન અવસ્થામાં જ પ્રવજ્યા ધારણ કરી દુર તપાદિ આચરી એવા થાય છે કે–જેને તપેાવનમાં હિરણ જેવાં ચંચળ દૃષ્ટિવંત પ્રાણીયો અર્ધ જળેલા કાષ્ટના ઠુંઠા સમાન અવલેાકી પોતાના અંગની ખાજ મટાડવા પેાતાનું અંગ તેના અંગને ઘસે છે. ધન્ય છે તે માનવ આત્માને! તે જ મનુષ્ય જડ ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમજ્યું છે કે—જે આત્મ શ્રદ્ધાના અપૂર્વ બળ વડે પોતાની આત્મ-પરિણતી અને બાહ્ય શરીરાઢિ યેાગને અવંચક ભાવે સ્થિર પરિણુમાવી શકયો છે. સ`સાર પક્ષે પરમ સુખી શ્રી તીર્થંકર ચક્રવર્તિ આદિપણું જગત અને કાયાના સ્વરૂપથી સભ્યપ્રકારે સવેગ વૈરાગ્યાદિ પામી ગૃહવાસ છેાડી પ્રવાઁ ધારણ કરી નિજ આત્મપરિણતીમાં મેરૂવત્ નિશ્ચલ થયા. શ્રી બાહુબળ આદિ મહાપુરુષોના શરીર ઉપર વેલા લપટાઈ ગઇ, શ્રી સુકુમાલ આદિ રાજપુત્રા કે જેઓને ગૃહવાસમાં અતિ કામલ સરશવના દાણા ખુંચતા હતા, તેવા સુકેામળ શરીરધારી મહાત્માને શિયાળ પોતાના બચ્ચાં સહિત ત્રણ ત્રણ દિવસ સુધી ચુંથી ચુથીને ખાધા તાપણુ જેએ નિજ આત્મપરિણતીમાં અડાલ મેરૂવત્ નિષ્કપ પ્રવર્ત્યા-ધન્ય છે તેવા અપૂર્વ અવસર પ્રાપ્ત મહાપુરુષોને. એજ વાત શ્રી આચાય દૃઢ કરે છેઃ— बाल्ये वेत्सि न किंचिदप्यपरिपुर्णाङ्गो हितं वाहितं कामान्धः खलु कामिनीद्रमघने भ्राम्यन्वने यौवने । मध्ये वृद्धतृषार्जितुं वसुपशुः क्लिश्नासि कृष्यादिभि - वृद्धो वार्धमृतः क्व जन्मफलिते धर्मो भवेन्निर्मलः ॥ ८९ ॥ વિકાસવાળા અંગેાપાંગના અભાવથી માળ અવસ્થા વિષે હે જીવ! તું કાંઈ પણ હિત કે અહિત સમજી શકયો નહિ. વળી યાવન અવસ્થામાં સ્ત્રીરૂપ વૃક્ષાના વિસ્તિણું સઘન વનમાં જ્યાં ત્યાં કામરૂપ મનુથી અધ થઈ ઘેલાની માફ્ક ભમ્યા, પ્રૌઢ (મધ્યમ) અવસ્થામાં પરિગ્રહની અતિ તૃષ્ણારૂપ સદંશથી ધનાદિ ઉપાર્જન કરવા નિમિત્તે કૃષી કર્માદિ અતિ ભાર વહન કરી અતિ કલેષને પામ્યા તથા વૃદ્ધાવસ્થામાં અ મૃતક જેવી દશાને પ્રાપ્ત થઈ રહ્યો એમ આખી મનુષ્ય છંગી નિષ્ફળપણે પૂર્ણ કરી. કહેા હવે ધર્મસાધન કે સ્વાત્મવિચાર જીવ કયા સમયે કરી શકે? સપર્યાયમાં માત્ર એક મનુષ્ય પર્યાય ધમ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે–મેાસમ છે. અને તે ધમ પ્રાપ્તિપણાથી જ તેની સફળતા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ હે જીવ! ચિતામણિથી પણ અત્યંત મુલ્યવાન એવા આ મનુષ્ય પર્યાયનો ત્યારે સમય પરપ્રવૃત્તિ અને પરસ્થામાં વહ્યો જાય છે. વૃદ્ધાવસ્થામાં મન અને ઇંદ્રિયોના શિથિલપણુમાં તું શું કરી શકીશ? બાળ અને વૃદ્ધાવસ્થામાં ધર્મ પ્રાપ્ત કરે પ્રાયે તારે વશ નથી. પણ હે ભવ્ય! ૌવન અને ઐઢાવસ્થામાં તે કંઈક ધન-સ્ત્રી કુટુંબાદિથી રાગને મંદ કરી વાસ્તવ્ય ધર્મને પ્રાપ્ત કર ! તેમાં જ માનવ જીવનની સફળતા છેશોભા છે. હે જીવ! એ ત્રણે અવસ્થામાં કર્માધિનપણે રહેવું એ તને યોગ્ય નથી. बारयेऽस्मिन् यदनेन ते विरचितं स्मर्तुं च तन्नोचितम् मध्येचापि धनार्जनन्यतिकरैस्तन्नार्पितं यत्त्वयि । वार्द्धक्येप्यभिभूय दन्तदसनाद्यान्चेष्टीतं निष्ठुरं पश्याद्यापि विधेर्वशेन चलितुं वांच्छस्यहो दुर्मते ॥९॥ બાલ્યાવસ્થામાં પૂર્વ કમેં તારું જે બુરું કર્યું હતું તે તે યાદ કરવા ચોગ્ય પણ નથી. મધ્યમ વયમાં ધન ઉપાર્જન કરવાના બહાના હેઠળ એ કર્મોએ તને એવું એક પણ દુઃખ આપવું બાકી રાખ્યું નથી અને વૃદ્ધાવસ્થામાં તારી મહત્તા ઘટાડીને દંત તોડવા આદિ કર્મોએ કરેલી કઠોર ચેષ્ટા તે અનુભવી છે. છતાં હે દુર્બુદ્ધિ જીવ! અધ થઈ હજુ પણ તું એ કર્મોના વશ રહેવા ઈચ્છે છે? લેકનો એક સામાન્ય સ્વભાવ છે કે-કઈ એકવાર બુરું કરે તેને તેઓ વેરી સમજે છે; તેના આધીન રહેવું કેઈને ગમતું પણ નથી. પણ આ દુષ્ટ કર્મોએ તે અનાદિ કાળથી તને અતિ અતિ હેરાન કર્યો છે. એ વાત કદાપિ તને યાદ ન હોય તે તું આ વર્તમાન મનુષ્ય પર્યાય તરફ જરા દીર્ઘદ્રષ્ટિપૂર્વક જોઈ જા. બાળ અવસ્થામાં તે ગર્ભ– જન્મ-શરીરવૃદ્ધિ આદિ દશાઓ પ્રવર્તાવી એ કર્મોએ તને અતિ અતિ હેરાન કર્યો-મધ્યમ અવસ્થામાં ધનોપાર્જન આદિ ક્રિયાઓ નિમિત્ત, અને વૃદ્ધાવસ્થામાં તારા દાંત તોડવા આદિએ કરીને તેને અતિ અતિ અપમાનીત કાર્યો નિમિત્તે હેરાન હેરાન-દુઃખી દુઃખી કરવામાં એ કર્મોએ કાંઈ પણ મણું રાખી નથી. પ્રત્યક્ષ પણ એ દુઃખે તે અનુભવી રહ્યો છું, છતાં પણ હજુ એ જ કર્મોને આધીન રહેવું તું ઈચ્છે છે! તેના નાશ ભણું તારી કિંચિત્ પણ પ્રવૃત્તિ નથી એ જોઈ સખેદ આશ્ચર્ય થાય છે. ભાઈ ! આ તારી પુરુષાર્થહિનતા ભવિષ્યમાં તને અત્યંત દુઃખી કરશે. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૭૦) વૃદ્ધાવસ્થાની આવી વિકલ અવસ્થા જોઈ હે જીવ! હવે ત્યારે નિશ્ચિતપણે પ્રમાદી રહેવું એગ્ય નથી એમ શ્રી આચાર્ય નીચેના કાવ્ય દ્વારા સંધે છે – अश्रोत्रीव तिरस्कृता परतिरस्कारश्रुतीनां श्रुतिः चक्षुर्वीभितुमक्षमं तव दशां दृष्यामिवान्ध्यं गतम् । भीत्येवाभिमुखान्तकादतितरां कायोऽप्ययं कम्पते રિપત્ર કવિતામરડા નવાગારે ? પરકૃત નિદા–અપમાન અને તિરસ્કાર દર્શાવનારાં વચને નહિ સહન થવાથી તે નહિ સાંભળવા ઈચ્છતા એવા તારા કાન સાંભળવાની શક્તિથી રહિત થયાનારી આ નિંઘ પરવશ દશા પ્રત્યક્ષ જેવા તારાં નેત્ર અસમર્થ અર્થાત્ અધ દશાને પામ્યાં, તને અત્યંત પ્રિય એવું તારું શરીર પણ જાણે સન્મુખ આવી રહેલા કાળના ભયથી થર થર કંપે છે. એમ જરાથી કેવળ જીણું થઈ રહેલા અને અગ્નિથી બની રહેલા ઘર સમાન આ મનુષ્ય શરીરમાં હે જીવ! તું શું નિશ્ચળ થઈ બેઠે છે? મરણ તે સર્વ અવસ્થામાં આવી પહોંચે છે, તેથી જ ડાહ્યા પુરુષો આવા અલભ્ય માનવ જીવનમાં નીચા મને કરી બેસતા નથી પણ પરલેક હિતાર્થે નિરંતર પ્રવર્તે છે, તો પછી વૃદ્ધાવસ્થા આવ્યે જીવનની સ્થિરતાની શી આશા? એ સ્થિતિમાં તે મરણ નિશ્ચિત છે. વિષયાદિ ભેગના કારણરૂપ સર્વ ઇદ્રિય પણ શિથિલ થઈ રહી છે, તે પણ કેણુ જાણે શા કારણથી સંસારમાં રહેવાની આશાથી તે નિશ્ચિત થઈ રહ્યો છે! અમને તો લાગે છે કે ચારે તરફથી સળગતા મકાનમાં સપડાયલે મનુષ્ય બેભાનપણે નિશ્ચિત પ્રવર્તે તેમ તારી આ દશા જોઈ અમને ખેદ અને આશ્ચર્ય થાય છે. ભાઈ ! કંઈક આત્મકલ્યાણ ભણું ઉઘુક્ત થા! થા! હવે આખર સ્થિતિરૂપ એવી આ કેવળ અસાર વૃદ્ધાવસ્થામાં પણ તું શું મમત્વ કરી રહ્યો છે! શરીર રૂપ સળગતી ઝુંપડીમાં મળી રહેલા જીવને ગ્રંથકાર શિક્ષા આપે છે કે – ' . अतिपरिचितेष्ववज्ञा नवे भवेत्सीतिरिति हि जनवादः। त्वं किमिति मृषा कुरुषे दोषासक्तो गुणेष्वरतः ॥ ९२ ॥ - લાકમાં પ્રચલિત જનસ્વભાવ એક એ છે કે જેની સાથે ઘણ વખત સુધી પરિચય રહ્યો હોય તે પ્રત્યે હેજે જીવને અનાદર બુદ્ધિ Page #78 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અને નવીન નવીન સંબંધી જને પ્રત્યે અહા (આશ્ચર્ય) રૂપ પ્રીતિ હેજે વતે છે. પણું હે ભવ્ય! તારા સ્વભાવમાં તે કઈ વિચિત્રતા જણાય છે. તું એ જન પ્રચલિત કહેવતને પણ જાણે મિથ્યા કરી રહ્યો છે. કારણ અનાદિના તારા અતિ પરિચયી એના એ રાગાદિ દેમાં વારંવાર તું આશ્ચર્ય દષ્ટિયુક્ત રમી રહ્યો છે આસક્ત થઈ રહ્યો છે. અને કેવળ અપરિચિત સમ્યકત્વાદિ ગુણે પ્રત્યે ઉપેક્ષિત રહે છે. સમ્યકત્વોદિ ગુણેને લાભ નવીન છે, અર્થાત્ પૂર્વે કયારેય પણ પ્રાપ્ત થયો નથીઅને આ રાગાદિ દેને પરિચય–સેવન તે અનાદિ કાળનું ચાલ્યું આવે છે. છતાં પેલી (ત્તિ વિવિવાવિ) વાળી લોક પ્રસિદ્ધ કહેવતને પણ તું જૂઠી કરી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. દેષમાં આસક્ત અને હિતાહિતની ભાવનાથી રહિત તે આ સંસારમાં માત્ર દેષને જ વ્યસની બનીને જન્મ મરણુદિ વિપુલ કષ્ટ સહ્યાં એ વાત દષ્ટાંત સાથે ગ્રંથકાર સમજાવે છે – इंसैन मुक्तमतिकर्कशमभसापि नो संगतं दिनविकाशि सरोजमिच्छन् । नालोकितं मधुकरेण मृतं वृथैव મા તો ઘણનિનો તે વિષે | શરૂ II કમળ એટલું બધું કઠોર છે કે જેને હંસાદિ ઉત્તમ પ્રાણ પણ ભેગવતાં નથી, તેમ જળથી પણ જે લિપ્ત થતું નથી. આટલી બધી તેનામાં કરતા છતાં માત્ર તેના દિન વિકાસી સ્વભાવને લઈને ગંધનાં વિષયમાં લુબ્ધ બનેલો ભ્રમર વિચાર રહિત થઈ તેમને તેમાં વ્યર્થ મૃત્યુને પામે છે, તેમ રાગાંધ–વિષયના વ્યસનીઓને ખરેખર પિતાના હિતનું કે અહિતનું ભાન રહેતું નથી. - પિલા ભ્રમરને ભાન નથી કે હંસરાજે પણ આનું સેવન કર્યું નથી. પિતાના નિકટ પરિચયિ જળથી પણ જે મળતું નથી, ન્યારું રહે છે એવું એ કઠેર છે, વળી રાત્રી સમય થતાં તુરત બીડાય છે, છતાં મૂર્ખતાવશ માત્ર વાસમુગ્ધ બની બિચારે મરણુ શરણ થાય છે. ' " તેમ સરાગી અને વિષય સુખ સામગ્રીના લેભી મુગ્ધ જીવે એટલે પણ વિચાર કરતા નથી કે–મહા પુરુષો પણ જેને સેવતા નથી, વળી જે ભેગાદિ વડે કઠેર દુઃખ કર્યા છે, અત્યંત નિકટ એ જે નિર્મળ આત્મસ્વભાવ–તેથી જે ન્યારા છે, પાપ ઉદયકાળે જોત જોતામાં Page #79 -------------------------------------------------------------------------- ________________ વિલય પામી જાય એવા ચંચળ છે, છતાં એવા એ વિષય ભેગાદિમાં શું રતિ (પ્રીતિ) કરવી? ' વિષય ભેગાદિના રાગી અને મુગ્ધ જી નિરર્થક પાપબંધ કરી નકાદિ ભયંકર દુઃખના પાત્ર બને છે. અહો! વ્યસન મુગ્ધ બનેલા અને પિતાના હિતનું પણ ભાન નથી! આસક્તતામાં વૃદ્ધ બની પહેલાં તે તેઓ નિર્વિચારપણે વિષયરૂપ ભયંકર અગ્નિમાં ઝુકાવે છે, પણ જ્યારે પરિપાક કાળે તેને ઉચિત ફળ આવે છે ત્યારે અત્યંત દુઃખી થાય છે. હે જીવ! એ વિષયાદિ ભાવમાં તારી બુદ્ધિ રમી રહી છે, પરંતુ તે નિશ્ચિત માન કે એ તારા સુખનાં સાધન નથી. એ વિષયાદિ સુખ કેવાં છે – सपरं बाधा सहियं विच्छीणं बंधकारणं विसमं । नं इंदिएहि लढू, तं सोक्खं दुःखमेव तहा ॥ સર્વ ઇંદ્રિય વિષય સુખે પરાધીન, બાધા સહિત, વિનાશિ, બંધનાં કારણ અને સર્વ દેશકાળમાં એક સરખાં નહિ રહેવાવાળાં એવાં વિષમ છે. તેથી એ સુખે સુખ નહિ પણ વાસ્તવિક દુઃખ જ છે. (પ્રવચનસાર ગા. ૭૬) જે સુખ સ્વાધીન, આત્માને અબાધક, અવિનાશિ, અપ્રતિબંધરૂપ, અને એક સરખું ધારા પ્રવાહરૂપ હોય તે જ ખરેખર સુખ છે. અન્યત્ર સર્વ સુખાભાસ છે. ઇંદ્રિયજન્ય વિષયાદિ સુખમાં જીવને અનંત કાળના અધ્યાસ કરીને સુખની કલ્પના થાય છે. અને એ જ અનંત જન્મ મરણાદિ ભવ પરિભ્રમણના હેતુરૂપ અનાદિની જીવની બ્રાંતિ છે. નિરાકુળ, નિર્મળ અને સ્વાધીન સુખનો એક સમય પણ દેવરાજ ઈંદ્રની આખી આયુષ્યના સર્વ સમય કરતાં અત્યંત મૂલ્યવાન અને વંધ છે, એમ પૂર્વ મહાપુરુષે કહે છે. કેઈ તથારૂપ દશાવાન મહપુરુષના જગ અને સંગ વિના તથા જડથી ઓસરી કંઈક જીવ સન્મુખ વાસ્તવિક દષ્ટિ થયા વિના. એ વાતની જીવને સુપ્રતીતિ આવતી નથી. ભાઈ! સંસારની કઈ એકાદ વિષયજન્ય ઇચ્છાની તૃપ્તિથી ઉત્પન્ન થતા સુખ (સુખ નહિ પણ સુખાભાસ) કરતાં અનંત અતૃપ્ત ઈચ્છાઓનું ભયંકર દુખ જીવ પ્રતિપળ અનુભવે છે, અને તે દુઃખે નિરંતર ભયાકુળ છે. પરંતુ ઇંદ્રિય વિષય લુબ્ધતા આડે જીવને વસ્તુ વિચાર ભણી અવકાશ જ નથી, અને તેથી જ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ જીવને પરમ દુર્લભ થઈ પડી છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ (૦૩) प्रज्ञैव दुर्लभा सुष्ठु दुर्लभा सान्यजन्मनि । तां प्राप्य ये प्रमाद्यन्ति ते शोच्याः खलु धीमताम् ।। ९४॥ આ સંસારમાં સવિચારરૂપ બુદ્ધિ હેવી પરમ દુર્લભ છે. તેમાં પણ પરલેક હિતાર્થ ભણું બુદ્ધિ થવી તે અત્યંત દુર્લભ છે. એવી બુદ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ જે જ પ્રમાદી બની રહ્યા છે તે જોઈ જ્ઞાની પુરુષોને પણ શેક અને દયા ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય આદિથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યત સર્વ જીવોને, તથા અપર્યાપ્ત આદિ સંસી જીવાત્માઓને તો વિચાર જ નથી. સંસાર પરિભ્રમણ કરતો જીવ એ સ્થિતિમાં ઘણો કાળ ભમે છે. એટલે પ્રથમ તો સંસીપણું જ પામવું અતિ દુર્લભ છે. કવચિત્ કઈ જીવને બુદ્ધિની પ્રાપ્તિ થાય, પણ પરલેક હિતાર્થે ધર્મરૂપ વિચાર થવે એ તો અતિ અતિ દુર્લભ છે. અનંત વાર મન સહિત સંજ્ઞીપણું જીવ પામે, તોપણુ ધર્મબુદ્ધિ કઈ વિરલ ભાગ્યવાન આત્માને જ પ્રાપ્ત થાય છે. કેઈ પરમ ભાગ્યદયે સધર્મબુદ્ધિ પામીને પણ એ જ છે સ્વહિત ભણે પ્રમાદિત અને શિથિલ રહે છે, એ જોઈ જ્ઞાની પુરુષને શેક થાય છે કે અહે! આ બિચારા જી કલ્યાણ કમાવાનો ખરેખરો અવસર પામીને પણ ભુલે છે. કોણ જાણે આમનું શું એ ભવિતવ્ય સત્તા હશે? અતિ કરુણુદ્ર ચિત્તે તે મહત્પરુષે વારંવાર કહી ગયા છે કે-હે પ્રિય ભવ્યો! ધર્મબુદ્ધિ પામીને પ્રમાદ યુક્ત રહેવું એ તમને કઈ રીતે નથી. આવું માનવપણું પામવું પરમ દુર્લભ છે – रयणुव्व जलहि पडियं मणुयत्तं तं पि होइ अइदुलई । વાં ગુણવત્તા ઉપજી સાથે વર્ષ “હે ભવ્યાત્મન ! જેમ સમુદ્રના મધ્ય ભાગે પડેલું રત્ન ફરી પામવું દુર્લભ છે, તેમ તું નિશ્ચયથી માન કે-આ મનુષ્યપણું પામવું અતિ અતિ દુર્લભ છે. આવું સંજ્ઞીમનુષ્યપણું પામીને તે મિથ્યાત્વકપાયાદિને છોડ! ( સ્વામિ કાયા છે , અલભ્ય માનવ જીવનમાં બુદ્ધિને પામીને પરાક્રમી પુરુષો પણ આત્માથને જાતે કરીને લક્ષમી આદિ ક્ષવિનાશી અસત પદાર્થોની અભિલાષાથી રાજ સેવા કરે છે, એ જોઈ શચપૂર્વક શ્રીગુરુ કહે છે કે – लोकाधिपाः शिविमुजो भुवि येन आता- स्तस्मिन् विषौ सति हि सर्वजनप्रसिद्ध । Page #81 -------------------------------------------------------------------------- ________________ (૪) शोच्यं सदेव यदमी स्पृहणीयवीर्य्यास्तेषां बुधाश्चषत किंकरतां प्रवान्ति ॥ ९५॥ ધર્મના સેવનથી જીવ રાજાઓનો પણ સ્વામી થાય છે, કે જેનું બળ પરાક્રમ સ્તુતિ કરવા ગ્ય હોય છે. એ વાત જગ પ્રસિદ્ધ છે. છતાં અજ્ઞાની મૂર્ખ જીવ લક્ષમીને અર્થે રાજાઓની સેવા-કિંકરપણું કરે છે તે જોઈ શક થાય છે કે–આમ પ્રત્યક્ષ ધર્મસેવનનું ફળ દેખવા છતાં જીવો ધર્મસેવા છોડી શું કરવા રાજસેવા કરતા હશે? - રાજ્યાદિ ઉત્કૃષ્ટપદ માત્ર ધર્મસેવનનું ફળ છે, એ વાત લેકમાં પણ પ્રસિદ્ધ છે. ધર્મસાધનની સર્વ સામગ્રી મળવાથી જ ધર્મસાધન થઈ શકે છે–પોતે પરાક્રમવંત, સમર્થ અને ધર્મફળ જાણવામાં ચતુર છે, છતાં રાજ્યાદિ અનુપમ વિભૂતિની પ્રાપ્તિના અનન્ય કારણરૂપ ધર્મને નહિ સાધતાં માત્ર ધનાદિ વિનાશિ વિભૂતિના લેભથી ધર્મને જતા કરીને પણ રાજા-મહારાજ આદિની સેવા કરે છે એ જોઈ શક થાય છે કે જે ધર્મના પસાયે આ રાજ્યાદિ વિભૂતિસંપન્ન થયે, તે ધર્મનું સેવન છેડી આ મૂર્ખ શાથી રાજસેવા કરી રહ્યો હશે? ધર્મ સેવન છેડી અન્ય કાર્ય કરવું એ શું આ સુઅવસરે ઉચિત છે? અરે ! ફરી આવું સાધન સામગ્રી સંપન્ન માનવપણું પામવું પરમ દુર્લભ છે, એ કેમ લક્ષમાં નહિ આવતું હોય? “વત્તર વર્ષrf-grળી જતુળો” "माणुसत्तं सुइ सद्धा संजमंम्मि य विरियं “મનુષ્યપણું, આમ ઉપદિષ્ઠિત શ્રતધર્મનું શ્રવણ, તે પ્રત્યે શ્રદ્ધા, અને અંતમાં સંયમને વિષે બળ પરાક્રમનું ખર્ચવું એ ઉત્તરોત્તર અતિ અતિ દુર્લભ છે. એમ જાણી ઉપરોક્ત ચાર પરમ મંગલમાંથી મળેલા મનુષ્યપણાને બાકીના ત્રણ પરમ મંગલથી અલંકૃત કરેશભા!” રાજપદ તે શું પણ તેથી ઉત્કૃષ્ટ અનુપમ લક્ષ્મીને હેતુભૂત ધર્મને પ્રાપ્ત કરવાની આ અપ્રાપ્ય મોસમમાં કુસકા (વિનાશિ વિભૂતિ) લેવા ભણી દેડી વ્યર્થ કાળ વ્યય કરે એ સુબુદ્ધિમાનને યોગ્ય નથી. રાજ્યાદિ વિનાશિ ચપળ વિભૂતિ તે ધર્મમાર્ગે પ્રયાણ કરતાં વચ્ચે વચ્ચે સહેજે આવી મળશે. એ તરફની અતિ ઘેલી આતુરતા છેડે. ધર્મનું સ્વરૂપ-ફળ-તથા તે માર્ગ, સૂત્રકાર દર્શાવે છે – यस्मिन्नस्ति स भूभृतो धृतमहावंशाः प्रदेशः परः प्रज्ञापारमिता धृतोमतिधना मूर्धाध्रियन्ते श्रियै । Page #82 -------------------------------------------------------------------------- ________________ (૫) भूयांस्तस्य भुजंङ्गदुर्गमतमो मार्गे निरासस्ततो व्यक्तं वक्तुमयुक्तमार्य्यमहतां सर्वार्थसाक्षात्कृतः ॥ ९६॥ —સ શ્લેષ અલંકારયુક્ત આ શ્ર્લાકના બે અર્થ થઈ શકે છે. કાઈ રાજાનો સર્વા નામનો મંત્રી હતા તેણે કાઈ કૃષ્ણ નામના રાજાનો ખજાના જે અતિ દુર્ગામ સ્થાનમાં હતા તે તેણે અતિ પુરુષાર્થ કરી પ્રગટ કર્યાં. તે સ્થાન કે જ્યાં મેાટા મેાટા ગગનસ્પર્શી પંતા છે, જ્યાં મેટાં મેટાં વાંસાદ્ધિ વૃક્ષોનાં જંગલ છે, તીવ્ર બુદ્ધિમાનને જ જે સ્થાન ગમ્ય થાય તેવું છે, જેનાં અડાલ અને અતિ ઊંચા શિખરી જાણે ગગનને માપી રહ્યાં હાય, એવા વિસ્તિણુ પવ તા યુક્ત પ્રદેશમાં મા પણ અતિ વિષમ અને અતિ લખાઈ વાળા છે, જ્યાં મેાટા મેાટા નાગરાજ (ભયંકર–સપ`) ઠામ ઠામ વિચરે છે, પૂર્વ પશ્ચિમાદિ દિશાની પણ જે પ્રદેશમાં શુદ્ધ રહેવી અતિ મુશ્કેલ છે, આવે પ્રદેશ સ સાધારણ જનાને ગમ્ય થાય એમ કહેવું પણ અયુક્ત છે, એવા પ્રદેશને એ સર્વાં નામના મત્રીએ પ્રગટ કર્યાં, અર્થાત્ ત્યાં જઈને તે કૃષ્ણ રાજાનો મહાનિધિ જે ઘણા કાળથી અપ્રગટ અને અગાચર હતા તે સાક્ષાત્ પ્રાપ્ત કર્યાં, અને આનયુક્ત થયા એમ એ પ્રથમ અ વિષે એ સર્વાં મંત્રીની પ્રશ'સા કરી હવે લેાકના ખીજો અથ ગ્રંથકાર સ્વયં કહે છે-હેરા : “પ્રદેશ” એટલે ધર્મ-અને “પરઃ' ઉત્કૃષ્ટઅર્થાત્ ધર્મ એ સર્વ પદાર્થાંમાં પ્રધાન ઉત્કૃષ્ટ પદાર્થ છે. ધર્માંક ફળના અસ્તિત્વને લઇને રાજા લેકે લક્ષ્મીને અર્થે પણ વંદનીય થાય છે. લેાકા તેને શિરામણી ગણે છે. લેાકેા લક્ષ્મીને અર્થે તે રાજપુરુષની આગળ શીર ઝુકાવે છે. આ બધુ શું છે? માત્ર એક પૂર્વ ધ કરણીનું ફળ છે. એ રાજપુરુષા કે જેઓ ઈક્ષ્વાકુ આદિ ઉત્તમ વંશમાં ઉત્પન્ન થાય છે, બુદ્ધિમાન છે, વળી ઉન્નત ધન ભંડારવાળા છે, એવા રાજપુરુષા ધર્મ ના પસાયથી એ રાજ્યાદિ વિભૂતિથી વિભૂષિત થયા છે. એ ધરૂ રૂપ પ્રદેશના માર્ગ–દાન, વ્રત, શીલ, ત્યાગ આદિ અનેક અંગરૂપ છે, આશાથી કેવળ રહિત છે, ભુજંગ જે કામી જના તેમને અતિ દુ મ એટલે અગાચર છે, આ જે શ્રી તિર્થંકરાદ્ધિ મહાપુરુષા તે પવિત્ર અને શાશ્વત સત્ય માર્ગના પ્રણેતા છે, અમારા જેવા મંદ બુદ્ધિના ધણી તે માર્ગને સવાંશે કહેવા અશક્ત છે. શ્રી ગણધર દેવાદિ સત્પુરુષાને સદા વંઢનીય–સેન્ય એવા શ્રી તીથંકરદેવે એ શાશ્વત અનુપમ માગ આધ્યા છે, કે જે સ`થી અધિક પ્રતીતિ કરવા ચેાગ્ય છે, યાવત ધારણ કરવા યોગ્ય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ (૬) શરીરાદિ પર વસ્તુથી વૈરાગ્ય ઉપજાવી ધર્મ અને અધર્મ માને નિષ્કામપણે પ્રતિબદ્ધતા એવા મુનિજનો કે જેઓની પ્રવૃત્તિ માત્ર સ્વપર ઉપકારપણે સહજપણે પ્રવર્તિ રહી છે તેમની સર્વોત્કૃષ્ટ દશાને છે જીવ! તું જો! शरीरेस्मिन सर्वाशुचिनि बहुदुःखेपि निवसन् व्यरंसीनो नैव प्रथयति जनः प्रीतिमधिकाम् । इमां दृष्ट्वाप्यस्माद्विरमयितुमेनं च यतते यतिांताख्यानैः परहितरतिं पश्य महतः ॥९७॥ અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક તીવ્ર દુઃખ જેમાં નિરંતર રહ્યાં છે, એવા મહા અપવિત્ર શરીરમાં વસી રહેલે આ જીવ શરીરથી જરાય વિરક્ત થતું નથી, પરંતુ ઉલટે તે શરીર પ્રત્યે અધિકાધિક રાગ વિસ્તારે છે તેમને મુનિજનો સારભૂત બેધ આપી શરીરથી વિરક્ત થવાનો યત્ન કરે છે, એવા મહા મુનિજનોની પરહિત ભણુ સદાદિત સમ્યક અનુરાગશીલતા તે તું ! જેથી આપણને બીજાઓ ભલે માને અને જેમાં આપણે મનોકલ્પીત અભિપ્રાય પણ સાધ્ય થતું હોય એ ભળતે જ બંધ આપવાવાળા તે જગતમાં ઘણું છે, પરંતુ શરીરને અપવિત્ર અને પરમ દુઃખનું કારણ પ્રત્યક્ષ જેવા છતાં પણ જે છે તેથી વિરક્ત થતા નથી, પરંતુ તે પ્રત્યે અતિ અતિ પ્રીતિ કરે છે, તેવા બહિદી જીવેને જેમ આસક્તિથી દિપકની જ્વાળામાં પડતા પતંગને કઈ દયાવાન સજજન બચાવે તેમ મેહ કપમાં પડતા બચાવી લેવાને સમ્યક ધર્મોપદેશ આપી શરીરથી વિરક્ત કરે તેવા પરહિતકારક વિશુદ્ધ માર્ગ ઉપદેષ્ટા કઈ વિરલ જ હોય છે. મહાપુરુષોનો એ બધ પ્રથમ કદાચ શ્રોતાને કટુક લાગે, તે પણ તેઓ જાણે છે કે-આ આત્મા અજ્ઞાનથી શરીરના રાગે ઘણે દુઃખી થશે, એમ ચિંતવી દયાથી ભીંજાએલ અંતઃકરણે શ્રોતાને સુખાવહ સમ્યક્ બોધ આપ્યા જ કરે છે. બાકી તેઓને અન્ય કઈ પ્રકારની સ્પૃહા નથી. એ મહાપુરુષોની કરુણું તે જુઓ! કેવું અચિંતનીય કરુણાળપણું! इत्थं तथेति बहुना किमुदीरितेन भूयस्त्वयैव ननु जन्मनि भुक्तमुक्तम् । एतावदेव कथितं तव संकलय्य सर्वापदां पदमिदं जननं जनानाम् ॥९८॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ (૭૭) હે જીવ! આમ છે, અને તેમ છે, એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતાં તે આવાં શરીર તે અનંતજાર મેળવ્યાં અને છેડયાં–ટુંકામાં એટલું જ કહેવાનું કે-જીવને શરીર એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. અનેક પ્રકારે દષ્ટાંત અને દાષ્ટાંતાદિ દ્વારા ઘણું ઘણું કહેવા છતાં તને તેની કંઈપણ અસર ન થઈ તેથી હવે તેને ઘણું કહેવું નિષ્ફળ છે. આ અનાદિ અનંત સંસાર વાસમાં પરિભ્રમણ કરતાં એકને છી બીજું અને બીજાંને છેડી ત્રીજું એમ ઉત્તરોત્તર અનંત શરીરે શરીરના રાગે ગ્રહો અને છોડ્યાં; છતાં હજુ સુધી તે પ્રત્યેની તારી મૂછ નિવૃત્ત થઈ નહિ. સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે-જન્મ, મરણ, ક્ષુધા, તૃષા અને રોગ આદિ સર્વ ભયંકર આપત્તિનું સ્થાન એ શરીર જ છે. તેથી સર્વથા વિરક્ત થઈ કે એ ઉપાય કરે અવશ્યક છે કે–જેથી જીવને અનંત દુઃખની ખાણુરૂપ શરીરની જ ફરી પ્રાપ્તિ ન થાય. अन्तर्वातं वदन विवरे क्षुतुषार्गः प्रतीच्छन् कर्मायत्तः सुचिरमुदरावस्करे वृद्धगृध्दया । निष्पन्दात्मा कृमिसहचरो जन्मनि क्लेशभीतो मन्ये जन्मिन्नपि च मरणात्तनिमित्ताद्विमेषि ॥ ९९ ॥ હે પ્રાણી! વિષ્ટાના સ્થાનરૂપ માતાના ઉદરમાં માતાનું ખાધેલ ઉચ્છિષ્ટ નિંદ્ય અન્નમાંનું “કેઈ બુંદ મારા મુખમાં ક્યારે પડે'' એવી તીવ્ર ચાહનામાં ને ચાહનામાં ઘણું કાળ સુધી મુખ ફાડીને તું રહ્યો. વળી ઉદરનું ક્ષેત્ર અતિ સાંકડુ હોવાથી હલન ચલન રહિતપણે સુધા તૃષાથી તે ઘણે કદથત થયા. કૃમી અને બીજા એવા સૂક્ષ્મ જીવે ત્યાં તારા સાથી હતા. કેઈ મહાન અંધકારમય પર્વતની વિષમ કંદરા કરતાં પણુ મહા ભયંકર એવા એ ગર્ભાશય ક્ષેત્રમાં લગભગ નવ માસ જેટલા લાંબા વખત સુધી તું વસ્ય-કે જ્યાં હવા નહિ, પ્રકાશ નહિ, મેકળાશ નહિ, અને એગ્ય ખેરાક પાણું પણું નહિ. હું તે એમ સમજું છું કે-એ ગર્ભવાસનાં ભયંકર વિષમ દુખેથી અતિ કાયર થઈને ભાવી જન્મના કારણુરૂપ એવા આગામી મરણુથી તું વારંવાર ડરે છે. નર્માદિકમાં શરીર સંબંધને લઈને જે દુખ પ્રાપ્ત થાય છે તે તે દૂર છે પણ આ વર્તમાન ઉત્તમ મનુષ્ય પર્યાય ગ્રહણ કરતાં ગર્ભાવસ્થામાં હે જીવ! તું કેવા ભયંકર દુઃખને પામ્યું છે, તે તે વિચાર! મરણું થયા પછી નવીન શરીર ધારણ કરવું જ પડશેઅને ગર્ભ વિના જન્મ Page #85 -------------------------------------------------------------------------- ________________ (૮) : નથી–એટલે તારે તે પુના જનમમ પુર મરછ-ભુજfપ ડનની રાણન એ કહેવત જેવું જ થયું. અને વાસ્તવ્ય પણ એમ જ છે. ગર્ભાવસ્થાનાં અનંત દુખે તે સહ્યાં છે, એટલે એવી ને એવી ભાવિની દહેશતથી મને લાગે છે કે તું મરણુથી ડરે છે. હે પ્રાણી! શરીરની ઉત્પત્તિમાંજ જે તું એવું ભયંકર દુઃખ સમજતો હોય તે હવે જેથી એવું દુઃખ ન થાય એ ઉપાય શીઘ કર! હે જીવ! આજ સુધી સર્વ પર્યાયમાં તે તારા જ ઘાત અર્થે બધી પ્રવૃત્તિ કરી. એ તું જરા સ્વચ્છ દૃષ્ટિ કરીને જે. अजाकपाणीयमनुष्टितं त्वया विकल्पमुग्धेन भवादितः पुरा । यदा किंचित्सुखरूपमाप्यते तदार्य विध्दयन्धकवर्तकीयकम् ॥१०॥ હે ભેળ પ્રાણી ! તે આ પર્યાય પહેલાં સર્વ કાર્ય “કલાપજયરલકર્યો. કેઈ મનુષ્ય બકરીને મારવા માટે છરી ઈચ્છતો હતેપણ બકરીએ જ પોતાની ખરીથી પિતાના નીચે દટાયેલી છરી કાઢી આપી, જેથી તે જ છરીથી તે મૂર્ખ બકરીનું મરણ થયું. તેમ જે કાર્યોથી તારે ઘાત થાય–બુરું થાય, તેજ કાર્ય તેં કર્યું ખરેખર તું હેય ઉપાદેયના વિવેકથી રહિત મૂર્ખ છે. આ સંસારમાં જે કંઈ કિંચિત્ સુખરૂપ ભાસતા વિષયાદિનાં સેવન છે તેને તું “યાવર્તિકીયા” જાણુ, અર્થાત્ જેમ કેઈ આંધળો માણસ તાળી દેતાં બટેરાને પકડે એ ન બનવા જેવું આશ્ચર્ય છે. તેમ એ વિષયાદિ સેવન માત્ર ક્ષણિક છે, ચપળ છે. પિતાની જ ખરી વડે–પિતાને જ ઘાત કરવા ઈચ્છતા મનુષ્યને પિતે જ પિતાના નીચે દટાયલી છરી કાઢીને ધરવી એ જેમ બકરાને માટે સ્વઘાતક કાર્ય છે, તેમ આ મનુષ્ય પર્યાયમાં તને જે કંઈ વિષયાદિ સેવનથી સુખજેવું ભાસે છે, અને તેથી તું એમ માની રહ્યો છે કે–આ સુખ અવસ્થા મારી આમ સદાય બની રહેશે, એમ સમજી નિશ્ચિત થઈ રહ્યો છે, પણ એ ભસે નિશ્ચિત રહેવું તને યોગ્ય નથી. તારે એ વિચાર તને જ ઘાતરૂપ છે, તેનું તને લેશ ભાન છે? એ વિષયાદિ સેવનમાં સુખ નથી જ-સુખાભાસ માત્ર છે. અને તે પણ ક્ષણિક છે. એમ જાણી તેની લુબ્ધતામાં અજ્ઞાન વડે આ અમૂલ્ય માનવ જીવનને હીન ઉપગ ન કર ! એથી તારે જ ઘાત થાય છે તે વિચાર ! પિતાના ઉપયોગને પોતે જ મલીન કરી પોતાના જ શુદ્ધ જ્ઞાન, દર્શન, સુખાદિ ભાવ પ્રાણને નાશ કરી આનંદ માણુ એ પેલા બકરા જેવું સ્વઘાતક કાર્ય નહિ Page #86 -------------------------------------------------------------------------- ________________ (૯) તે ખીજું શું ? અનાદિ કાળથી જીવ આમ જ કરતા ચાલ્યા આવે છે. ઉપયેાગની મલિનતા એ જ મરણ—અને સમયે સમયે ભૂખ જીવ પેાતાના નિળ ઉપયાગને આમ એઠા કરી ખુશી થાય છે, આવાં નિર ંતર થઇ રહેલાં ભાવ મરણને પાછે પેાતાનુ જીવન માને છે, આનદુ માને છે, એ એક ભયંકર ઘેલછા નહુિ તે ખીજું શું? हा कमिष्टवनिताभिरकाण्ट एव चंडो विखंडयतिपंडितमानिनोऽपि । पश्याभूतं तदपि घोरतया सहते दग्धुं तपोनिभिरमुं न समुत्सहन्ते ॥ १०१ ॥ હાય ! ઘણા જ દુઃખની વાત છે કે—જેએ પાતાને પડિત માને છે તેવાઓને પણ એ પ્રચંડ કામે ઇષ્ટ સ્ત્રીએના નિમિત્તે જ્ઞાનીપણાથી ખંડ ખંડ કરી મહા દુઃખી દુઃખી કરી નાંખ્યા, છતાં એ જ પાડતા (જ્ઞાનીએ ) એ કામને ધીરજથી સહન કરી રહ્યા છે, પણ તેને તપરૂપ પ્રચંડ અગ્નિથી ભસ્મ કરવામાં જરાય ઉત્સાહવત થતા નથી એ પરમ આશ્ચય છે! એ કામ, દેવા સુદ્ધાંત સર્વ જીવાને સતાવી રહ્યો છે, ખરેખર એ પિચાચ છે—વળગ્યે તેનો કેડા ન મૂકે એવા સેતાન છે. જેઆ પેાતાને જ્ઞાની માને છે, તેમને પણ એ કામપિશાચ સ્ત્રીઓના નિમિત્તે ભ્રષ્ટ કરી અત્યંત દુઃખી કરે છે. જેમ કેાઇ બુદ્ધિમાન પુરુષને કાઈ ખાણુથી છેકે, ત્યારે તે ખાણુના મારને તા સહન કરે પણ ખાણુ મારનારને મિત્ર ગણી તેને મારવાના ઉપાય ન કરે ઉલટા તેની પુષ્ટતા કરે, એ ખરેખર હાસ્યજનક છે. તેમ કોઈ પાતાને જ્ઞાની માને-પરંતુ તેને એ કાપિશાચ શ્રીરૂપ બાણેાથી પીડે તેની પીડાને તે એ સહે, પણુ અભિપ્રાયમાં કામને હિતરૂપ જાણી તેને તપરૂપ (ઈચ્છાનિરોધરૂપ) જાજ્વલ્યમાન જ્ઞાનાગ્નિથી ભસ્મ કરવાનો ઉપાય ન કરે ઉલટી તેની પુષ્ટતા કર્યાં કરે એ એક પરમ આશ્ચય છે! કાપિશાચને સદંતર ખાળવાના ઉત્સાહવત પુરુષો શું કરે છે તે કહે છેઃ— अर्थिभ्यस्तृणवद्विचित्य विषयान् कचिच्छियंदचवान् पापां तामवितर्पिणीं विगणयनादात्परस्त्यक्तवान् | Page #87 -------------------------------------------------------------------------- ________________ (૮૦) { प्रागेवाकुशलां विमृश्य सुभगोऽप्यन्यो न पर्यग्रहीરેતે તે વિદિતત્તરોત્તર સર્વોત્તમ સ્થાનિનઃ ૨૨ . " કેઈ ત્યાગી વિષયાદિને તૃણ સમાન સર્વથા અકાર્યકારી જાણીને પુત્રાદિ વા યાચકાદિને અર્પણ કરે છે, (લક્ષ્મી આદિ) તથા કઈ ત્યાગી લક્ષમી આદિ સર્વ વિષય સાધનોને પાપરૂપ અને તૃષ્ણને વધારવાવાળાં જાણીને તેને કેઈને નહિ દેતાં જ્યાંનાં ત્યાં છેડીને પંઠ વાળી ચાલ્યા જાય છે. ફરી પાછું વાળી તેના સામે દષ્ટિપાત પણ કરતા નથી. વળી કેઈ ત્યાગી તે લક્ષમી આદિ વિષયસાધનોને પાપનું મૂળ અને સર્વ અકલ્યાણનું કારણ સમજીને પ્રથમથી જ તેને નહિ ગ્રહણ કરતાં પરમ સૌભાગ્ય દશાને પ્રાપ્ત થાય છે. એમ ઉપરોક્ત ત્રણે ત્યાગી પુરુષે ઉ ત્તર ઉત્કૃષ્ટ છે. પ્રથમ પ્રકારના ત્યાગમાં કેઈ અંશે પ્રશસ્ત કષાયનો અંશ છે, જેથી કોઈને પણ આપવાના તેના પરિણુમ થયા–બીજા પ્રકારના ત્યાગીમાં એ લક્ષ્મી આદિ ઉપર એવી વિરક્તતા થઈ છે કે–તેને કઈ ગ્રહે વા ન ગ્રહે–એને તે કશાથી પ્રત્યેાજન નથી. ત્રીજા પ્રકારના ત્યાગીમાં એવા પ્રકારનો સર્વોત્કૃષ્ટ ત્યાગ વૈરાગ્ય વર્તે છે કે-પ્રથમથી જ તેને ભેગવવાના વા મેળવવાના પરિણામ જ સહેજે થતા નથી. એમ એ ત્રણે પ્રકારના ત્યાગી પુરુષો એક એકથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય પરિણામયુક્ત છે. એમ ત્યાગી પુરુષે ત્રણ પ્રકારે ત્યાગ કરે છે, જો કે એ ત્રણે ત્યાગી પુરુષોમાં એ પંચ ઇંદ્રિય વિષયના સાધનરૂપ લક્ષ્મી આદિ પ્રત્યે સ્વરૂપ પ્રતીતિ તે સમાન છે, પણ ત્યાગ પરિણામની હિનાધિકતા-અંતરંગ રાગની હીનાબીતાને લઈને વર્તે છે. ગમે તે પ્રકારે પણુ એ વિષય અને લક્ષ્મી આદિ સાધનોનો ત્યાગ કરીને શ્રેષ્ઠ છે, એવી ઉત્કૃષ્ટ સંપદાને પામીને જે પુરુષે તેને વાસ્તવ્ય ત્યાગ પરિણામે છેડે છે, તેમને ધન્ય છે. એમ ગ્રંથકાર નીચેના કાવ્યથી કહે છે – विरज्य सम्पदः सन्तस्त्यजन्ति किमिहाभुतम् । - પામી ગુખાવાનું સુત્તમ ગોગન / ૨૦૦૨ સપુરુષો વિરક્ત પરિણામે સર્વ વિષય સાધનરૂપ સંપદાને છેડે છે, એમાં શું આશ્ચર્ય છે? કારણું ગ્લાનિયુક્ત પુરુષ ભાવથી ભક્ષણ કરેલા ભેજનને પણ શું નથી વમતે? વમે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ રાગી એને ત્યાગ કરવાથી દુઃખ થાય છે, અને દુઃખ સહવું એ એમને મન અતિ કઠણ છે. તેથી તેવા સરાગી જીવે ત્યાગ કરે છે તે આશ્ચર્યયુક્ત છે, પણ વૈરાગ્ય સમેત ચિત્તવાળા પુરુષને ત્યાગ કરે એમાં કાંઈ ખેદ થતું નથી. એમને મન તે એ ત્યાગ સહજ અને ઉલટે સુખાવહ થાય છે, અને સુખને કશું નથી ઈચ્છતું? તેમને ત્યાગ કંઈ આશ્ચર્યયુક્ત નથી. જેમ કે મનુષ્ય ભેજન કર્યા પછી તેને એમ સમજાયું કે આ ભેજનથી મારો પ્રાણુ જશે, વા રેગ થશે, તે તે મનુષ્ય ગમે તે ઉપાય કરીને પણ તે જમેલા ભેજનનું વમન કરે છે. તેમ પ્રાપ્ત વિષયોમાં પણ એમ સમજાયું કે–આ વિષયાદિના સેવનથી મારું ખરેખર અનિષ્ટ થશે, આત્મા દિન-પ્રતિદિન રંક બનતે જઈ સ્વવીથી લુંટાઈ ભાવ મરણને પામશે, સ્વાધીનતાનો નાશ થશેપરાધીનતા વૃદ્ધિ પામશે-આત્મજાગ્રતી હણશે–નષ્ટ થશે, તેવી સમ્યક સમજણ ભરી ઉદાસીનતા થયે બનતા હરેક ઉપાય કરીને પણ તે લક્ષમી-વિષયાદિને સમ્યક્ પ્રકારે ત્યાગ કરે છે, અને એમાં કાંઈ આશ્ચર્ય પણ નથી. હવે એ લમી આદિને છોડતાં જુદી જુદી પ્રકૃતિવાળા જીવે શું કરે છે તે કહે છે – બિ ચબન જાતો વિમર્થ સાત્વિકતા | करोति तत्वविञ्चित्रं न शोकं न च विस्मयम् ॥१४॥ મૂખ અને પરાક્રમ રહિત નેહી પુરુષો વશે કે કવશે એ લક્ષમીને ત્યાગ કરતાં થતાં અતિ શેક કરે છે-ઝુરે છે, અને પરાક્રમશીલ સાત્વિક પુરુષો વિસ્મય પામે છે, ત્યારે તત્ત્વજ્ઞાની પુરુષો તે લક્ષ્મી આદિને ત્યાગ કરતાં શેક કે વિરમય પામતા નથી–એજ પરમ આશ્ચર્ય છે. સંસારી જીને ધનાદિને ત્યાગ કરતાં કે થતાં બે પ્રકારના ભાવ થાય છે. જે પરાક્રમ રહિત મોહી જીવે છે તેમને કેઈ કારણવશાત્ તે ધનાદિને વિગ થાય છે ત્યારે તેઓ શેકથી અત્યંત પીડાય છે.– અરેરે! આ કાર્ય શાથી થયું કે જેથી આ મારી પ્રિય લક્ષમી ગઈ” એમ તેઓ અત્યંત ઉદ્વેગ કર્યા કરે છે, તથા પરાક્રમશીલ પુરુષોને કઈ કારણથી વા પિતાના ઉત્સાહથી તે ધનાદિનો ત્યાગ થાય છે, ત્યારે તેમના અંતરમાં વિસ્મય થાય છે, પરંતુ તત્ત્વજ્ઞાની આત્માઓને એ લક્ષમી આદિને ત્યાગ કરતાં શોક કે વિસ્મય એમાંનું કંઈ પણ થતું નથી. કારણ તેઓ તે ધનાદિ પદાર્થોને વિષે સ્વપણું માનતા જ નથી. સ્પષ્ટ Page #89 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન પરદ્રવ્ય જાણે છે, અને પિતાથી સ્પષ્ટ ભિન્ન એવાં પરદ્રને ત્યાગ કરતાં શોક કે ગર્વ કરે કેમ ઘટે? તેથી જ જ્ઞાની પુરુષો શેક કે ગર્વ રહિત-ત્યાગના વિકલ્પ વિના સહજ દશાએ ત્યાગ કરે છે. વિવેકી પુરુષો જેમ લક્ષ્મી આદિને ત્યજે છે, તેમ શરીરને પણ તજે છે. એ વાત ગ્રંથકાર કહે છે – विमृश्योच्चैर्गर्भात् प्रभृति मृतिपर्यंतमखिलम् मुधाप्येतत क्लेषाशुचिभयनिकाराघबहुलम् । "बुधैस्त्याज्यं त्यागाधदि भवति मुक्तिश्च जडधी: स कस्त्यक्तु नालं खलजनसमायोगसदृशम् ॥१०५॥ ગર્ભથી લઈને છેક મરણાંત સુધી આ શરીર નિર્થક કલેશ, અપવિત્રતા, ભય, તિરસ્કાર અને પાપથી ભરપુર હોય છે આમ વિચારી સમજુ પુરુષાએ એવા વિટંબણપૂર્ણ શરીરનો સ્નેહ સર્વથા ત્યજવા યોગ્ય છે. જે નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીરપરનું મમત્વ છેડવાથી આત્મા ખરેખર મુક્તદશાને પ્રાપ્ત થતું હોય, તે જગતમાં એ કેણું મૂર્ખ છે કે-જે તેના ત્યાગ ભણું પ્રમાદ કરે! શરીર એ ખરેખર દૂછ મનુષ્યના મેળાપ જેવું છે. દુઃખ, ભય, અપવિત્રતા, આત્મહિનતા, અને પાપ એમાંનો એક અંશ પણ સત્યુ સહન કરી શકતા નથી પણ તેને છેડવા જ છે છે, સંસાર દશામાં તે એ સર્વ સંપૂર્ણ પણે અને નિરંતર વતે છે તેથી વિવેકી જનોએ એવા દુઃખ, અપવિત્રતા આદિથી ભરેલા શરીરને ખરેખર છેડવા યોગ્ય છે જેમાં જીવને કઈ પ્રકારનો લાભ ન હોય–ઉલટી પીડા હોય એને કયો મૂર્ખ છોડવા ન ઇછે? જેમ દુષ્ટ જનને જરા પણ સંબંધ દુઃખકર્તા થઈ પડે છે, તેમ આ શરીર સંબંધ પણ દુઃખદાયક સમજીને તે પરનું મમત્વ સર્વથા છેડવા યોગ્ય છે. શરીર રાખ્યું રહે તેમ નથી. આ જગતમાં ગમે તેટલા ભગીરથ પ્રયત્ન પણ તેને કોઈ રાખી શકયા છે? હે જીવ! રાત્રી દિવસ તેજ દેહ અને દેહાથે મમત્વને લઈને તે સ્વાત્મબંધથી વંચિત રહે છે. દેહની માયા વિસારી સ્વરૂપ વિશરામી થયે જ તને વાસ્તવિક સુખના કિનારાની ઝાંખી થશે. પરિણામે તું સુખી થઈશ. માટે દેહ પ્રત્યેનું મમત્વ છોડ! હવે રાગાદિ સર્વ વિભાવેને છેડવા ગ્રંથકાર સંબંધે છે – Page #90 -------------------------------------------------------------------------- ________________ (૮૩) कुबोधरामादिविवेष्टितैः फलम् .. त्वयापि भूयोजननादि लक्षणम् । प्रतीहि भव्यप्रतिलोमपर्तिभि ध्रुवंफलं प्राप्स्यसि तद्विलक्षणम् ॥ १०६॥ હે ભવ્ય! તું અજ્ઞાન અને રાગાદિપૂર્ણ વિરૂદ્ધ ચેષ્ટાઓ વડે વારંવાર જન્મ મરણાદિ ફળને પામ્યો, હવે કઈ એવીજ પ્રતીતિ કર કે જેનાથી વિપરિત પ્રવૃત્તિ કરી વિલક્ષણ ફળને તું પ્રાપ્ત થાય. જે કારણોથી જે કળ નીપજે તેનાથી ઉલટાં કારણોથી ઉલટું ફળ થાય.” એ વાત લોકમાં પણ પ્રચલિત છે. જેમ ગરમીથી થયેલ રેગ શીપચારથી નાશ થાય છે, તું અજ્ઞાન અને અસંયમે કરીને જ જન્મ મરણદી ફળને પામ્ય, જે કારણથી એકજ વાર કઈ કાર્ય થાય ત્યાં તે કદાચ એમ પણ ભ્રમ થાય કે આ ફળ કઈ બીજા જ કારણથી થયું હેવું જોઈએ, પરંતુ સંસારી જીવને તો વારંવાર અજ્ઞાન અને અસંયમનું સેવન પ્રત્યક્ષ જણાય છે, અને તેથી જન્મ મરણુદિક દુઃખ પણ વારંવાર દેખાય છે. એટલે આ નિર્ણય કાંઈ ભ્રમ નથી. જેમ કેઈ વસ્તુ ખાવાથી તુરતજ કઈ રેગ ઉત્પન્ન થાય તે સમજવું કે-આ રોગનું કારણ તે ખાધેલી વસ્તુ છે. બીજાને તે પ્રમાણે થયું હોય, અને તને ન થયું હોય તે કદાચ ભ્રમ મનાય. પણ તું જ પિતે વિચાર કે હું કેમ પરિણમી રહ્યો છું! અને શું ફળ અનુભવી રહ્યો છું! હે ભાઈ! સ્થિર વિચાર કરતાં આ ફળ જે તને બુરું લાગતું હોય તે હાલ તું જે અજ્ઞાનાદિ ભાવે પરિણમી રહ્યો છે, તેમ પરિણમવું છેડી દે. અને એ અજ્ઞાન અને અસંયમથી ઉલટ સમ્યકજ્ઞાન, ચારિત્રનું ભકિતથી સેવન કર! કે જેથી એ જન્મ મરણાદિ ફળથી ઉલટા અવિનાશિ સુખરૂપ મોક્ષ ફળને તું પ્રાપ્ત થાય. આ કાંઈ બ્રમ નથી. સમ્યકજ્ઞાન-ચારીત્રને સેવવાવાળા આ જગતમાં બહુ થોડા છે. તેમને અનાદિ અજ્ઞાન અને અસંયમજનિત આકુળતા મટીને કઈક અંશે વાસ્તવ્ય સુખ અનુભવાય છે, તે ઉપસ્થી એ સમ્યકજ્ઞાન ચારિત્રના યથાર્થ અને પૂર્ણ સેવનથી પૂર્ણ સ્વાધીન સુખ પ્રાપ્ત થાય, એમ સ્પષ્ટ પ્રતીતિમાં આવે છે. જેમ કેઈ ઔષધીના સેવનથી રોગ ઘટતો જણાય તો એમ સ્પષ્ટ સમજાય છે કેઆજ ઔષધીના સેવનથી અવશ્ય સર્વથા રેગ મટી પૂર્ણ આરોગ્યતા પ્રાપ્ત થશે, એટલે નિશ્ચિત છે કે-સમ્યકજ્ઞાન–ચારિત્રના યથાર્થ સેવનથી સર્વ દુઃખનો ક્ષય થઈ પૂર્ણ સ્વાધિન અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ (૪) ગ્રંથકાર એ જ સ્વાત્મશાંતિરૂપ શાશ્વત સુખને ઈચ્છતા મુમુક્ષુને તે ફળની પ્રાપ્તીના માર્ગ ભણી પ્રેરણા કરતાં કહે છે કે – दवादमत्यागसमाधिसंततेः पथि प्रयाहि प्रगुणं प्रयत्नवान् । नयत्यवश्यं वचसामगोचरं विकल्परं परमं किमप्यसौ ॥१०७॥ સ્વર ની કરુણું તે દયા, ઈદ્રિય અને મનને નિરોધ તે દમ, પરિગ્રહને છાંડવે તે ત્યાગ અને વીતરાગ દશારૂપ પરિણામ સુખમાં નિમગ્નતા તે સમાધિ. એ દયા, દમ, ત્યાગ અને સમાધિરૂપ સન્માર્ગ વિષે તું યત્નપૂર્વક અને નિષ્કપટ પરિણામે પ્રવર્ત. એ પવિત્ર માર્ગ તને અનિર્વચનીય અને નિર્વિકલપ શુદ્ધ ચૈતન્યપદને વિષે સ્થાપન કરશે કે જે પદ તારા શાશ્વત્ અવિચ્છિન્ન સુખની પરિસીમા છે. જેમ કેઈ મનુષ્ય પિતાને ઈષ્ટ નગરના ખરેખરા માર્ગને વિષે સીધે ચાલ્યા જાય તો તે પિતાને ઈષ્ટ નગરે અવશ્ય પહોંચશે. તેમ સમ્યકૂજ્ઞાન ગર્ભિત દયા, દમ, ત્યાગ, અને સમાધિ આદિ સત્ય મેક્ષમાગે નિષ્કપટપણે પ્રવર્તે તે ખચીત યથાખ્યાત ચારિત્રદશા પ્રગટીને મુક્તદશાને પ્રાપ્ત થાય એ નિશ્ચય છે. “હું સાધન કરું—પણ સિદ્ધિ પ્રાપ્ત ન થાય તે!” એવા શ્રમથી તું મોક્ષમાર્ગથી શિથિલ ન થા! એ સત્ય સાધનાથી તને અયશ્ય યથેષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થશે–અરે તું પિતે જ તે સિદ્ધિ સ્વરૂપ બનીશ તારે અને તને વાંછિત સિદ્ધિ પ્રત્યેને વર્તમાન ભેદ સર્વથા મટી જશે અને તું પરમાનંદમય બનીશ. વિશેષ શું કહું! વિવેકપૂર્વક પરિગ્રહ ત્યાગરૂપ સન્માર્ગ જીવને અવશ્ય મુક્ત દશા પ્રાપ્ત કરાવે છે, એમ ગ્રંથકાર કહે છે – _ विज्ञाननिहतमोहं कुटीप्रवेशो विशुद्धकायमिव । - ત્યાં નિકાળrખવામનરામ સુહ ૨૦૮ જેમ પવન સાધન વિષે કુટીપ્રવેશ નામની યોગક્રિયા છે, તેમ સમ્યકજ્ઞાનરૂપ તીક્ષ્ણ ધારા વડે જેમણે મેહને નાશ કર્યો છે, અને જેમના શરીરાદિ રોગ વિશુદ્ધ વતે છે, તેવા જેને પરિગ્રહ ત્યાગ અવશ્ય તેમને અજર અમર બનાવે છે. હેય, ય, અને ઉપાદેય બુદ્ધિરૂપ તીક્ષણ ભેદ વિજ્ઞાન વડે મેહનો નાશ કરે એજ સમ્યકજ્ઞાનગર્ભિત સમ્યક્દર્શન છે. તે સાથે બાહાત્યંતર પરિગ્રહને ત્યાગ થવેને સમ્યક્ ચારિત્ર છે. એ ત્રણે રત્નોનો આત્માથી અનન્ય ભાવે અંગિકાર થવે એ જ સાક્ષાત મોક્ષમાર્ગ છે. એવા અપૂર્વ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૫) મેાક્ષમાને પ્રાપ્ત થયેલે જીવ અવશ્ય નિર્મલ, નિષ્કલંક, નિર ંજન, અને સ્વાભાવિક કેવળ સમ અવસ્થિત શુદ્ધ ચૈતન્યરૂપ શાશ્વત નિજપદ્મને વિષે સ્થિત થઈ મુક્ત દશાને પ્રાપ્ત થાય એ નિઃસદેહુ છે. 99 અહિં‘ ગ્રંથકાર વિવેકપૂર્વક પરિગ્રહે ત્યાગ કરવા મેધ કરે છે. તેનો હેતુ–પરિગ્રહના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા સિવાય એ જ પરિગ્રહની વધુ કામનાની ઇચ્છા અને રસે કરી અથવા “ આથી મારૂં કલ્યાણુ થશે ” એવી માત્ર એધબુદ્ધિએ ગ્રહાઈ જીવે પૂર્વ ઘણીવાર માત્ર માહા પરિગ્રહ ત્યાગ કર્યા છે. તેમ લેાક સમુદાયમાં પણ પરિગ્રહ ત્યાગી કહેવાયેા છે. એમ પરિગ્રહના પૂર્વ ઘણીવાર ત્યાગ કર્યાં છતાં સંસાર કાયમ રહ્યો છે. પણ “મુર્છા વિઘ્ન” એ ટુંકું પણ મહૂદ્ ભાવસૂચક સૂત્ર જીવની દૃષ્ટિમાં સમજાઇ-પરિગ્રહનું વાસ્તવિક દુઃખ જણાઈ, પરિગ્રહ, પરિગ્રહ હેતુ, પરિગ્રહી, અને પરિગ્રહનું ફળ એના વાસ્તબ્ધ વિવેક થઈ જીવ જો એક જ વાર માહ્યાભ્યતર પરિગ્રહને છેડે તે અવશ્ય તદ્ભવે અથવા ભાવી એવા ઘેાડા સમયમાં ક્રમે કરી અપરિગ્રહરૂપ નિજ નિરાકુળ દશાને પ્રાપ્ત થાય. વિવેકપૂર્વક ત્યાગ કરનારા પુરુષામાં પણ સર્વોત્તમ ત્યાગી પુરુષની પ્રશંસાપ કાવ્ય કહે છેઃ— अभुक्तवापि परित्यागात्स्वोच्छिष्टं विश्वमासितम् । येन चित्रं नमस्तस्मै कुमारब्रह्मचारिणे ।। १०९ ।। ભાગને ભાગવ્યા વિનાજ અને સ્વાભાવિક વિષય પ્રત્યેના ત્યાગ પરિણામથી સમસ્ત વિષયાને જેમણે પોતાની અનંત વારની એંઠ સમાન ગણ્યા છે, એવા શ્રી કુમાર બ્રહ્મચારીને મારા નમસ્કાર હે ! પૂર્વે ત્રણ પ્રકારના ત્યાગી કહ્યા છે, તેમાં જેને ભાગ સામગ્રીનું નિમિત્ત પ્રાપ્ત થયું છે, પર ંતુ અંતરંગમાં ભગાદિ પ્રત્યેના ઉત્કટ વૈરાગ્ય પરિણામને લીધે તેને ભાગવ્યા વિના જ વિકલ્પ રહિત દશાએ જે છેડે છે, અર્થાત્ ખાળ અવસ્થામાં જે માહ્યાભ્યતર દીક્ષા શિક્ષાની સાપેક્ષતા સહિત ધારણ કરે છે તે જ સર્વોત્કૃષ્ટ ત્યાગી છે. ભાગાદિને ગ્રહણ કરી પછી જે છેડે છે, અથવા ભાગાદિ સામગ્રી પ્રયત્ન કરવા છતાં નહિ મળવાથી તેથી ખેદ પામી તે ભાગાદિ પ્રત્યે ઉપેક્ષિત થઈ તેને છેડે છે–તેમાં કાંઈ આશ્ચય નથી. પરંતુ ભાગનું પૂર્ણ નિમિત્ત પ્રાપ્ત થવા છતાં તેને ભાગવ્યા સિવાય કે ભાગવવાની વૃત્તિ સિવાય જે તેને છેડે છે તેમને ધન્ય છે, અને એ જ મોટું આશ્ચય છે! જેમ કાઈ Page #93 -------------------------------------------------------------------------- ________________ પુની આગળ તમે ઈષ્ટ સુંદર ભેજન ધર્યું, તે પુરુષ તેને પિતાની અનંત વારની એંઠે સમજી નહિ ગ્રહણ કરતાં છેડ્યું, તેમ સર્વ પ્રાપ્તવિષને નહિ ભેગવતાં નિવિકલ્પ પરિણામે જેણે છેલ્યા–પિતાની અનંત વારની એંઠ સમાન ગણ્યા-એવા તે કુમાર બ્રહ્મચારીને હું નમસ્કાર કરું છું. હવે ગ્રંથકાર ચારિત્રનું વર્ણન કરે છે – . अकिंचनोहमीत्यास्स्व त्रैलोक्याधिपतिर्भवः । योगिगम्यं तव प्रोक्तं रहस्यं परमात्मनः ॥ ११०॥ - હે જીવ! હું અકિંચન છું, અર્થાત્ મારું કંઈ પણ નથી. એવી સમ્યક્ ભાવનાપૂર્વક તું નિરંતર રહે. કારણું એજ ભાવનાના સત ચિંતવનથી તું ગૈલોકયને સ્વામી થઈશ. આ વાત માત્ર શ્રી ગીશ્વરે જ જાણે છે. એ યોગીશ્વરેને ગમ્ય એવું પરમાત્મતત્વનું રહસ્ય મેં તને સંક્ષેપમાં કહ્યું. અજ્ઞાનના ઉદયથી જીવને પર પદાર્થ વિષે મમત્વ થયા કરે છે પરંતુ જે પર છે તે કઈ પ્રકારે કરીને પણ નિજરૂપ થવાનું નથી. પર પદાર્થની મમત્વ ભાવનાને યોગેજ અનાદિ કાળથી જીવ હીનસત્વ થઈ રહ્યો છે. “કેઈ પણ દ્રવ્ય મારું નથી.” એમ જ્યારે સમ્યક પ્રકારે વિશિષ્ટ ભાવના સતતપણે જીવને વિષે જાગ્રત થશે ત્યારે તે જ સમયે જીવ ગૈલોકયને નાશ થશે. આ ગુપ્ત રહસ્ય માત્ર યોગી પુરુષે જ જાણે છે–અનુભવે છે, ને તે મેં આજે તને સંક્ષેપમાં કહ્યું. પર પદાર્થના મમત્વમાં અનાદિ કાળથી દીન-હીન બનવા છતાં એક પણું પદાર્થ આજ સુધી તારે કે તુજરૂપ થયો હોય એમ શું તને ભાસે છે? ના. તો પછી તેના જ વ્યર્થ વિકલપમાં શું સાધ્ય છે? અથવા શું તને માત્ર કે હઠ જ છે? કે જેથી તે અનાદિ કાળથી પરને પિતાપણે પરિણુમાવવા મથે છે! ભાઈ! રેતીને ગમે તેટલા પ્રયત્ન પીલવા છતાં તેમાંથી તેલની પ્રાપ્તિ કદી પણ થશે? અર્થાત્ રેતનું શું તેલ બનશે? નહિ જ. હવે તે હે જીવ! અનાદિ કાળથી બની રહેલી એવી પર પદાર્થને વિષેની નિજ બુદ્ધિ છેડી સ્વને વિષે સ્વ બુદ્ધિરૂપ પરમ અકિંચન ભાવને તે ગ્રહણ કર! એ તને અમારી ટુંકી પણ હિતકર શિક્ષા છે. કવિવર બનારસીદાસ પુગલ પીંડ ભાવ રાગાદિ, ઈનસે નહિ તુમ્હારે મેલ; એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જેસે ભીન્ન તીલ અરૂ તૈલ. (ભાષા સમયસાર) Page #94 -------------------------------------------------------------------------- ________________ હવે તપ આરાધનાનું સ્વરૂપ શ્રી ગ્રંથકાર કહે છે – दुर्लभमशुद्धमपसुखमविदितमृतिसमयमल्पपरमायुः । મનુષ્યમિક તપોતિપૌર તરઃ પાપ છે ?૨ હે જીવ! માનવ પર્યાય અતિ દુર્લભ છે, અપવિત્ર છે, સુખ રહિત છે, મરણ સમય અનિશ્ચિત છે, અને આયુ અલ્પ છેતેથી જ આ મનુષ્ય પર્યાય (ભેગને યોગ્ય નહિ પણ) તપને જ યોગ્ય છે. તપથી, નિર્જરા થાય છે અને નિર્જરાથી મુક્તદશા પ્રાપ્ત થાય છે, તેથી આ મનુષ્ય પર્યાયમાં જ તારે ત૫ અભ્યાસીત-સંસ્કારીત કરી લેવું એ જ યોગ્ય છે. આમાનું વાસ્તવિક હિત મોક્ષ છે. તેની પ્રાપ્તિ તપ વિના નથી. સમ્યક પ્રકારે જ્ઞાનચારિત્રપૂર્વક તપ કરે તે સાક્ષાત્ મેક્ષમાર્ગ પ્રાપ્ત થાય. તે તપ માત્ર આ માનવ પર્યાયમાં જ બની શકે એમ છે. देवा विसयपसता गारया तिब्बदुःखसंस्था તિયા વિવિપુલ મા (ક્ષેપક) દેવે વિષયાસક્ત છે, નારકી તીવ્ર દુખે નિરંતર તસાયમાન છે, તિય વિવેક રહિત છે, માત્ર એક મનુષ્ય પર્યાયમાં ધર્મ પ્રાણી સંભવિત છે. મનુષ્ય પ્રર્યાય પણ વારંવાર પામ અતિ અતિ દુર્લભ છે. એ અલભ્ય માનવ દેહ પામવા છતાં તેને તરૂપ સન્માર્ગે નહિ લગાવતાં જેઓ વ્યર્થ જવા દે છે, તે જીવેને અનંતાનંત કાળે પણું ફરી એ માનવ પર્યાય પ્રાપ્ત થ પરમ દુર્લભ છે. મનુષ્ય પર્યાયમાં પણ દેવવત્ ઉત્તમ ભેગાદિ સુખ છેડી તપમાં પ્રવર્તવું એ અત્યંત દુર્લભ છે અને અહિં તે કેવળ શારીરિક અને માનસિક દુઓની મુખ્યતા વતે છે. તો પછી તેવા દુઃખને છોડીને તપ કરવામાં બેદ શે? વળી મનુષ્યમાં પણ શરીરની સુંદરતા દેના જેવી ધાતુ ઉપધાતુથી રહિત વૈકીયક હોત તો તે તપ વડે તે સુંદરતા બગડવાને જીવને ભય રહે! પણ મનુષ્ય શરીર તે માત્ર ધાતુ-ઉપધાતુ-મલ–સુત્ર-પુરિશ આદિ નિઘ અને અત્યંત ગ્લાની એગ્ય વસ્તુઓનું ભરેલું મહા અપવિત્ર છે. કહે કે સાક્ષાત્ કહેવાટવાળા મેલની કેવળ મૂર્તિ છે. એમાં વળી કઈ સુંદરતા બગડી જવાની હતી! અને તેને મલિન થાને ભય શ? કે તને એ શરીરને તપ વિષે લગાવતાં સુંદરતા બગડવાને કે મલિન થવાને ભય રહે છે? સુંદરતા અને સ્વચ્છતા તે આત્માની છે, શરીરની નથી, વળી કેની માફક કદાપી મ૨ણુને સમય નિશ્ચય હેત તે “શાવા: Page #95 -------------------------------------------------------------------------- ________________ (ce) વખત નિશ્ચિંત રહી પછી તપ કરીશું” એ ભાવના તારી કાઇક પ્રકારે માન્ય થાત. પણ એ મનુષ્ય જીવનના અંતકાળના કેાઇ નિશ્ચયજ નથી કે અમુક કાળે જ તે પડશે. વળી ઉત્કૃષ્ટ આયુ હાત તેા એમ પણુ જીવને દિલાસા રહે કે− ચાલે આગળ તપ કરીશું' પણ આયુ અતિ અલ્પ છે. આમ સર્વ પ્રકારે જોતાં મનુષ્ય પર્યાયમાં ધ પ્રવૃત્તિ કરવી કે થવી એ વીજળીના ઝમકારે સાયના નાકામાં દ્વારા પરાવી લેવા જેવું છે. આવા અલભ્ય અવસરે તે શિઘ્ર અપ્રમાદી થઈ તપ વિષે ઉદ્યમી થવુ એ જ ચાગ્ય છે. હે જીવ! જે અલભ્ય અને અમુલ્ય માનવ દેહે સમ્યકૂદ ન જ્ઞાન–ચારિત્રપૂર્વક તપ આરાધનાના લાભ પ્રાપ્ત થાય તે જ માનવ દેહ સાર્થક છે. ધન્ય છે કૃતાર્થ છે. હવે દ્વાદશાંગ તપ વિષે મેાક્ષનુ નિકટ સાધન ધ્યાનરૂપ અભ્યંતર તપ છે. તેનું ધ્યેય તથા ફળ વિગેરેનું ગ્રંથકાર વર્ણન કરે છેઃ— आराध्यो भगवान् जगत्त्रयगुरुर्वृत्तिः सतां सम्मता क्लेशस्तश्चरणस्मृतिः क्षतिरपि प्रक्षयः कर्मणाम् । साध्यं सिद्धिसुखं कियान् परिमितः कालो मनःसाधधम् सम्यक् चेतसि चिंतयन्तु विधुरं किं वा समाधौ बुधाः ॥ ११२ ॥ સમાધિ વિષે ત્રૈલેાકય ગુરુ ભગવાન એ આરાધના છે, સંત પુરુષા જેને નિરંતર પ્રશ ંસે છે એવી ઉત્તમ પ્રવૃત્તિ એ કાર્ય છે, ભગવાનના ચરણાનું સ્મરણ કરવા માત્ર સ્વલ્પ જેમાં શ્રમ છે, કમ પ્રકૃતિના નાશ થવા એ રૂપ જેમાં ખં છે, સાધનાનું ફળ સવ પ્રતિષધરૂપ ફ્રેંના અભાવ થઇ મેાક્ષ દશારૂપ સુખ છે, અને માત્ર પરિમિત (ઘેાડા) કાળ સુધી મનનુ' જેમાં સાધન કરવાનુ છે, તેા હૈ જ્ઞાની! તું અંતઃકરણથી જરા સમ્યક્ વિચાર તેા કર કે સમાધિ વિષે દુ:ખ શું છે? કેાઈ એમ સમજે છે કે-તપમાં કષ્ટ છે, અને કષ્ટ અમારાથી સહન થતું નથી.” તેને શ્રી આચાર્ય મહારાજ સમજાવે છે કે–સવ તપમાં પરમ વિશુદ્ધ તપ શુદ્ધાત્માનુ ધ્યાન છે, એવા ઉત્કૃષ્ટ પણ સરલ તપમાં ભાઈ! શું કષ્ટ છે તે તે જરા વિચાર! જે કાઇ નીચની સેવા કરવાની હાય ! જીવને લજ્જા આદિ ખેદ થાય, પણ આ ધ્યાનરૂપ તપમાં તે ત્રૈલેાકયનાથ શ્રી અદ્ભુત ભગવાન કે જે પરમ વિશુદ્ધ પરમાત્મા છે, એવા સર્વોત્કૃષ્ટ ઉજવળ આત્માનું આરાધન છે. તેમાં વળી લજ્જારૂપ ખેદ શાના? વળી કાઇ નીચ કાર્ય કરવાનું હાય . Page #96 -------------------------------------------------------------------------- ________________ (૮૯) તે ખેદ થાય, પરંતુ જે પ્રવૃત્તિને સંત પુરુએ નિરંતર પ્રશંસી છે, તેવી નિર્મળ પ્રવૃત્તિ અંગીકાર કરવાની છે, તેમાં ખેદ હેય? વળી કંઈ કલેષ સહન કરવાનું હોય તો પણ ખેદ થાય, પણ અહીં તે ભગવાનના ચરણરૂપ આચરણનું સ્મરણ-ચિંતવન માત્ર કરવાનું છે, તેમાં કલેષ કયાંથી હોય? તથા સાધન કરતાં જે કંઈ આપણું ધન જતું હોય તે વખતે દુઃખ થાય, પણ અહીં તે જેને સર્વથા નાશ કરે જ ઈષ્ટ છે, કે જે જીવના સુખને જ પ્રતિબંધક છે, તેને જ નાશ કરવાનું છે તેમ થતાં ભય હેય? અર્થા-કર્મ પ્રવૃતિઓને નાશ થાય એ રૂપ ખર્ચ છે, પણ પિતાનું જેમાં કાંઈ ખર્ચ થતું નથી. વળી સાધનનું જે જરા જેટલું તુચ્છ ફળ હોય છે તે આપણને કાંઈ કાર્યકારી ઓછું હોય, પણ અહીં તે ધ્યાનનું ફળ સર્વોત્કૃષ્ટ મેક્ષ છે, એ શું થોડું કાર્યકારી ફળ છે? વળી સાધનનો કાળ જે લાંબા હોય તે પણ વખતે ખેદ થાય–પણું ધ્યાનનો કાળ પણ થડે છે, તેમાં ખેદ શાને? સાધન પરાધીન હોય તેપણુ ખેદ થાય, પણ અહીતા પિતાના મનરૂપ સ્વાધીન સાધન વડે સર્વોત્કૃષ્ટ સાધ્યની સિદ્ધિ કરવાની છે, તેમાં ખેદ શાને? વળી જ્યાં ત્યાં સાધ્યને અર્થે બ્રમણ કરવાનું હોય તો કદાપી થાક લાગે, પણ અત્રે તે અન્ય વિચારથી છેડાવી ચિત્તને એક શુદ્ધાત્માને વિષે જ લગાવવાનું છે. તેમાં ખેદ કે શ્રમને સંભવ જ નથી. તો હે ભાઈ! આવું સરલમાં સરલ ધ્યાનરૂપી તપ કરવું તેમાં તને ખેદ કે શ્રમ જેવું શું ભાસે છે? તુજ વિચાર કર, અને તપમાં અનાદર ના કર ! અહીં શિષ્ય પૂછે છે કે-ધ્યાન વિષે તે કષ્ટ નથી, પણ અનશનાદિ તપ વિષે તો જરૂર કષ્ટ છે. (ઉત્તર) અનશનાદિ તપમાં તે ત્યારે જ કષ્ટ થાય છે કે જ્યારે તે સરલ સ્વાભાવિક અને જ્ઞાનહાસ સિવાય ખેંચી તાણને કરવું પડે. પણ અત્રે તો પરિણામ પ્રમાદી ન થાય, કલેષરૂપ ન થાય, તેમ ધ્યાનની સિદ્ધિના અથે ઉલહાસ પૂર્વક કરવામાં આવે છે, તેથી તેમાં કષ્ટ ન હેય. વળી જે જી એ અનશનાદિ તપમાં કલેશ અને કષ્ટ દેખે છે, તે માત્ર તેઓને અત્યંતર પ્રમાદ જ છે. જુઓ કૃષિકાર આદિ સંસાર પરિણામી જી કષાયવશ તેવાં અનશનાદિ કે તેથી પણ વિપુલ કષ્ટ રાજી ખુશીથી ઉહાસસહ કયાં નથી વેઠતા? તે પછી આત્મસ્વભાવની નિર્મળતાના હેતુભૂત એ અનશનાદિ તપ તને શું કષ્ટરૂપ લાગે છે? તપ કષ્ટરૂપ લાગવાનું કારણ માત્ર તારી તે પ્રત્યે અરુચી છે. ધનાદિ વિનાશિ વસ્તુઓની પાછળ અજ્ઞાન અને મોહવશે ઘેલે બનેલ-પરાધીન થયેલ જીવ કેટલું કષ્ટ, કેટલે ખેદ, કેટલું અપમાન, અને કેટલી પરાધીનતા સહન કરે છે. અને એટલું બધું જીવન પર્યત સહન કરવા છતાં પણ Page #97 -------------------------------------------------------------------------- ________________ (૯) ખલામાં શું મેળવે છે? તેના ો ખ્યાલ કરવામાં આવે તો એ અન‘ત અતીદ્રિય પરમાનંદરૂપ સ્વાધીન શાશ્વતસુખની પ્રાપ્તીને અર્થે જે સહન કરીએ તે થાડુ' જ છે અર્થાત્ કંઈ જ નથી એમ સ્પષ્ટ અનુભવમાં આવશે. હવે ધનાદિની તુચ્છતાપૂર્વક ગ્રંથકાર તપના અપૂર્વ મહિમાનુ વર્ણન કરે છે: -- द्रविणपवनमाध्मातानां सुखं किमिहेक्षते किमपि किमयं कामव्याधः खलीकुरुते खलः । चरणमपि किं स्पृष्टुं शक्ताः पराभवपांशवो वदत હે જીવ! માત્ર ધનેષણારૂપી નિર'તર ચાલી રહેલી ધમણુના પવનથી વધી ગયેલા તૃષ્ણાગ્નિ વડે તમાયમાન થઇ રહેલા જીવાને અહીં પણ આપણે વિવેકથી જોતાં શું સુખ દેખીએ છીએ ? દુષ્ટ કામરૂપ આહેડી આત્માને પ્રતિપળે શિકાર કરી રહ્યો છે, અસહ્ય કષ્ટ આપી રહ્યો છે, એ કષ્ટરૂપ ધુળ નિર્મળ નિષ્કંલક ચારિત્રને સ્પર્શ કરવાને શું સમર્થ થાય ? નહિં જ. તે પછી વાંચ્છિત અને સિદ્ધ કરવામાં તપ સિવાય ખીજો કચેા ઉપાય શ્રેષ્ઠ માનવા ચેાગ્ય છે ? तपसोऽप्यन्यन्मान्यं समीहितसाधनम् ॥ ११३ ॥ જગતમાં જે જીવા ધનવાન છે, કામવાસનાથી નિરંતર પીડિત છે, અને તપ કરવામાં કષ્ટ માની રહ્યા છે, તે જીવાને સંસારમાં કદી પણ સુખ હાઇ શકે નહિ. સુખ તે માત્ર ઈચ્છા નિરોધરૂપ સમ્યક્ તપમાં જ સમાયેલું છે. તપના યેાગે સંસારી વિનાશિ વિષયાદિ પદાર્થાંની ચાહના દૂર થવાથી આત્મપરિણામમાં નિરાકુળતા ઉન્ન થઈ યથાસંભવ પરિતાષપણું વર્તે છે. અને આ લેાકમાં જ સાક્ષાત્ સુખનો અનુભવ થાય છે, પર પદાર્થા પ્રત્યેની ભાવના-ચાહના મટવાથી આત્મા અપ્રતિબંધ થઈ જગતના સટ્રૂથી રહિત થઇ નિર્વાણપદ્મરૂપ પરમ નિઃસ્પ્રેચરને પ્રાપ્ત થાય છે. એથી સુનિશ્ચિત છે કે—આ લોક અને પરલેાકમાં સુખની પ્રાપ્તિનું વાસ્તવિક કારણ એક સમ્યક તપ સિવાય ખીજું કાઈ નથી. એ જ અને ગ્રંથકાર પુષ્ટ કરે છેઃ— इहैव सहान् रिपून्विजयते प्रकोपादिकान् गुणाः परिणमंति यानसुभिरप्ययं बांच्छति । Page #98 -------------------------------------------------------------------------- ________________ (૯) पुरश्च पुरुषार्थसिद्धिरचिरात् स्वयं 'यायिनी नरो न रमते कथं तपसि तापसंहारिणि ॥ ११४॥ અનાદિ કાળથી આત્માની પાછળ પિશાચની માફક લાગી રહેલા ક્રોધાદિ પ્રબળ વરીઓ તપના પ્રભાવથી તત્કાલ જીતી શકાય છે અને પ્રાણુને સાટે પણ ન પ્રાપ્ત થાય તેવા દુષ્માપ્ય સમ્યક ગુણે શિધ્ર પ્રગટ થાય છે. તથા ભાવિમાં મોક્ષ પુરુષાર્થની સ્વયંમેવ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે એ અનંત આતાપને શિધ્ર સંહારવાવાળા તપ વિષે કયો પુરુષ ન રમે? રમે જ વિવેકી અને કલ્યાણના પીપાસુ આત્માઓને માટે તપ એ એક આનંદદાયક ક્રીડા વન છે. ત્યાં ખેદ કે લેષ શાને હોય? જે કાર્યથી ભાવિમાં હાનિ થાય અને વર્તમાનમાં લાભ થાય—અથવા વર્તમાનમાં હાનિ થાય પણ ભાવિમાં મહદુ લાભ થાય તેવાં કાર્યો વિષે જીવ અનુરાગશીલ થાય છે. એમ જગતવાસી જીની પ્રવૃત્તિ જોતાં પ્રગટ દેખાય છે, તે પછી વર્તમાન તેમ ભાવિ, એ બંને સ્થિતિમાં લાભ કરે એવા તપને વિષે કર્યો વિવેકી જીવ પ્રયત્નશીલ ન થાય? થાય જ. તપને પ્રત્યક્ષ ગુણ તો એ છે કે–જીવને પ્રત્યક્ષ દુઃખ દઈ રહેલા એવા અનાદિ ક્રોધાદિ વેરીને તત્કાલ અભાવ થાય છે. અને પ્રાણુ સાટે પણું જેની પ્રાપ્તિ ન થાય એવા જ્ઞાનાદિ ગુણે અથવા રિદ્ધિ સન્માનાદિ આનુષંગિક અતિશય સહેજે પ્રાપ્ત થાય છે. એ પ્રત્યક્ષ રેકડું ફળ છે, અને આગામી પુરુષ જે આત્મા તેને વાસ્તવિક અર્થ જે મક્ષ તેની સહજ પ્રાપ્તિ થાય છે. એમ અનંતર અને પરંપર બંને પ્રકારે તપને પરમ લાભદાતા સમજીને બુદ્ધિમાન મુમુક્ષુઓએ તે પ્રત્યે પ્રીતિ કરવી રોગ્ય છે. થથા–“તપરા નિર્જન =” (તત્વાર્થ સૂત્ર.) વળી તપ એ સંવર નિર્જરને સુંદર ઉપાય છે. આત્માના વાસ્તવિક સુખનું સાચું સાધન છે. કારણ આકુળતા એ જ દુઃખ છે, ઐહિક વિનાશિ પદાર્થોની વાંચ્છા એ જ આકુળતા છે. એ અનાદિ આકુળતા શમાવવા તથા અનંત સુખ સ્થાનરૂપ શુદ્ધોપગની પ્રાપ્તિ થવા શુભાશુભ ઇચ્છાઓને સમ્યક જ્ઞાને કરી નિરોધ કરે તે સમ્યક્ તપ છે. કથા –“ઋનિજોધતા ” દ્રવ્ય અને ભાવરૂપ અનાદિ કર્મ સંસ્કારોની નિર્જરા તપથી જ થાય છે. વળી દ્વાદશ પ્રકારનાં બાહ્યાવ્યંતર તપ એ ઉક્ત પરમાર્થ તપનાં સાધન છે. આત્મસ્થિત દશા સિવાય અન્ય સર્વ ભાવ અને પદાર્થો એ કેવળ દુઃખ છે એમ સમજીને પરમ નિશ્રેયસ્ આધ્યાત્મરૂપ પરમ સુખને અર્થે એ દ્વાદશ પ્રકારનાં સમ્યક તપને પરમ આદરભાવે હે જીવ! તું ધારણ કર. ૧ “યિની” એ પણ પાઠ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ તપરત આત્માના જીવન અને શરીરની સફળતા છે, એમ ગ્રંથકાર કહે છે – तपोवल्यां देहः समुपचितपुण्यार्जितफलः शलाट्वये यस्य प्रसव इव कालेन गलितः । व्यशुष्यच्चायुष्यं सलिलमिव संरक्षितपयः स धन्यः सन्यासाहुतभुजि समाधानचरमम् ॥११५॥ જેમ ફુલ કાચું ફળ ઉપજાવી સમય પામી ખરી પડે છે, તેમ જેનું શરીર તપરૂપી વેલ ઉપર પુણ્યરૂપ ફળ ઉપજાવી પોતે સમય પામી નાશ પામે છે. તથા અગ્નિ ઉપર પાણી દુધને બચાવીને પણું પોતે બળે છે તેમ જેનું શરીર અને આયુ સમાધિરૂપ પરમ ધર્મને બચાવી સંન્યાસરૂપ અગ્નિમાં બળે છે, તે શરીરધારી પુરુષને ધન્ય છે. તેનું જ શરીર અને આયુ સફળ છે. અપવિત્ર અને દુઃખના હેતુભૂત શરીરમાં રહીને તેમજ તેનું પિષણું કરીને પણ તેથી જે વૈરાગ્યવંત આત્મા સમ્યક તપ આચરે છે તેનું કારણ ગ્રંથકાર નીચેના પ્લેકથી કહે છે – अमी प्ररुढ वैराग्या स्तनुमप्यनुपाल्य यत् । तपस्यंति चिरं तद्धि ज्ञातं ज्ञानस्य वैभवम् ॥११६॥ ઉત્કૃષ્ટ વૈરાગ્ય પામવા છતાં પણ દાસીન્ય વૃત્તિએ શરીરનું પાલન કરીને ચિરકાલ પર્યત તપ કરે, એ માત્ર જ્ઞાનને જ મહિમા છે. જેનાથી જે ઉદાસ થાય, એટલે જેના પ્રત્યેથી જેની પ્રીતિ ઉતરી જાય, તે તેનું પાલન કરે, એ અસંભવિત છે. પરંતુ બુદ્ધિમાન પુરુષ શરીરનું પાલન કરવાથી પોતાનું ઈષ્ટ પ્રયજન સધાય છે, એમ જાણી જેમ પિતાનું ઈષ્ટ પ્રયોજન સાધ્ય થાય તેમ તેટલા પુરતું તેને પાળે છે, પરંતુ અંધઅનુરાગપૂર્વક અધિક પોષતો નથી. મહા મુનિ શરીરથી ઉદાસ થયા છે પરંતુ તેઓ સમજે છે કે મનુષ્ય શરીરના અસ્તિત્વમાં જ તપ બની શકે છે. તેથી તે શરીરને યથાકાળે ઉચિત આહારાદિક આપીને પણ પિતાના પ્રોજન પુરતું સંભાળે છે. શરીરના અતિ અનુરાગરત થઈ ગૃદ્ધિતાપૂર્વક અધિક પિષતા નથી. પ્રયજન પુરતું શરીરને પિષીને પણું ઘણું કાળ સુધી તપ કરવું, એ માત્ર સમ્યક જ્ઞાનને જ મહિમા છે. જ્ઞાન વિના ઉગ્ર તપ તપે તો શરીરને નાશ કરે અને બહુ તે દેવાદિ ગતિ પામે કે જ્યાં તપ સંચમ હોય નહિ, તેથી જ્ઞાની એમ કરે નહિ. Page #100 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાની દેહને અર્થે દેહનું પિષણ નહિ, પણ ઉદાસીન વૃત્તિએ દેહને સંભાળી માત્ર સંયમનું પિષણ કરે છે, અને તેમ કરતાં દેહના અનુરાગે મુછિત પરિણમી નહિ થતાં નિરંતર આત્મજાગ્રતિરૂપ દશાએ વતે છે. અજ્ઞાની છોને સંયમ તે માત્ર અંતરંગ બળતરા છે, કારણ તે સંયમ કે અસંયમને તથારૂપે સમજતો જ નથી. જ્યાં અજ્ઞાન છે, ત્યાં સંચમ અને ચારિત્ર કયાંથી હોય? કારણઃ द्रव्यस्यसिद्धौ चरणस्यसिध्दिः, द्रव्यस्यसिध्दिश्वरणस्यसिद्धौ । पुढेवेतिकर्माविरताः परेऽपि, द्रव्याविरुद्धं चरणं चरंतु ॥ (શ્રી . પ્રવચનસાર પૃષ્ઠ ૩૨૮) અર્થ–દ્રવ્યધના અનુસારે ચારિત્ર હોય છે, અને ચારિત્રને અનુસાર દ્રવ્યબાધ વતે છે, અર્થાત્ દ્રવ્યને અવિરૂદ્ધ ચારિત્ર વતે છે. હવે જ્યાં દ્રવ્ય કે દ્રવ્યના ગુણેનું કે ગુણેની મહત્તાનું જે જીવને તથારૂપ ભાન નથી તે જીવ કેઈ અન્ય ઈચ્છાની બળત્રામાં જ બાહ્ય તપ સંયમાદિમાં તણાય છે. વિચાર કરતાં આ વાત સહેજે પ્રતીતિમાં આવે એમ છે. એ અજ્ઞાન તપ સંયમાદિ જીવને દેવાદિ પર્યાય આપી પ્રાચે નિષ્ફળ થઈ જાય છે, અર્થાત્ બાહા દેખાવે પણ રહ્યો સહ્યો તપ સંયમ અજ્ઞાન ને અંતે નષ્ટ થાય છે. વળી એ અજ્ઞાન તપ સંયમ તેના પ્રારંભમાં પણ તપ સંયમરૂપ નહતા. જે પ્રારંભમાં જ તે તપ સંયમ સમ્યકરૂપ હેત તે તેને આમ નાશ થાત નહિ. કહેવાનું તાત્પર્ય એ છે કે–તપ સંયમ અફળ નથી, પરંતુ અજ્ઞાન મેગે અધપણે કરતાં અફળરૂપ થાય છે. એવા અમુલ્ય તપ સંયમને ધારણ કરી તેને માત્ર મોક્ષાથે જ પ્રવર્તાવે એજ સુવિચિક્ષણ દષ્ટિ છે. કેડી ધન માટે ચિંતામણિ રત્ન વેચવાનું કામ બુદ્ધિમાને કરતા નથી. શરીરનું પિષણ તે પ્રારબ્ધાધિન કાળજી નહિ રાખતાં છતાં પણ જગતમાં થાય છે. પણ આત્મહિતના પિષણ સાથે શરીર સ્થિતિ રહે તે દેહને કેટીશઃ ધન્ય છેકતાર્થતા છે. શરીરને માત્ર નાશ થાય અને કાર્યસિદ્ધિ કાંઈ પણ ન થાય એમ જ્ઞાની કરે નહિ. જ્ઞાનીના જ્ઞાન વૈરાગ્ય તપ સંયમ અભૂત હોય છે. क्षणार्धमपि देहेन साहचर्य सहेत कः । यदि प्रकोष्टमादाय न स्याद्बोधो निरोधकः ॥ ११७॥ શરીરની સહેજ માત્ર સોબત એ જ સર્વ દુઃખનું કારણ છે, એમ જાણીને શરીરને ફેંકી દેતી વખતે હાથને પંચે પકડી શેકવા વાળું Page #101 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન જે હાજર ન હોત તો કયે મુનિ એ કૃતન શરીરની સાથે ક્ષણ માત્ર પણ રહેવા ઈછે? કઈ નહિ. કે મનુષ્યની સાથે એક જનને મિત્રતા હતી પાછળથી જ્યારે તેનું દુષ્ટપણે તેને જાણવામાં આવ્યું ત્યારે તે એટલે બધે ઉતાવળ થઈ ગયો કે-કલેષ કરીને પણ આ દુષ્ટ મનુષ્યને સંબંધ સદંતર બંધ કરું. ત્યાં એક બુદ્ધિમાન મનુષ્ય તેને સમજાવ્યું કે–ભાઈ ! આમ તેની સાથે લડવાથી તેનું તે કંઈ નહિ જાય પણું તને ભાવિમાં તે હુકમ કર્તા થઈ પડશે, માટે હમણાં તે તેને પાસે રાખીને પણ ડહાપણું પૂર્વક તેની સત્તાને ધીરે ધીરે નાશ થાય તેમ કર, કે જેથી વખત આવે તેને સંબધ સર્વથા છેડતાં તને કાંઈ હાની થાય નહિ. તેમ જીવને. પણ શરીરની સાથે અનાદિ કાળથી અનુરાગ હતું, પણ જ્યારે તેને કેવળ તે દુઃખનું જ કારણ છે એમ સમજવામાં આવ્યું ત્યારે ઉગ્ર ઉગ્ર પ્રવૃત્તિ કરીને તેને નાશ કરવા તે પ્રેરાયા–પરંતુ શ્રી જિદ્ર-વાક્યરૂપ અમૃત તેના ઉપગ પર આવી સચેત કરી તેને નેપથ્યમાંથી કહેવા લાગ્યું કે આમ કરવાથી અર્થાત્ શરીરથી વગર સમજે અકળાવાથી તે નાશ નહિ થાય; આથી કદાચ દેવાદિ પર્યાય પ્રાપ્ત થશે, તે ત્યાં પણું શરીર અને શરીરજન્ય વેદના તો ઉભી જ રહેશે–માટે હે ભવ્ય ! કેટલાક સમય તેને સાથમાં રાખીને જેમ લાગ ફાવે તેમ તેની અંતરંગ સત્તાને નિર્બળ કર, કે જેથી ફરી શરીર ધારણું કરવાપણું રહે જ નહિ. અસંખ્ય પ્રદેશી શુદ્ધ ચિદ્રુપ આત્મઅવગાહના સાથે તે સ્કૂલ શરીરનું વારંવાર ઉભું થવાપણું જ સર્વ કાળને માટે મટી જય. આમ સમ્યક સમજણ આપીને તેને રોકનાર જ્ઞાન ન હોય તે ક અક્કલવંત મનુષ્ય તેને ક્ષણવાર પણ સાથ કરે ! શરીરને આમ સર્વથા બુરું અને દુઃખદ જાણવા છતાં માત્ર સ્વપ્રજનાથે જીવ શરીરને સાથે રાખે છે તે માત્ર જ્ઞાનને જ મહિમા છે. समस्तं साम्राज्यं तृणमिव परित्यज्य भगवान् तपस्यनिर्माणः क्षुधित इव दीनः परगृहान् । किलाटेद्भिक्षार्थी स्वयमलभमानोऽपि सुचिरं न सोडव्यं किंवा परमिह परैः कार्यवंशतः ॥११८॥ જ્યારે શ્રી વૃષભનાથ ભગવાન સર્વ વિપુલ સામ્રાજ્ય લક્ષમીને તૃણ સમાન ત્યાગ કરી તપ સંયમમાં પ્રવર્યા-અદીન છતાં માન રહિતપણે Page #102 -------------------------------------------------------------------------- ________________ વનભિક્ષની જેમ વારંવાર ગોચરી માટે ફરતા છતાં લાંબા સમય સુધી નિર્દોષ જનને વેગ પ્રાપ્ત ન થયો. આમ ભેજનનો લાભ નહિ મળવા છતાં પણ હરહમેશ બરાબર યથા સમયે ગોચરી અર્થે ફરતા હતા તો પછી બીજા સાધારણ જનોએ પિતાના કાર્યવશે પરિષહે કેમ ન સહવા ?–અર્થાત્ સહવા જ ચગ્ય છે. કાર્યને અથી થોડું ઘણું કષ્ટ વેઠીને પણ કાર્યની સિદ્ધિ કરે છે, પ્રથમ સમ્રાટ અને પછી મહાગી એવા શ્રી વૃષભનાથ જેવા મહાન પુરુષે જ્યારે એમ કર્યું ત્યારે અન્ય અલ્પ શક્તિમાન સાધારણ જીવને શું લજા છે? સર્વને કાંઈ સહેલાઈથી કાર્યસિદ્ધિ થતી નથી. ઐહિક કાર્યો સિદ્ધ કરતાં ઘણું ઘણું કષ્ટ ઉઠાવવું પડે છે તો પછી થોડું ઘણું કષ્ટ સહીને પણ આ માનવ જીંદગીમાં એ મોક્ષપુરુષાર્થની સિદ્ધિ કરી લેવી એ જ યોગ્ય છે. - ઉપરોક્ત ગાથામાં શ્રી વૃષભનાથના દષ્ટાંતથી એમ સ્પષ્ટ સિદ્ધિ કર્યું કે-સંયમની સિદ્ધિ અર્થે ઉચિત પ્રકારે શરીરની રક્ષા આવશ્યક છે -તેમ શરીર પ્રત્યે મૂછ રાખીને આત્માને આવરણ કરવા ગ્ય પણ નથી. पुरा गर्भादिंद्रो मुकुलितकरः किंकर इच स्वयं सृष्टा सृष्टेः पतिरथनिधीनां निजसुतः । क्षुधित्वा षण्मासान् स किस पुरुरप्याट नगतीमहो केनाप्यस्मिन् विलसितमलंध्यं इवविधेः ॥११९॥ જેના ગર્ભવતરણ પહેલાં સર્વોત્કૃષ્ટ રિદ્ધિને સ્વામિ ઇંદ્ર બે કર જેડી પૂર્ણ વિનિત પરિણામે કિંકરની જેમ જેને વંદન કરે છે, વળી જે મહાન આત્મા યુગસૃષ્ટા (યુગને અનુસરતું સમ્યક શિક્ષણ બંધનાર) છે, ચક્રવર્તિ જેવા જેના બારણે પતા વિશિષ્ટ પુણ્યવાન પુત્ર છે, એવા શ્રી આદિનાથ સ્વામિએ ક્ષુધાવંતપણે પૃથ્વી વિષે ઘેર ઘેર આહાર અથે પરિભ્રમણ કર્યું. અહ! વિધાતા (કર્મ) નો વિલાસ ખરેખર આજ પમાડે છે, અતિશય અલંય, કેઈથી મટાડી શકાય નહિ એ મહા સમર્થ છે. જગતમાં એ કઈ પુરુષાર્થ નથી કે જેઅખલિત ધારાએ ઉદયાભિમુખ થતા કર્મોદયને અટકાવી શકે ! કેઈ એમ સમજતે હોય કે હું મેટા પુરુષાર્થ વડે અનેક પ્રકારે સુખ સામગ્રી મેળવી દુઃખનાં કારણેને દૂર કરું, પણ એ બુદ્ધિ માત્ર એને ભ્રમ છે. કિકરની માફક ઇંદ્ર જેવા તો જેને વંદન કરે છે, વળી પિતે યુગપ્રધાન પુરુષ છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ મહાન પુરુષાર્થ સંપન્ન છે, છ ખંડ અધિપતિ ચક્રવર્તિ જેવા જેને ઘેર પુત્ર છે, છતાં પણ પ્રબળ અંતરાયને ઉદય થતાં લાંબા સમય સુધી જે વિધિએ શ્રી વૃષભનાથ જેવા પ્રબળ આત્માને તે વળી માત્ર ભિક્ષા જેવા ક્ષુદ્ર પ્રયજન અર્થે ઘેર ઘેર પરિભ્રમણ કરાવ્યું તે પછી અન્ય સામાન્ય મંદ શક્તિવાળા જીવની તો વાત જ શી કરવી? આ ઉપરથી હે જીવ! તે કર્મના ઉદયથી ઉતપન્ન થતા ઉપસર્ગ પરિષહને ધીરજથી સહન કર. એ ઉપસર્ગ પરિષહ કાંઈ નિરંતર રહેતા નથી, તેની પણ અવધિ હોય છે, એમ વિચારી ધીરજ રાખી જેમ બને તેમ એ અનાદિ સંસારદશા આત્માને વિષેથી પરિક્ષીણુપણને પામે તેમ તું પ્રવર્ત! નિશ્ચય કરી એ જ સમ્યક્ સાધનાને તું સાધ! એમાં જ તારું સર્વોત્તમ શ્રેય છે. હવે એ સમ્યક્દર્શન, ચારિત્ર અને તપ એ ત્રણે આરાધના જીવને જિનાગમના શ્રવણ-મનન-નિદિધ્યાસન–અને અંતે તત્વ નિર્ણયની પ્રધાનતા પૂર્વક થાય છે, અન્યથા વાસ્તવિક થતી નથી, તેથી ગ્રંથકાર જ્ઞાન આરાધનાનું સ્વરૂપ દર્શાવતાં તેની સમ્યક્ પ્રકારે ઉપાસના કરવા શિષ્યને પ્રેરણા કરે છે. प्राक प्रकाशप्रधान: स्यात् प्रदीप इव संयमी । पश्चात्तापप्रकाशाभ्यां भास्वानिव हि भासताम् ॥ १२०॥ પ્રથમ દશાના સંયમી પુરુષોમાં દેદીપ્યમાન તેજસ્વી દીવા જે જ્ઞાન પ્રકાશ હોય છે, અને તે જ પ્રકાશ ક્રમાનુસાર સ્વાભાવિક સૂર્ય સમાન દેદીપ્યમાન થાય છે. મોક્ષ સાધક પુરુષે પ્રથમ અવસ્થામાં તેજસ્વી દીપક જેવા હોય છે, જેમ દીપક તેલાદિ સામગ્રીના બળથી ઘટ પટાદિને પ્રકાશે છે તેમ મેક્ષ સાધક આત્મા જિનાગમના બળથી જીવાદિ પદાર્થોને જાણ થાય છે. પછી તે જ સાધક આત્મા ક્રમે કરીને સૂર્ય સમાન તેજ અને પ્રભાને ધારણ કરનાર સ્વાભાવિકપણે થાય છે. જેમ સૂર્ય અનુપમ પ્રતાપી અને સર્વ પદાર્થોને સ્વાભાવિક પ્રકાશક છે, તેમ તે સાધકમુમુક્ષુ જ્ઞાન, તપશ્ચરણદિને ધારક સ્વાભાવિકપણે થાય છે. સમ્યકજ્ઞાન આરાધનાના આરાધક આત્માને પ્રથમ દશામાં દીપકની ઉપમા કેમ આપી તે ગ્રંથકાર કહે છે – भूत्वा दीपोपमो धीमान् ज्ञानचारित्रभास्वरः । स्वमन्यं भासयत्येष प्रोद्वमन्कर्मकज्मलम् ॥ १२१ ।। Page #104 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની આત્મા દીવાની માફક જ્ઞાન–ચારિત્રથી પ્રકાશિત કર્મરૂપ કાજળને વમન કરતો સ્વ–પરને સ્વાભાવિક પ્રકાશક થાય છે. એ જ્ઞાન આરાધનાને કેઈ અદભુત મહિમા છે. જેમ દીપક પિતાની દીપ્તિથી પ્રકાશને કાજળને વમે છે, અને વળી ઘટપટાદિ પદાર્થોને પ્રકાશે છે, તેમ જ્ઞાની આત્મા જ્ઞાનચારિત્રરૂપ દીતિથી દેદીપ્યમાન થતે અનાદિ કર્મરૂપ કાજળની નિર્ભર કરે છે, અને વળી આત્મા તથા અન્ય શરીરાદિ પરપદાર્થોને ભેદપૂર્વક પ્રકાશક થાય છે. શરીર અને જીવ એ બંનેમાં જ્યાં સુધી ભેદબુદ્ધિ થઈને શરીરથી ભિન્ન યથાવત્ આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે ત્યાં સુધીનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા અનાદિ સંબંધવાળા એ બંને પદાર્થોમાં ભેદ ભાસ એ જ જ્ઞાનનો મહિમા છે. પૂર્વોક્ત જ્ઞાન આરાધનાના આરાધક જીવે શ્રી વીતરાગ પ્રણીત શ્રુતજ્ઞાનના અભ્યાસથી ઉત્પન્ન થયેલ વિવેક વડે ક્રમથી અશુભ પરિણામને છેડી શુભ પરિણામને આશ્રય કરી અંતે તથારૂપ પુરુષાર્થે કરી શુદ્ધ થાય છે. એમ ગ્રંથકાર કહે છે – अशुभाच्छुभमायातः शुद्धः स्यादयमागमात् । रवेरप्राप्त संध्यस्य तमसो न समुद्गमः ॥१२२॥ સંધ્યાને નહિ પ્રાપ્ત થયેલા સૂર્યથી જેમ અંધકાર પ્રસરતું નથી, પણ ઉલટે પ્રકાશ વિસ્તરે છે, તેમ શ્રુતજ્ઞાન વડે જીવ અશુભથી છુટી શુભને પ્રાપ્ત થઈ તથારૂપ પુરુષાર્થે ક્રમે કરી શુદ્ધ થાય છે. શ્રી જિનેંદ્ર વીતરાગ પ્રણત કૃતજ્ઞાનને કેઈ અકથ્ય મહિમા છે. સદાશય પૂર્વક અને વિનય ભક્તિ સહિત તેના સેવનથી અજ્ઞાનને સંચાર તો થાય જ નહિ, પણ ઉલટ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અનંત મહાપુરુષોએ એ શ્રુતજ્ઞાન અને સત્સંગને અપૂર્વ મહિમા મુક્ત કંઠે ગાયે છે. અશુભમાંથી છુટી શુભેપગ દશા પ્રાપ્ત થવા અર્થે શ્રી વીતરાગ પ્રણીત પ્રવચન એક અમેઘ ઔષધ છે. માત્ર વિધિ પૂર્વક તેનું સેવન થવું જોઈએ. એથી કેમે કરી જીવ શુદ્ધ પગ દશાને પ્રાપ્ત થાય છે. प्रबोधाय विवेकाय हिताय प्रशमायच। સભ્ય તત્વોપરા હતાં સુરા પ્રવર્તત | (ાનાર્ણવ.) સપુરુષની વાણી જીવને પ્રકૃષ્ટ જ્ઞાન, વિવેક, હિત, પ્રશમ અને તપદેશ દાતા થાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ આમ સર્વ પ્રકારે અનંતર અને પરંપર પરમ સુખના અનન્ય કારણરૂપ વીતરાગ પ્રવચનનું સેવન સર્વદા નિયમીતપણે સદાશય પૂર્વક અને ભક્તિ સહિત જીવને કર્તવ્ય છે. શ્લેકમાં “ર ઘાસ સંગ્ર” એ પદ સૂચવે છે કે=જેમ સૂર્ય સંધ્યાને પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી અંધકાર પ્રવેશ પામતે નથી–તેમ આત્મામાં જ્યાં સુધી પૂર્વ મહાપુરુષની પવિત્ર આગમ વાણું કર્ણચર થઈ હદયમંદિરમાં પ્રસર્યા કરે ત્યાં સુધી અજ્ઞાન અને અસંયમરૂપ નિબિડ અંધકાર છવમાં પ્રવેશ પામતો નથી. પરંતુ નિરંતર વિવેકજ્ઞાનરૂપ પ્રખર સૂર્ય પ્રકાશતો રહે છે. કે પ્રશ્ન કરે કે-જ્ઞાન આરાધન કરનાર જીવને તપ શાસ્ત્રાદિ પ્રત્યેના શુભ અનુરાગ વડે સરાગી દશા થાય છે, જે મોક્ષ માગે પ્રવર્તતા મુમુક્ષુને પૂર્વ મહાપુરુષોએ હેય ગણે છે તેને ઉત્તરઃ विधृततमसो राग स्तपःश्रुतनिबंधनः । संध्याराग इवार्कस्य जंतोरभ्युदयाय सः ॥ १२३ ।। હે ભવ્ય ! જેમ પ્રભાત સમયની સૂર્યની રક્તતા તેના ઉદયને સૂચવે છે, તેમ જે મહાભાગ્ય આત્માને અજ્ઞાન અંધકાર દૂર થયે છે, તેને તપ શાસ્ત્રાદિ પ્રત્યેને રાગ એ પણ તેના કલ્યાણને જ અર્થે છે. સૂર્યાસ્ત સમયના સૂર્યની લાલાશ જેવી લાલાશ પ્રભાતે ઉદય પામતા સૂર્યની પણ હોય છે. પરંતુ સંધ્યા સમયની લાલાશ આગામી અધકાર વિસ્તરવાનું ચિન્હ છે, ત્યારે પ્રભાત સમયની લાલાશ આગામી પૂર્ણ પ્રકાશ વિસ્તરવાનું ચિન્હ છે, કારણ પ્રભાત સમયની લાલાશ રાત્રીના અંધકારને નાશ કરીને પ્રગટી છે. તેમ જીવને જે વિષયાદિ ભાવે પ્રત્યે રાગ છે, તે તપ શાસ્ત્રાદિ પ્રત્યે પણ રાગ છે, પરંતુ તપ શાસ્ત્રાદિ પરત્વે જે રાગ છે તે મિથ્યાત્વાદિ અંધકારને નાશ કરી ઉભળે છે. તેથી તે રાગ ભાવિમાં જીવને કેવળદશારૂપ શુદ્ધ પ્રકાશને પ્રકાશવાને હેતુ છે. વળી જેને શુદ્ધોપગની પ્રાપ્તિ નથી, તેણે શુભેપગરૂપ સરાગપણું છોડીને શું અશુભમાં પ્રવર્તવું? શુભેપગને તથારૂપ દશા પ્રાપ્ત થવા અગાઉ છેડી દેવાથી તે માત્ર સ્વચ્છંદતાની જ વૃદ્ધિ થશે. પરિણામે સંસારીક શાતાના કારણે પણ નિર્મૂળ થઈ જીવ કેવળ નિર્વેશ પરિણામી થશે-હા સરાગ પરિણામ જરૂર હેય છે, ત્યાગવા ગ્ય છે, પણ તે કયારે? તથારૂપ વીતરાગ પરિણતિ જાગ્રત થયે. તે પહેલાં શ્રદ્ધાનમાં હેય અને પ્રવૃત્તિમાં ઉપાદેય રાખવાં એમાં જ આત્મહિત છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ અંત:કરણમાં રાગના સંસ્કાર અને આવેશે ક્ષીણ થયા ન હેયઅને સરાગ ભાવ હેય છે એમ કહી જીવ યથેચ્છ પ્રવર્તે તે શું સ્થિતિ થાય? વીતરાગ ભાવરૂપ આધ્યાત્મિક વિકાસના સાધક તરીકે અમુક અવસ્થા સુધી એ તપ–શાસ્ત્રાદિરૂપ સરાગ ભાવ ઉપાદેય છે, અને સામુદાઈક જીવનની એટલે તીર્થની આગ્યતા માટે પણ એ ઈષ્ટ છે. વીતરાગ દશા પ્રગટ થઈ ન હૈય–અરે! બહુ દૂર હોય, છતાં એ તપ શાસ્ત્રાદિરૂપ સરાગ પરિણામથી પણું ઘણી વાર સ્થૂલ સુખ શાંતિ આત્મામાં વતે છે, તેથી પણ એ તપ શાસ્ત્રાદિ સરાગ ભાવ ઉપાદેય છે. હવે અશુભ રાગ સર્વથા હેય છે, એમ ગ્રંથકાર પ્રતિપાદન કરે છે– विहाय व्याप्तमालोकं पुरस्कृत्य पुनस्तमः । रविवदागमागच्छन् पातालतलमृच्छति ॥ १२४ ।। જેમ સૂર્ય પિતાના વ્યાપ્ત પ્રકાશને છેડી અસ્તની લાલીને પ્રાપ્ત થઈ અધકાર ફેલાવી પાતળમાં ચાલ્યા જાય છે, અર્થાત્ અસ્ત થઈ જાય છે, તેમ સંસાર રાગી આત્મા પિતાના વ્યાપ્ત જ્ઞાનભાવને છોડી અજ્ઞાનભાવને આગેવાન કરી રાગને પ્રાપ્ત થતે અલકમાં ચાલ્યા જાય છે. ભ્રષ્ટ થતે આત્મા પોતાના વ્યાપક જ્ઞાનભાવને છેડી અજ્ઞાનને આગળ કરી હિંસાદિ પાપરૂપ બની નિગોદાદિ અલેક પર્યત જઈ પહોંચે છે. જે કે શુભ કે અશુભ એ બંને વસ્તુતાએ રાગભાવ જ છે, પરંતુ નીચેની દશામાં શુભરાગ શુદ્ધતાના સાધકને કથંચિત્ શુદ્ધતાનું કારણ છે. નીચેની દિશામાં શુભરાગ થોડે થાય છે પણ અધોગતિના કારણરૂપ, અશુભરાગ વધારે થાય છે. તે પ્રયત્ન પૂર્વક પણ તે અશુભ રાગને ત્યાગ કરી શુભ રાગમાં આવવું એ ઈષ્ટ છે. પૂર્વોક્ત ચાર આરાધનામાં નિષ્કપટ પરિણામે વર્તતા મુમુક્ષુ જીને મેક્ષપ્રાપ્તિ નિર્વિધનપણે થાય છે. એમ ગ્રંથકાર કહે છે – ज्ञानं यत्र पुरःसरं सहचरी लज्जा तपः संवलम् चारित्रं शिबिका निवेशनभुवः स्वर्गाःगुणा रक्षकाः। पंथाश्च प्रगुणं शमाम्बुबहुल:च्छाया दया भावना यानं तन्मुनिमापयेदभिमतं स्थानं विना विप्लवैः ॥ १२५॥ જ્ઞાન જેને માર્ગ દર્શકપણે આગળ આગળ ચાલે છે, લજા જેની સાથમાં છે, તપ જેને વાટ ખર્ચી છે, ચારિત્રરૂપ જેને શિબિકા છે, Page #107 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) સ્વર્ગાદિ વચ્ચે વચ્ચે જેને ઉત્તમ વિશ્રામ સ્થાન છે, સમ્યક ગુણે જેની સાથમાં રખવાલ છે, ઉપશમ જળનો છંટકાવ સહિત જેને સ્વચ્છ માર્ગ છે, દયારૂપ રસ્તાની બંને તરફ શાંત છાયા છે, અને સમ્યકૂભાવનારૂપ જેનું ગમન છે, આવી આવી સર્વોત્તમ પ્રવાસની સામગ્રી જરૂર તે પ્રવાસી મુનિને વિના ઉપદ્રવે પિતાને ઈષ્ટ સ્થાનકે પહોંચાડે છે. હવે મેક્ષ માર્ગને પ્રવાસીને વચ્ચે વચ્ચે જે ઉપદ્ર આવવા સંભવિત છે તેને ગ્રંથકાર પાંચ લેકમાં કહે છે – मिथ्या दृष्टि विषान्वदंति फणिनो दृष्टं तदा सुस्फुटं यासामर्दविलोकनैरपि जगद्दन्दह्यते सर्वतः । तास्त्वय्येव विलोमवर्तिनि भृशं भ्राम्यन्ति बद्धक्रुधः स्त्रीरुपेण विषं हि केवलमतस्तद्गोचरं मास्मगाः ॥१२६ ॥ સર્પ લેકમાં દષ્ટિ વિષપણું બતાવે છે, પણ તે બરાબર નથી, હમે તે સ્પષ્ટપણે સ્ત્રીઓમાં જે દૃષ્ટિવિષપણું અનુભવ્યું છે, તેવું સર્પમાં જોયું નથી. સ્ત્રીના કટાક્ષ માત્રથી આ લેક સર્વાગે બળી ઉઠે છે. કહે! આથી બળવાન દષ્ટિવિષપણું કર્યું છે? એ સ્ત્રીનો ત્યાગ કરી તેનાથી પ્રતિકુલ થયે, જેથી તારા પ્રત્યે ધ્રધયુક્ત થયેલી તે સ્ત્રીઓ તને જ ભ્રષ્ટ કરવા ઠામ ઠામ જગતમાં ભમે છે, સ્ત્રીના રાગરૂપ ભયંકર વિષની લહેરેમાં તું ન સપડાય માટે હવે તું તેના ભણી દષ્ટિ પણ ન કર. જગતમાં કેટલાક એવા પણ સર્પો છે કે જેની દષ્ટિ પડવા માત્રથી ભયંકર વિષની લહેરો ચઢે છે. ગ્રંથકારે એ વાતને ઘણુના અનુભવ બહારની જાણી બરાબર માન્ય રાખી નહિ. સ્ત્રીઓની આંખના ઝેરને તે સર્વને અનુભવ છે. સ્ત્રી જાત પિતાના કટાક્ષ માત્રથી તરત જ વિષ કરતાં પણ મહા ભયંકર કામાગ્નિ સળગાવી મૂકે છે, અને તેથી પુરુષ વ્યાકુળ બની સર્વ ભાન ભૂલી જાય છે, બેહોશ બની જાય છે. કામની અતિ તીવ્ર અગ્નિમાં શેકાઈ જાય છે અને મહા મહા પ્રયાસે મેળવેલા અમૂલ્ય સદગુણેને સહજ માત્રમાં બાળી ભસ્મ કરી નાખે છે. પરિણામે જીવ પિતાપણું પણ સાવ વિસરી જાય છે. કામની એ જવલંત ભઠ્ઠીમાં સાતે ધાતુ, પ્રાણ, આયુષ્ય, યશ સર્વ બળીને ખાખ થઈ જાય છે. આચાર્ય મુનિજનેને શિક્ષા આપે છે કે–દેવ, દાનવ અને સમસ્ત ચર અચર જગત જેને નિરંતર વશ વતે છે, તેવી સમર્થ સ્ત્રીને તે ત્યાગ કર્યો હોવાથી ધી થઈ તે સ્ત્રીઓ તને ભ્રષ્ટ કરવા તારા પવિત્ર Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) માર્ગોમાં ઠામ ઠામ ભમે છે, પણ તું સાવધાન રહી એવી રીતે પ્રવ કે તેની દૃષ્ટિએ પણ તું ન પડે, અને તારી દૃષ્ટિ તેના ઉપર ન પડે. મામા માં સ્રીવશ મની જવું એ એક ભયંકર ઉપદ્રવ છે. તેથી સાંગોપાંગ નિર્વિઘ્નપણે કોઈક જ માહાભાગ્ય બચે છે; જે મચે છે તેને ધન્ય છે. क्रुध्दा: प्राणहरा भवन्ति भुजगा दष्ट्चैव काले क्वचि तेषामौषभयश्च सन्ति बहवः सद्योविषव्युच्छिदः । हन्युः स्त्रीभुजगाः पुरेह च मुहुः क्रुध्दाः प्रसन्नास्तथा योगीन्द्रानपि ताभिरौषधविषा दृष्टाश्च दृष्ट्वापि च ।। १२७ ।। સપતા ફ્રેંધાવેશમાં આવે ત્યારે કાઇક પ્રસંગેજ સે અને પ્રાણુ હરણુ કરે, પણ તેના વિષને નિવારવા એવી ઘણી ઔષધીએ જગતમાં છે, કે જેથી વિષ દૂર થાય. પરંતુ સ્ત્રીરૂપ સ` તે ક્રોધી દશામાં કે પ્રસન્ન દશામાં, આલેાકમાં કે પરલેાકમાં, તેને દેખવાથી કે તેણીના દેખવાથી, મહાન ચેાગીશ્વરાને પણ ક્ષણ માત્રમાં હણે છે. એ સ્રરૂપ વિષસૌંના ડસના પ્રતિકાર કરવા જગતમાં કેાઇ ધન્વંતરિ સખળ ઔષધી આજ સુધી શેાધી શકયેા નથી. લેાકેા સપને અતિ અનિષ્ટ જાણી તેનાથી ડરે છે, પણ સ્ત્રીઓને અતિ ઈષ્ટ જાણી તેના વિશ્વાસ કરે છે. સ્ત્રી પ્રત્યેના રાગ છેાડાવવા અર્થે સપથી પણ સ્ત્રીએની અધિક ભયંકરતા ખતાવી. કારણ સપ તા ક્રોધી થાય ત્યારે જ દશ મારે છે, પણ સ્રી ક્રોધી થાય ત્યારે હરકેાઈ ઉપાય કરીને પણુ અને પ્રસન્ન થાય ત્યારે આકુલતા વધારીને પ્રત્યેક ક્ષણે જીવને હણે છે. સર્પ દશ દઇ પ્રાણ હરણ કરે છે, ત્યારે આ સ્ત્રીએ દેખતાં માત્રમાં વા તેના દેખવા માત્રમાં, અરે સ્મૃતિપટ ઉપર આવીને પણ જીવના ઘાટ કરે છે. સર્પવિષના પ્રતિકારની જગતમાં અનેક આષષીચેા છે, પરંતુ સ્ત્રીએથી ઉત્પન્ન થયેલા વિષમ કામવરના વિષને દૂર કરવા માટે કાઇ ઐષધી જ નથી. એ પ્રમાણે એ રૂપ ભયંકર સર્પો વિશેષે કરીને મેાક્ષમાગે વિચરતા મુમુક્ષુના માર્ગોમાં ઠામ ઠામ જ્યાં ત્યાં ભમે છે. તેઓ મેાક્ષ માગે જતા પ'થીને માથી પતિત કરે છે, મુમુક્ષુએ તેના ક્ષણ માત્ર પણ વિશ્વાસ કરવા ઇષ્ટ નથી. तमुत्तमनायिकामभिजनावर्ज्या जगत्प्रेयसीं मुक्तिश्रीललनां गुणप्रणयिनीं गन्तुं तवेच्छा यदि । Page #109 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) तां त्वं संस्कुरु वर्णपान्यवनितावार्तामपि प्रस्फुटं तस्यामेव रतिं तनुष्व नितरां प्रायेण सेर्ष्याः स्त्रियः ॥ १२८ ॥ એ માક્ષ લક્ષ્મીરૂપ મનહર ઉત્તમ નાયિકા સામાન્ય પુરુષોને વન્ય છે ( અપ્રાપ્ત છે ) અર્થાત્ જેને તેને તેની પ્રાપ્તિ હાતી નથી. એ નાયિકા એવી તેા સર્વાંગ સુંદર અને પરમ સુખપ્રદ છે કે જેને તેના વાસ્તવિક સ્વરૂપની યથાર્થ પિછાન થાય તે તેને જરૂર મેળવવા ઇચ્છે પરંતુ તે ચુણા પ્રત્યે પ્રેમ કરવાના સ્વભાવવાળી હાવાથી ગુણીજનને જ તે પ્રાપ્ત થાય છે. હે ભવ્ય ! તે માક્ષલક્ષ્મીરૂપ ઉત્તમ નાયિકાને વરવાની તારી અનન્ય ઇચ્છા હાય ! તું રત્નત્રયાદિ ઉત્તમ ગુણુરૂપ આભૂષણાથી અલ’કૃત થા. પ્રત્યક્ષપણે લૌકીક સ્ત્રીઓની વાર્તા સરખી પણ તું છેડી દે. અને એ મેાક્ષલક્ષ્મીરૂપ મનેાહર નાયિકામાં જ તારા અનુરાગ દિન પ્રતિનિ વધાર. કારણ ઘણા ભાગે સ્ત્રીએ ઇર્ષાં યુક્ત સ્વભાવવાળી હોય છે. અન્ય સ્ત્રી ઉપરના પેાતાના નાયકના પ્રેમ તે જરાપણ સાંખી શકતી નથી. જેમ કોઈ પુરુષ કાઇ સ્રીને વશ કરવા ઈચ્છતા હાય તા તેણે ખીજી સ્ત્રીઓથી વાર્તા સરખી પણ છેડવી ચેાગ્ય છે. અને સુંદર આભૂષણાદિથી તેને પ્રસન્ન કરી તેના પ્રત્યેના અનુરાગ વધારવાથી તે સ્ત્રી તેને વશ વર્તે છે. તેમ હે ભવ્ય ! તું જે મેાક્ષલક્ષ્મીરૂપ નાયિકાને ચહાતા હોય તે અન્ય લોકીક સ્ત્રીઓની વાર્તા સરખી પણ છેડી મેાક્ષ લક્ષ્મીમાં જ તારા અનુરાગ વધારી રત્નત્રયાદિ સર્વોત્તમ અલકારાથી તેને તું સાધ્ય કર. અને એજ માત્ર તે સર્વોત્તમ નાયિકાને વરવાને સાચા ઉપાય છે. वचनसलिलैर्हासस्वच्छैस्तरङ्गसुखोदरैंवदनकमलैर्बाह्येरम्याः स्त्रियः सरसीसमाः । इह हि बहवः प्रास्तप्रज्ञास्तटेऽपि पिपासवो विषयविषमग्राइग्रस्ताः पुनर्न समुद्गताः ।। १२९ । ખરેખર એ સ્ત્રીએ એક વિસ્તીણું સરોવરની ઉપમાને ચેાગ્ય છે. સરોવરમાં જેમ નિમ ળતા, તરંગા, જળ અને કમળ દેખાય છે, તેમ એ સ્ત્રીઓમાં હાસ્યરૂપી નિર્મળતા, વક્રોક્તિ (ઠઠ્ઠા) રૂપ સુખકારી તરંગા, વચનરૂપ જળ, અને મુખરૂપી કમળ એ આદિ વડે એ સ્ત્રીએ માહ્યથી બહુ રમ્ય ભાસે છે. તેમાં કેટલાય મેહમૂદ્ર જીવા તૃષાતુર (કામાતુર) થઈ માત્ર કિનારે જતાં જ વિષયાકાંક્ષારૂપ ભયંકર મગરમચ્છથી Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૩ ) પકડાઇ તે અગાધ જળમાં મૂડી પ્રાણહીન થઈ ગયાજીવિતવ્ય ખે બેઠા–જેએ ફરી બહાર નીકળી શકયા નહિં. જેમ સરાવર નિમળતા, તરંગા, જળ અને કમળેાથી રમ્ય ભાસે છે, પણ તેના મધ્ય ભાગમાં મગરમચ્છા≠િ જળચર જીવા રહે છે, ત્યાં કોઇ મૂર્ખ પુરુષ તૃષાતુર થવાથી જળપાન કરવા માટે સરોવરના કિનારે જઇ ઉભા રહ્યો. બિચારાને પાણી પીવું તે દૂર રહ્યું પણ ઉલટું તે સરાવરની અંદરના મગર મચ્છાદિ હિંસક પ્રાણિયા તેને એકાએક પકડી ખેચી ગળી ગયાં, જેથી ફરી તે મૂખ મનુષ્ય બહાર નહિ નીકળી શકતાં અંદરના અંદર મરણને શરણ થયા. તેમ એ સ્ત્રીએ હાસ્ય અને યુક્તિવાળાં મધુર પણ વક્ર વચન, અને મુખની શેાભા વડે માહ્યથી રમ્ય ભાસે છે, પણ કામરૂપ અગાધ જળથી તે પૂર્ણ છે. ત્યાં કોઈ અજ્ઞાની મદેાન્મત્ત માહ મૂઢ જીવ વિષયની તૃષ્ણાથી આતુર થઇ તે સ્ત્રીની પાસે જઇ નિરખવા લાગ્યા. ખિચારા પોતાની ચાહ મટાડવા ગયેા હતેા ત્યાં તેા કામના ઉદ્રેકથી અને વિષય સામગ્રીથી વિહ્વલ ખની ત્યાં ને ત્યાં ભ્રષ્ટ થઇ અચેત થઈ પડયા. પરિણામે સ્થાવરાદ્ધિ પર્યાયને પ્રાપ્ત થયા. તે ફરી પાછે સચેત થયા નહિ. એમ એ સ્ત્રીરૂપ અગાધ અને અમર્યાદિત ઊંડા અને ઘેરા જળમાં કેટલાય જીવાને વિષયરૂપ મગરમચ્છ પકડી પકડીને ગળી ગયા જેને ફરી પત્તો પણ લાગવા મુશ્કેલ થઈ પડયા. ફ્રાઈ ઊંડા અને લપસી જવાય એવા જળાશય આગળ એકલદ્દોકલ અનાયાસે જઇ ચડેલા બુદ્ધિમાન મનુષ્ય પૂરી સાવધાનતાથી ત્યાં ઉભા રહે છે, પણ તેને નિમેષ માત્ર વિશ્વાસ કરતા નથી–જેમ એ જળાશય આગળ એકલદોકલ મનુષ્યની સલામતીના સંશય અને ભય છે, તેમ શ્રીરૂપ અગાધ જળાશય પાસે પણ કાઈ એકલદોકલ મનુષ્યની ચૈતન્યજાગૃતિ માટે પૂરે પૂરો ભય છે, જેખમ છે. માટે એ સ્ત્રીઓના વિશ્વાસ કરવા ચેગ્ય નથી. पापिष्टैर्जगती विधीतमभितः प्रज्वाल्य रागानलं क्रुध्धैरिंद्रियलुब्धकैर्भयपदैः संत्रासिताः सर्वतः । हन्तैते शरणैषिणोजनमृगाः स्त्रीछाना निर्मितम् घातस्थानमुपाश्रयन्ति मदनव्याधाधिपस्याकुलाः ॥ १३० ॥ હાય ! ઘણા દુઃખની વાત છે કે–સંસારરૂપ કતલખાનામાં પાણી અને ક્રોધી એવા ઇંદ્રિય વિષયરૂપ ચ’ડાળાએ ચારે બાજુ રાગરૂપ લગ્ન કર અગ્નિ સળગાવી મૂકયા જેથી ચારે તરફથી ભય પામેલાં અને અત્યંત Page #111 -------------------------------------------------------------------------- ________________ વ્યાકુલ થયેલાં પુરુષરૂપી હરિણે પિતાના બચાવ માટે અંતિમ શરણ ચહાતાં-શોધતાં કામરૂપી ચંડાળે ગોઠવી રાખેલાં સ્ત્રીરૂપ કપટસ્થાનમાં (પાસલામાં) જઈ જઈને ભરાઈ પડે છે. જેમ કઈ હોશિયાર અહેડી કિકરે સહિત શિકાર કરવાને અર્થે જ્યાં હિરણને સમૂહ હોય તેવા વનમાં જઈ તરફ અગ્નિ સળગાવે, અને પિતાને શિકાર કરવાનું ઈલાયદું સ્થાન રાખી પિતે ત્યાં રહે. ત્યાં અગ્નિના ભયથી નાસતાં એવાં એ રંક હરિણે ચારે તરફ દેહાદેડ કરતાં ભાગતાં શરણુની ઈચ્છાએ બિચારાં પેલાં શિકારીએ ગોઠવેલા સ્થાનમાં જઈ પહોંચ્યાં. જાણે અમે અહીં સુરક્ષિત રહીશું, પણ ત્યાં તે પેલે દુષ્ટ આપેડી બેઠે જ છે, તે નિઃશસ્ત્ર નિરાધાર રંક હરિને શથી મારી પ્રાણુ રહિત કરે છે. તેમ વિકારરૂપ પ્રધાન કામ મેહ અને તેના ઇંદ્રિયરૂપ કિકરે જીવરૂપ હરિણેને ભ્રષ્ટ કરવા, વર્ણાદિ વિષમાં રાગાદિરૂપ અગ્નિ સળગાવી જીવરૂપ હરિને પકડવા સ્ત્રીરૂપ કપટ સ્થાન લેકમાં ગઠવી રાખ્યું છે. રાગરૂપ અગ્નિથી અતિ વ્યાકુળ થયેલા બળી રહેલા જીવરૂપ હરિણે–જાણે અહીં અમને રક્ષણ મળશે એવી બુદ્ધિથી આવી ત્યાં પ્રાપ્ત થાય છે, પણ ત્યાં તે પેલે પ્રધાન કામ આહેડી લાગ જોઈ બેઠે છે-જે શરણની હોંશ ભરી આશાએ આવેલા જીને પિતાનાં કુચેષ્ટારૂપ બાણેથી ભ્રષ્ટ કરે છે, અચેત કરે છે, ઉલટે બિચારે તે જીવ પરમ આકુલતારૂપ ભયંકર દાહને પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર કહે છે કે–તેથીજ એ સ્ત્રીઓને વિશ્વાસ કઈને કઈ પ્રકારે પણ કર્તવ્ય નથી. अपत्रपतपोग्निना भयजुगुप्सयोरास्पदं शरीरमिदमदग्धशववन्न किं पश्यसि । वृथा व्रजसि कि रतिं ननु न भीषयस्यातुरो निसर्गतरलाः स्त्रियस्तदिह ताः स्फुटं विभ्यति ॥ १३१॥ હે નિર્લજ્જ તારું શરીર તપરૂપ અગ્નિ વડે અધબન્યા મુડદા જેવું ભય અને જુગુપ્સાનું સ્થાન રહ્યું છે, એ શું તે દેખતે નથી? નિરર્થક કેમ આસક્તિને પ્રાપ્ત થઈ રહ્યો છે? હે ભ્રષ્ટ અને મૂખેઆત્મા ! આતુરતારૂપ રંગને પ્રાપ્ત થયેલે તે સ્ત્રીઓને ડરાવતો નથી, પણ ઊલટ તેમને સંગ કરવા ચાહે છે, પરંતુ સ્વભાવથી ચંચળ અને કાયરતાવાળી તે જીઓ તને જોઈને ડરે છે, તારી ભયાનક મૂર્તિ દેખી ભાગે છે, અને એમ છતાં તે ફરી ફરી તેના સંગને ઈચ્છે છે! Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ગ્રંથકાર આ ઠેકાણે મુનિ જનેને સંબંધે છે કે-હે નિર્લજ્જ! તારું આ શરીર તપ વડે ભયાનક અને ધૃણાયુક્ત થઈ રહ્યું છે, જાણે અડધું બળેલું મુડદુ, અને છતાં તે સ્ત્રીઓને સંગ ઈચ્છે છે ! ભાઈ! એ સ્ત્રીઓને સ્વભાવ તું જાણે છે? જેનું શરીર બળવાન પુષ્ટ અને સુંદર દેખાય તેનાથી જ તે રાગ કરે, હાસ્ય કરે. પરંતુ જેનું શરીર અશક્ત, કૃષ, અને અશેનિક દેખાય તેનાથી તે દૂર ભાગે છે. એ શું તું નથી જાણત? હે નિર્લજ્જ, તું આવી અવસ્થામાં તેને સંગ પામે એ અશક્ય છે. જ્યારે આમ છે ત્યારે વ્યર્થ આત્મયને તું કેમ ભૂલે છે? સ્વરૂપ વિસ્મરણતાને કેમ પ્રાપ્ત થાય છે? આવું અલભ્ય મુનિપદ પામીને હે ભવ્ય! તને ઉચિત છે કે-નિજ કલ્યાણને વિષે અપ્રમત્ત થવું. જે સ્થાનમાં તું રતિ કરે છે તે સ્થાન કેવું છે તે ગ્રંથકાર ત્રણ લેક દ્વારા વર્ણન કરે છે – . उत्तुङ्गसंगतकुलाचलदुर्गदर माराद्वलीत्रयसरिद्विषमावतारम् । रोमावलीकुमृतिमार्गमनमूढाः कांताकटीविवरमेत्य न केव खिमाः ॥ १३२॥ કામ વિકારથી ઉન્મત્ત થયેલા એવા કયા આવે છે કે જેઓ સ્ત્રીઓના ચેની સ્થાનને પ્રાપ્ત થઈને ખેદખિન્ન ન થાય? અર્થાત્ તત્કાલ અને ભાવિમાં તેઓ મહા ખેદને જ પામે છે. કેવું છે તે સ્થાન પરસ્પર ભીડાયલા ઊંચા અને કઠિન એવા સ્વરૂપ બે પર્વતો એ જેના માટે ઉત્તગ કિલ્લાની ગરજ સારે છે, જેથી તે સ્થાન અતિ દુઃખે પામવા યોગ્ય છે. વળી ત્રિવલીરૂપ વિસ્તીર્ણ નદી વડે વિષમ છે પાર ઉતરવું જેનું, તથા આગળ વિસ્તીર્ણ રેમ પંક્તિરૂપ ઘેરી વૃક્ષ ઘટાએ કરીને જેને માર્ગ પણ ખરાબ થઈ રહ્યો છે. જગતમાં પ્રત્યક્ષ દેખાય છે કે—જે સ્થાનના માર્ગમાં ઊંચા અને પરસ્પર મળેલા વિસ્તીર્ણ પહાડે પડ્યા હોય, કઠિનતાથી પાર ઉતરાય એવી મોટી વિશાળ નદી હોય, અને વૃક્ષોની સઘનતાથી માર્ગ પણ દુગમ્ય થઈ રહ્યો હોય, એવા પહાડી કેતોથી ભરેલા ભયંકર સ્થાનકે પહોંચવામાં ખેદ જ હોય. તેમ સ્ત્રીયોની સ્થાનકે રમવા પહેલાં ઊંચા અને પરસ્પર મળેલા બે કુચથી ખેદખિન્ન થઈ જેમ તેમ અતિ કટે છૂટવું થાય ત્યાં તે આગળ ત્રિવલીરૂપ વિશાળ નદી અને તેની આગળ રેમની સઘન વિસ્તીર્ણ વૃક્ષ પંકિતથી દુર્ગમ્ય અને ભયંકર Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬). સ્થાનકે પહોંચતાં અવશ્ય ખેદખિન્ન જ થવાય. એટલે પ્રયત્ન કરતાં તે ની સ્થાનકે તો કેઈક જ પહોંચી શકે. આવા પ્રત્યક્ષ ખેદને જીવ સુખ માને છે એ જીવની મૂઢતા નહિ તે બીજું શું? ગ્રંથકાર કહે છે કેજેમ એક અતિ દુઃખીયે મનુષ્ય દુઃખથી કંટાળી માથુ ફેડતાં સુખ માને તેમ કામની ભયંકર વ્યાધિથી નિરંતરને પીડિત છવ ખેદખિન્ન થવા છતાં પણ સુખ કલ્પે છે. કામરૂપી અંધાપે જ એ છે. व!गृहं विषयिणां मदनायुधस्य नाडीव्रणं विषमनिर्वृत पर्वतस्य । प्रच्छनपादुकमनङ्गमहाहिरंध्र माहुर्बुधा जघनरंध्रमदः सुदत्याः ।। १३३॥ ઉત્તમ દંત પંકિતવાળી સ્ત્રીનું જઘન રંધ્ર જે ની છીદ્ર તેને જ્ઞાની પુરુષે વિષયી પુરુષનું વિષ્ટાગ્રહ (પાયખાનું) અથવા કામરૂપી શઅને ભયંકર ઘા, અથવા બે ભયંકર પર્વતેથી ઢંકાયેલે ઊંડે ખાડે, અથવા કામરૂપ ભયંકર નાગનું બિલ સમજે છે. | વિષ્ટા ફેંકવાના સ્થાનની માફક નીછિદ્ર કામપુરુષને વીર્યરૂપ વિષ્ટા ફેંકવાનું એક સ્થાન છે, અથવા કામદેવના ભયંકર શસ્ત્રનો એક ઘા' છે, અથવા વિસ્તીર્ણ પહાડોથી ઢંકાયેલી ઊંડી અને ભયંકર એક ખાઈ છે, કે જે મેક્ષ નગરે જતા પથિકને આડે આવે છે. તે ખાઈ અવ્યક્તપણે સૂચવે છે કે હે પંથિજને અમને ઓળંગવાનું સાહસ ખેડીને કેઈ આગળ જશે નહિ, નહિત તમારી જીવન સ્થિતિ તમે ગુમાવશો. એ ખાઈ એવી તો દુર્ગમ્ય છે કે જે વમન યોગ્ય પણ નથી અને તેથી તે તે પર્વતેથી ઢંકાયેલી રહી છે માટે જ મોક્ષાથી જી એ ખાઈને દૂરથી જ ત્યજે છે. વળી એ કામરૂપ ભયંકર નાગને રહેવાનું બિલ છે, તેમાં જે મેહમૂઢ આત્મા રતિ માને છે તેને એ કામરૂપી સપે પિતાના વિષમ દંશથી તુરત મૂછિત કરે છે–અચેત કરે છે. એમ અનેક ઉપમાઓથી એ નિછિદ્ર અનિષ્ટ છે. તેથી તે પ્રત્યેને રાગ હે જીવ! તું નિવાર–નિવાર ! : अध्यास्यापि तपोवनं बत परे नारीकटीकोटरे व्याकृष्टा विषयैः पतंति करिणः कूटावपाते यथा। पोचे प्रीतिकरी जनस्य जननी प्राग्जन्मभूमि च यो व्यक्तं तस्य दुरात्मनो दुरुदितैर्मन्ये जगवंचितम् ॥ १३४॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૭ ) જેમ હાથી કપટથી અનાવેલા ભયંકર ખાડામાં મામુગ્ધ થઈ અસાવધ બની પડે છે, તેમ કેટલાય જીવા ઉત્તમ તપાવનને પ્રાપ્ત થઈને પણ ધમ વિમુખ મની સ્રીના ભયંકર કટીછિદ્ર વિષે પડી મરે છે. પ્રથમ તા એ ચેાનિ મનુષ્યની જન્મ ભૂમિ હાવાથી માતા સમાન છે. પણ માત્ર મૂઢ કવિએ તેને પ્રીતિ કરવા ચેાગ્ય વણુવી છે. એવા પતિ મૂર્ખ કવિઓના માહાત્પાદક વચનવિલાસથી ખરેખર આ જગત ઠગાઈ રહ્યું છે. જેમ કોઇ એક હાથી જંગલમાં સ્વાધીનતા પૂર્વક વિચરતા હતા, તેને પકડવા માટે હાથિણીનું રૂપ બનાવી તેની નીચે કપટ પૂર્ણાંક તેને ન સમજાય તેવા ખાડા બનાવ્યેા-વિષયાંધ થયેલા હાથી હાથિણીની લાલચે તે ખાડામાં પડી ઝૂરી ઝૂરી નિળ થયે, અને પૂર્ણ પરાધીન અન્યા. તેમ મુનિ તપાવનમાં એકાંત સ્વાધીનપણે વિચરતા હતા, તેમને ભ્રષ્ટ કરવાના—તપથી પતિત કરવાના કારણરૂપ એ સ્ત્રીનુ ચેાનિછિદ્ર છે. ત્યાં વિષય સેવનના લેલે મુનિ જો ભાન ભૂલી તે ચેાનિછિદ્રરૂપ ખાડામાં પડે તેા ઘણા કાળના ઉપાસિત તપ સંયમ ગુમાવવા ઉપરાંત અનેક પ્રકારનાં કષ્ટો સહન કરે. ગ્રંથકાર કહે છે કે-મૂળમાં કામવિકાર તે પ્રથમથી હતા જ, તેમાં વળી ઉપરથી મૂર્ખ કવિએએ અનેક કુયુક્તિઓ વડે સ્ત્રીના અંગાપાંગની રમ્યતા બતાવી કામ વિકારા વધારા થાય તેવાં કાન્ચે છઠ્ઠા રચ્યા. જે વચનાથી ઠંગાએલા એવા જીવા પછી તેથી ખચી શકતા નથી. જુઆ તા ખરા ! એ કુકવિઓની ધીટતા. કે–જે ચેાનીસ્થાન પેાતાનું જન્મ સ્થાન છે તેને જ રમવા ચેાગ્ય વર્ણન્યું! એ કુકવિઓનાં મહેકાવનારાં વચનાથી અનુરજિત થઇ–ઉત્તેજિત થઇ હે જીવ ! તું તેથી ઠગાઈને એ સ્ત્રીની ચેાની વિષે જરાએ રાગી થઇશ નહિ. પણ તારી સાવધાનતા પૂણું જાળવજે. કારણુ ચેાની જેમ દેહુધારી પ્રાણીઓનું જન્મ સ્થાન છે, તેમ જગતના પ્રાયે અધાય દુ:ખાનુ ઉત્તિસ્થાન પણ છે. જગતના ત્રિવિધ દુઃખથી છૂટવું હેાય તે તે પ્રત્યેના મેાહુ-અનુરાગ છેડ ! આગળ વિષને અમૃતના આકારમાં ખપાવી દેનારને જગત ઢંગ કહે છે, પરંતુ એ સ્ત્રી મહાન પુરુષાને પણ ધા પાટા બધાવી દઈ પરમ દુઃખનું કારણ થાય છે, તેથી જગતના સર્વ વિષમ વિષેા કરતાં એ જ મારું ભયંકર વિષ છે. એમ ગ્રંથકાર વણુન કરે છેઃ— कंठस्थः कालकूटोsपि शम्भोः किमपि नाकरोत् । सोपि ददाते स्त्रीभिः स्त्रीयो हि विषमं विषम् ॥ १३५ ॥ ܀ Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) રુદ્ર (મહાદેવ) ના કંઠમાં કાળકૂટ વિષ રહે છે, તે વિષ મહાદેવજીને કાંઈ પણ અસર કરી શકયું નહિ. કાળક્ટને પચાવી શકે તેવા મહાદેવજી પણું સ્ત્રીઓની માયામાં ફસાઈ ગક્ષેમ હારી ગયા, તેથી નિશ્ચય થાય છે કેસ્ત્રી એ જ સર્વ વિષમ વિષેથી પણ ભયંકર વિષ છે. લેકમાં મનાય છે કે કાળક્રટ વિષ જેવું બીજું કેઈ નિરૂપાય અનિષ્ટકારક વિષ નથી. પણ અમને લાગે છે કે-સ્ત્રીઓ એ તેનાથી પણ વિષમ અર્થાત અનિવારિત અનિષ્ટકારક ભયંકર વિષ છે. જુઓ મહાદેવજી કાળકટ વિષને કંઠમાં જ ધારણ કરે છે, પણ તે તેમને કાંઈપણું અનિષ્ટ કરી શકયું નહિ. પરંતુ માત્ર સ્ત્રીની કામનાના ભયંકર આતાપથી પીડિત થઈ સહજ માત્રમાં પરાભવ પામ્યા. તેથી નિશ્ચય થાય છે કેસ્ત્રી એ કાળક્ટ વિર્ષથી પણ ભયંકર વિષ છે. વિષમાં અમૃત સ્થાપન કરે છે એવા ઠગે કરતાં પણ જેઓ સ્ત્રી વિષે અમૃત બતાવી અનુરાગ કરાવે છે, તે મહા ઠગ છે. એવા કુકવિઓની કુયુક્તિથી મૂઢ ન થતાં સ્ત્રી પ્રત્યે અનુરાગ છેડે એ જ સર્વ પ્રકારે સુખનું કારણ છે. तव युवति शरीरे सर्वदोषेकपात्रे रतिरमृतमयूषाद्यर्थसाधर्म्यतश्चेत् । ननु शुचिषु शुभेषु प्रीतिरेष्वेव साध्वि मदनमधुमदान्धे प्रायशः को विवेकः ॥ १३६ ॥ હે પ્રાણી ! સર્વ દેષને પાત્રરૂપ સ્ત્રીને શરીર વિષે ચંદ્ર આદિ પદાર્થોના જેવા ગુણે કલપી તે એ સ્ત્રીના શરીર ઉપર પ્રીતિ ધરી રહ્યો છે, પણ એ ચંદ્રાદિ પદાર્થો તે શુચિ અને શુભ છે, એમાં પ્રીતિ કરવી ભલી (ઠીક) છે, પણ કામરૂપ મદિરાના મદ વડે અંધ થઈ મહા અશુચિના ભાજનરૂપ એ સ્ત્રીના કલેવર પ્રત્યે તું અનુરાગ ધારી રહ્યો છે, એ શું તારો સવિવેક છે? મૂખ કકવિઓ સ્ત્રીના મુખ આદિ અંગે વિષે ચંદ્ર અને કમલ આદિ શુભ પદાર્થોની ઉપમા દઈ પ્રીતિ કરાવે છે, વિવેકથી જોતાં સ્ત્રીનું શરીર મહા અશુચિને ભંડાર છે; છતાં કામમદથી અંધ થવાથી તેને તેમાં યોગ્ય અગ્ય કાંઈ સૂઝતું નથી. હાડ માંસ રુધીર શ્લેષ્મ-પરુ 'पनगवेणी चंद्र मु आनन कंचनकलस युगलकुचभार, लह कवि सब हुए जगतके देख मेरा यह रूप अपार, Page #116 -------------------------------------------------------------------------- ________________ (૧૦૯) અને ધાતુ ઉપધાતુ આદિ સર્વ મહા જુગુપ્સા ગ્ય અશુચિના ભંડાર રૂપ સ્ત્રીના કલેવરમાં ચંદ્રાદિ શુભ પદાર્થોની કલ્પના કલ્પી તું તેથી રતિ પામે છે, તે કરતાં એ ચંદ્રાદિ પદાર્થો પ્રત્યે અનુરાગી કેમ થતું નથી? જેમ કી વિષ્ટામાં રતિ માની રહ્યો છે, તેમ તું કામથી અંધ થઈ સ્ત્રીના ગંધાતા સડી રહેલા કલેવર વિષે રતિ માની રહ્યો છે. કારણ કામાંધ પુરુષને ભલા બૂરાને વિવેક જ હેતો નથી. હે ભવ્ય ! મહા અધકાર સમ એ કામાંધપણું છેડી હવે તો કાંઈક વિવેકી થા! સ્ત્રીના કલેવર ઉપર પ્રીતિ થાય છે તે મનની પ્રેરણાથી થાય છે. મન એ નપુંસક છે. નપુંસક મન જગતમાં માત્ર જ્ઞાની પુરુષને પરાભવ પમાડી શકતું નથી. એમ ગ્રંથકાર કહે છે – मियामनुभवत्स्वयं भवति कातरं केवलं परेष्वनुभवत्सु तां विषयिषु स्फुटं हादते । मनो ननु नपुंसकं त्विति न शब्दतथार्थतः सुधी कथमनेन सन्नुभयथा पुमान् नीयते ॥ १३७॥ મન એ કેવલ શબ્દથી નપુંસક નહિ પરંતુ અર્થથી પણ નપુંસક છે. કારણકે મન પોતે વિષય ભેગવવામાં અશક્ત હોય છે, પરંતુ જ્યારે બીજી સ્પર્શાદિક ઇંદ્રિયો સ્ત્રી આદિને ભગવે છે ત્યારે તે બિચારું દુર રહ્યું રહ્યું માત્ર હર્ષાયમાન થાય છે. સમ્યક્ બુદ્ધિના ધારક જ્ઞાની પુરુષો જ શબ્દથી અને અર્થથી એમ બંને પ્રકારે પુરુષ લિંગી છે. તેઓને એ નપુંસક રાંકડુ મન કેમ પરાભવ પાડી શકે? નહિ શબ્દ શાસ્ત્રમાં મનને નપુંસક લિંગી કહ્યું છે. પરંતુ એ કેવળ શબ્દથી જ નપુંસક નથી, પણું અર્થથી પણ નપુંસક છે. જગતમાં નપુંસક પુરુષ પિતે તે સ્ત્રીને ભેગવી શકતું નથી, પિતાને બળવાન ભેગતૃષ્ણા હોવા છતાં બીજાં સ્ત્રી પુરુષની ક્રીડા જોઈને ખુશી ખુશી થાય છે. તેમ એ મન સ્ત્રીના ભેગને તે બહુ જ ઈચ્છે છે, પરંતુ પિતે ભેગવી શકતું નથી. બીજી સ્પર્શાદિક ઇંદ્રિય ભેગ કરે ત્યારે તે બિચારું તેમની ક્રિીડા માત્ર જોઈ હર્ષ કર્યા કરે છે. એટલે આ વાત યુક્તિ સંગત છે કે મન એ પિતે શબ્દ અને અર્થથી નપુંસક છે. જે સુવિવેકવાન પુરુષ છે. (સુવિવેક એ શબ્દને વ્યાકરણ શાસ્ત્રકારોએ પુરુષ લિંગી દર્શાવ્યું છે, કારણ સ્ત્રીને ધણુ પુરુષ હોય પણ સ્ત્રી કે નપુંસક ન હોય-એ દ્રષ્ટિએ સુવિવેક શબ્દ શબ્દથી તેમ અથ થી બંનેથી પુરુષ લિંગી છે.) તે પિતાના પુરુષાર્થને ન સંભાળે છે તે નપુંસક એવા મનથી પણ હારી જાય–પરંતુ Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) નપુંસક મન તે સવિવેકવાન પુરુષને કયાંથી પરાભવ પમાડી શકે! ગ્રંથકાર કહે છે કે – હે પ્રિય ભજો! મનને બળવાન માની લઈ તમે સ્વપુરુષાર્થને ન ગુમાવે પુરુષાર્થ વડે નપુંસક મનને જય કર એજ તમને ચગ્ય છે. राज्यं सौजन्ययुक्तं श्रुतवदुरुषतः पूज्यमत्रापि यस्मात् त्यक्त्वा राज्यं तपस्यन्नलघुरतिलघुः स्यात्तपः प्रोह्य राज्यम् । राज्यात्तस्मात्मपूज्यं तप इति मनसालोच्य धीमानुदग्रं कुर्यादयः समयं प्रभवभयहरं सत्तपःपापभीरुः ॥१३८॥ મનને જીતવા માટે તપ કરવું ચોગ્ય છે તપ વડે પરમ પૂજ્ય પદની જીવને સિદ્ધિ થાય છે. એમ ગ્રંથકાર ઉપરના શ્લોકથી પ્રતિપાદન કરે છે. સુજનતા અર્થાત્ નીતિ સહિત રાજ્ય, અને શાસ્ત્રજ્ઞાન સહિત સમ્યક તપ એ બંને જગતમાં પૂજ્ય છે. તેમાં પણ જે રાજ્યને છોડીને સમ્યક તપ આચરે છે તે સર્વોત્કૃષ્ટપણુને પ્રાપ્ત થાય છે-તેથી ઉલટું જે તપને છેડીને રાજ્ય ધારણ કરે છે તે જગતમાં પણ અત્યંત લઘુપણને પામે છે, તેથી આ વાત સુગ્ય છે કે તપ એ રાજ્યથી પણ અધિક પૂજ્ય છે. બુદ્ધિમાન આર્ય પુરુ પાપથી ભયભીત થઈ અનંત સંસારભયને સર્વથા દૂર કરવાવાળા ઉત્તમ તપને ઉલ્લાસિત ચિત્તે આચરે છે. રાજ્યથી પણ તપ અધિક પ્રધાન છે કારણ રાજ પણ તપસ્વીને વંદન કરે છે. પરંતુ તપસ્વી રાજાને વંદન કરતો નથી. એ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તપગુણના નાશથી જગતમાં લઘુપણું પ્રાપ્ત થાય છે એ વાત ગ્રંથકાર દષ્ટાંત પૂર્વક સિદ્ધ કરે છે – पुरा शिरसि धार्य्यन्ते पुष्पाणि विबुधैरपि । पश्चात् पादोऽपि नास्माक्षीत किं न कुर्याद्गुणपतिः ॥ १३९ ॥ જે પુષ્પ પહેલાં સુગંધાદિ ગુણોના વિદ્યમાનપણામાં દેવના શિરે ભાગે શોભતું હતું, તે પાછળથી સુગંધાદિ ગુણોના નષ્ટ થવાથી ચરણું સ્પર્શને પણ ગ્ય રહેતું નથી. અને એ ન્યાય છે. કારણ ગુણને નાશ જગતમાં લઘુતા જ પ્રાપ્ત કરાવે છે. લેકમાં પણ ગુણને જ મહિમા છે. ઉપરોક્ત દષ્ટાંતથી નિશ્ચિત છે કે-જ્ઞાન સહિત સમ્યક્તપના અસ્તિત્વમાં જે પુરુષને દેવે પણ પરમ Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પ્રેમે ઉપાસે છે, તપથી ભ્રષ્ટ થયા પછી તે જ પુરુષનું જગતમાં કઈ નામ પણ યાદ કરતું નથી. તેનું નામ યાદ કરવામાં પણ પાપ સમજે છે. અને એ ન્યાય છે. કારણ ગુણેને નાશ લઘુપણું જ પ્રાપ્ત કરાવે છે. તેથી સુગ્ય છે કે જે તે પ્રકારે ગુણેની રક્ષા કરવી શ્રેષ્ટ છે. સાથે આ વાત પણ ધ્યાન રાખવા જેવી છે કે-કુલના, પદના, કે વેષના સંબંધથી માત્ર ઉંચપણું ક૯પવું એ નિતાંત ભ્રમ છે. કારણ એક જ જીવ જે પ્રથમ ગુણેના અસ્તિત્વમાં વંદનીય હતે તેજ પુરુષ ગુણેના નાશથી નિઘપણને પ્રાપ્ત થયું. તે પછી પૂર્વ મહાપુરુષના ગુણવાનપણથી વર્તમાન ગુણહીન પુરુષ માત્ર ગુણીનું નામ અને વેષ ધારણ કરવાથી કયાંથી વંદનીય હોય? કુલ પરંપરાએ, કે લેક પ્રવાહે વંદનિકપણું ઘટતું નથી, પણ ગુણેથી જ પૂજ્યપણું પ્રાપ્ત થાય છે. ' ઉજવળ ગુણના સમુદાયમાં દેષની કાળાશને અંશ પણ ન શોભે. એ વાત અન્યક્તિ અલંકાર પૂર્વક ગ્રંથકાર નીચેના સ્લેકથી પ્રતિપાદન કરે છે – हे चंद्रमः किमिति लांच्छनवानभूस्त्वं तद्वान् भवेः किमिति तन्मय एवं नाभूः । किं ज्योत्स्नया मलमलं तव घोषयन्त्या स्वर्भानुवन्ननु तथा सति नासि लक्ष्यः ॥ १४०॥ હે ચંદ્ર! તું કાલિમારૂપ કલંક સહિત કેમ થ? અગર કલંક સહિત થવું હતું તે સર્વ પ્રદેશે કલંકમય કેમ ન થયો? રે ચંદ્ર! અવશેષ મલ દર્શાવતી (લાંછન યુક્ત) ચાંદનીથી તને શું સિદ્ધિ છે? અગર તું રાહત શ્યામ રહ્યો હેત તે જગતમાં કેઈની પણ ટીકાને પાત્ર ન થાત. તારું રહ્યું હું એક અંશ પણું શ્યામપણું જગતમાં તને લાંછન યુક્ત કહેવરાવે છે. તારી નિર્મળ, શાંત અને મધુરી ચાંદનિમાં એટલી પણ શ્યામતા તારા સ્વરૂપથી જુદી પડી જઈ તને લજાવે છે. અહીં ચંદ્રને ઠપકો આપવાના બહાને અન્યાક્તિ અલંકાર પૂર્વક ગ્રંથકાર મુનિજનને સંબોધે છે કે હે ચંદ્રસ્વરૂપ નિર્મળ, શાંત અને આનંદદાતા મુનિ! ઉજ્જવળ પદને ધારક ચંદ્ર જેમ કિંચિત કાલિમાંથી જગતમાં અન્ય જનેથી ટીકાને પાત્ર થાય છે. અગર જે તે સર્વ પ્રકારે રાહુવત્ શ્યામ હેત તો તેને કોઈ પણ ટેકત નહિ. તેમ તું નિર્મળ સર્વોત્કૃષ્ટ પદધારી મુનિ થયે છે, તે તારામાં કિંચિત્ પણ દેષ દેખી તને કલંકી સમજી લેક ટેકશે. અગર તું નીચેના ગૃહસ્થ પદમાં હોત તો ત્યાં તેને સર્વ પ્રકારે મલ યુક્ત જોઈને પણ “એ તો ગૃહસ્થ છે” Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧) એમ સમજીને તને કાઇ પણ ટાકત નહિ, મુનિષણામાં આમ કલ‘ક યુક્ત રહેવુ' તેના કરતાં તે નીચેની ગૃહસ્થાવસ્થા જ રાખવી ચેાગ્ય હતી. હું મુનિ ! ઊંચી મુનિપદ ચેાગ્ય ક્રિયાઓને દોષયુક્તપણે સાધવામાં તને શું સિદ્ધિ છે? એથી તેા ઉલટા તારા છતા ગુણા દબાઈ જઈ દોષા બહાર આવે છે. તથા પડિત જનાથી તું જગતમાં ટીકાને પાત્ર થાય છે. આમ દોષ યુક્તપણે મુનિપદને સેવતાં તારું તે નહિ પણ મુનિપદનું સન્માન જગતમાં તું ઘટાડે છે. અને વળી પ્રભુના દ્રાડુ કરે છે. એથી અમારી તને શિક્ષા છે કે સર્વોત્કૃષ્ટ મુનિપદને ધારણ કરી મુનિને ન છાજે એવા કિ'ચિત્ દોષને પણુ ન સેવ, અગર મુનિપદને અણુછાજતા ઢાષા જ સેવવા હોય તેા એ જગતપૂજ્ય મુનિપદને છેડી દે. સાંભળ ! ભગવાન આદીશ્વર સ્વામિની સાથે ચાર હજાર રાજાઓએ મુનિદિક્ષા ધારણ કરી પાછળથી મુનિએના સમ્યક આચાર અજાણપણાના ગે (નહિ કે સ્વ ઇરાદે−) કષ્ટ નહિં સહી શકવાથી ભ્રષ્ટ થયા ત્યારે દેવા આકાશવાણીથી તેમને કહે છે કે-“આમ સર્વોત્કૃષ્ટ પદ ધારણ કરી ભ્રષ્ટ આચરણ કરશેા તે અમે તમને ફ્રેંડ દઇશું. આમ ભ્રષ્ટપણે જ જો રહેવું હાય તા આ જગતવ`દ્ય પદને છેડી દો. (મુનિ સમાચરીના અજાણુ તે રાજાઓએ પેાતાની કષ્ટ સહવાની શિથિલતાના કારણથી તે દશા છેડી યથેચ્છ મનાકલ્પિત વેષ ધારણ કરી લીધા. ) શિષ્યના દોષને છુપાવનારા ગુરુ કરતાં ઘેાડા પણુ દોષ જોઈ તેને ઘણા પ્રકારે પ્રગટ કરનારા દુજના સારા છે, કે જેથી ધર્માર્થી પુરુષો પોતાના દોષ જાણી તેના ક્ષય કરવાના ઉદ્યમ ભણી પ્રવર્તે; તેથી દોષ પ્રગટ કરનારા દુર્જના કઇ અપેક્ષાએ ગુરુ સમાન કા કારી છે. ધર્માત્મા પુરુષો પોતાના દોષ છુપાવવાવાળા ગુરુ કરતાં દોષ પ્રગટ કરવાવાળા દુનાને ભલા સમજે છે. વળી દોષને પ્રગટ કરનાર જગતમાં જે ન હોત તેા જીવની સ્વછંદૅ દૃશા કયા મલિન છેડે જઈ અટકત એની કલ્પના પણુ અશકય છે. કારણ અનાદિ અભ્યાસરૂપ મહીજીવના એવા સ્વભાવ છે. જગતમાં ખીજા જીવાની ચાકી વિના આત્મગુણા ધરનાર જીવા બહુ અલ્પ છે. મહુધા જગતવાસી જીવા લાક નિંદ્યાના ભયથી જ પૂર્વ મહા પુરુષાએ ચાજેલી સુંદર ખાહ્ય મર્યાદામાં પ્રવર્તે છે. અને તે પણ હિતકારક છે. ભગવાનના અને આત્મમલિનતાના જીવને ભય નથી, એટલેા જગતના ભય જીવાને મર્યાદામાં રાખી રહ્યો છે; બાકી સજીવે મનેચેગ પ્રમાણે કાયયેાગને જો માકળા મૂકે તે જગતની અને જગતવાસી જીવાની કેટલી અકથ્ય અંધાધૂની થાય? દુના એક રીતે સજ્જનાની સજ્જનતાના દરમાયા વિનાના રખવાળ Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) છે, તેથી જ મહાપુરુષે કહે છે કે –“જગત એક રીતે ગુરુની ગરજ સારે છે.” પ્રશ્ન–દેષ પ્રગટ કરવાથી ધર્મને છેદ થાય, અને તેથી પાપ થાય. ઉત્તર–ઈર્ષાપૂર્વક અન્યનું બુરું કરવાને અર્થે જે સામાના દેષ પ્રગટ કરવામાં આવે તે પાપ થાય; પરંતુ દયાબુદ્ધિપૂર્વક દેશ છોડાવવાના હેતુથી દેષ કહેવામાં આવે તેથી તે ખરેખર પુણ્ય થાય. પ્રશ્ન-દુજીને તે પાપી છે, તેમને ગુરુ કેમ કહેવાય? ઉત્તર–દુર્જને તો ખરેખર પાપી જ છે, પરંતુ દેષ છુપાવવાવાળા ખુશામતિયા ગુરુએ દુજેનેથી પણ અધિક બૂરા છે તેથી અહિં પ્રજનવશાત્ અલંકાર યુક્તપણે તેમને ગુરુ કહ્યા છે; પરમાર્થથી તેઓ ગુરુ નથી. विकाशयन्ति भव्यस्य मनोमुकुलमंशवः । रवेरिवारविंदस्य कठोराश्च गुरुक्तयः ॥१४१॥ જેમ સૂર્યના આકરાં કિરણે કમળની નાજુક કવિઓને પ્રકુલિત કરે છે તેમ શ્રી ગુરુનાં કઠોર શિક્ષા વચને પણ ભવ્ય જીના અંત:કરણને પ્રફુલ્લિત કરે છે. દેષ છેડાવવાને અને ગુણ ગ્રહણ કરાવવાને અર્થે શ્રી ગુરુ કઠણ વચન કહે પણ તેથી ભવ્ય જીવોનું હૃદય આનંદિત થાય છે, પરંતુ તેથી તેમને શોક કે ખેદ થતું નથી. જેમ સમસ્ત જગતને આતાપ ઉપજાવનારાં સૂર્યનાં પ્રખર ઉષ્ણુ કિરણે પણ નાજુક કમળને પ્રફુલ્લિત કરે છે. શ્રી ગુરુ જ્યારે ધર્માત્મા જનેને વારંવાર પ્રેરણા કરી કરીને ધર્મોપદેશ કરે છે, ત્યારે ત્યારે તેઓ પિતાને ધન્ય અને કૃતાર્થ સમજે છે, અને એમાં જ તેઓ પિતાનું શ્રેય સમજે છે. વળી ઉપવાસી જીવ અને એક કણ પણું ભક્ષણ કરે તો તે પાપી છે, જ્યારે ઊનેદરી તપ વિષે તેથી વિશેષ અન્ન ભક્ષણ કરે તે પણ તે ધર્માત્મા જ છે. કારણું પ્રથમ પુરુષ ઉપવાસ તપ માટે વીતરાગે પ્રરુપણ કરેલી મર્યાદાનું તેની આજ્ઞા ઉપર પગ દઈ ઉલ્લંઘન કરે છે, અને એ જ તેને જ્ઞાની પુરુષની સમ્યક આજ્ઞા ઉલ્લંઘનરૂપ તીવ્રકષાય તેને તીવ્ર પાપબંધનું કારણે થાય છે. ત્યારે બીજો પુરુષ ઊનેદરી તપ માટે વીતરાગે પ્રરુપણુ કરેલી મર્યાદારૂપ આજ્ઞાના સાપેક્ષપણને લઈને પાપબંધ કરતે નથી ઊલટે મંદ કષાય વડે પુણ્યબંધ કરે છે, અને તેથી તે ધર્માત્મા છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ દેષયુક્ત ઊંચી પદવી કરતાં નીચી પદવી શ્રેષ્ઠ છે. અહિં ગ્રંથકાર ઊંચી સ્થિતિ છેડાવાનું કહેતા નથી; પણ દેષ યુક્ત થઈ સર્વોત્કૃષ્ટ પદને મલિન કરવું ગ્ય નથી એમ શિક્ષા આપે છે. સાધુ નામ ધરાવી આકાર ફેર કરી એના એ જ આરંભ પરિગ્રહાદિમાં ફસાયા હોય, ત્યાગને નામે ઇઢિયાર્થ, માનાર્થ અને સંસારાર્થ સાધી રહ્યા હોય, એવા જ પ્રત્યે અનુકંપા લાવી શ્રી ગુરુ ઉપરોક્ત સમ્યફ શિક્ષા આપે છે. શિષ્યના વિદ્યમાન દેવને પ્રકાશવાવાળા દુજને હિતકારી અને આરાધ્ય છે. પણ વિદ્યમાન દેષને ઢાંકપિછોડ કરનારા આચાર્ય હોય તેપણ તે અહિતકારી અને અનારાધ્ય છે. એ વાત ગ્રંથકાર સ્વયં વર્ણન કરે છે – दोषान् कांचन तान् प्रवर्तकतया प्रच्छाद्य गच्छत्ययं सार्द्ध तैः सहसा म्रियेद्यदि गुरुः पश्चात् करोत्येष किम् । तस्मान्मे न गुरुर्गुरुगुरुतरान् कृत्वा लघूश्च स्फुटम् ब्रूते यः सततं समीक्ष्य निपुणं सोऽयं खलः सद्गुरुः ।। १४२ ।। અગર જે કઈ ગુરુ પિતાની પાટ સાચવી રાખવાને અર્થે , પરંપરા જેમ તેમ નિભાવવા અર્થે શિષ્યના દેષને છુપાવી રાખે, અને તે શિષ્ય એવા દેશ સહિતપણે મરણ પામે તો તે ગુરુ શિષ્યના મરણ પછી તેનું શું ભલું કરવાના હતા? શિષ્યની જીવન સ્થિતિમાં જે ગુરુ શિષ્યને દેષમુક્ત ના કરી શક્યા તે પરગતિ પરવરેલા શિષ્યને શું દેષ મુકત કરવાના હતા? એવા ગુરુ તે અમારા ગુરુ નથી, પણ દેષ દેખવામાં પ્રવીણ અને સમ્યક ગુણોને ગ્રહણ કરાવવામાં નિરંતર દક્ષ હોય તે જ સાચા ગુરુ છે. એમ ન હોય તો પેલા ખુશામતિયા સ્વાથી ગુરુઓ કરતાં તો કેઈ અપેક્ષાએ થોડા પ્રમાણમાં પણ દેષને દેખીને તેને ઘણું પ્રકારે પ્રગટ કરવાવાળા દુજને ગુરુ સમાન કાર્યકારી છે–ઠીક છે. પૂર્વ સૂત્રમાં દેલવાનની નિંદા કરી હતી, તે સાંભળી કેઈ એમ કહે કે –“ અવગુણ ગ્રાહી થવું એ ચગ્ય નથી, પણ ગુણગ્રાહી થવું એ જ એગ્ય છે” તે પ્રત્યે ગ્રંથકાર કહે છે કે–પિતે દેષ સહિત હોય, ને તે છેડવા ગમે નહિ, અને વળી લેકમાં ઊચ્ચ પદ રાખવું ઈછે, તે પણ છોડવું ગમે નહિ તેવાને દેષ પ્રગટ કરનાર બૂર જ લાગે. પરંતુ જેને પિતાનું લઘુપણું હિતકારી ભાસ્યું છે, પિતાની જરા પણ ઊચતા જગતમાં પ્રગટ કરવા જે ઈચ્છતા નથી, વ્યર્થ આડંબરને જે પ્રગટ ઝેર સમજે છે, અને નિરંતર દેષમુક્ત થવાની જેની તીવ્ર કામના વર્તે છે, એવા ધર્માત્માને દેષ પ્રગટ કરવાવાળા બૂર લાગતું નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ (224) ધર્માત્મા મુમુક્ષુ જીવ તા વિચાર કરે છે કે ગુણ દોષનું યથા ભાન તે શ્રી સદ્ગુરુના ઉપદેશથી જ થાય છે, એ વાત સત્ય છે, પણ જે ગુરુ માત્ર સપ્રદાય વધારવાના અને સાચવવાના લેાલથી માત્ર પરંપરા ચાલુ રાખવા અર્થે શિષ્યના છતા દોષને કહે નહિ, તે તે શિષ્ય દ્વેષના વાસ્તવિક એળખાણુ સિવાય શી રીતે દોષ મુક્ત થાય? પેલે ગુરુ વિચારે છે કે પાછળથી દોષ જણાવી દોષ મુક્ત કરીશું, પણુ આયુક ને ચેાગે તે શિષ્ય દોષને સેવતા સેવતા વચ્ચે જ મરણુ પામી કુગતિમાં જાય તેા પછી તે ગુરુ તેને કયાંથી દેષ મુક્ત કરવાના હતા ? પ્રશ્ન—કડવી શિક્ષાથી પાપી હોય તેનું અંતર તેા દુભાય ને ? ઉત્તર——જે તીવ્ર કષાયી અને પાપી જણાય તેને તેા કઠાર શિક્ષા નહિ આપતાં મધ્યસ્થ રહેવું એજ ઉચિત છે. કવિવર શ્રી અનારસીદાસ પશુ તેવામેના માટે કહે છે કે—“ના વિજે કે ચાપ રહીશ” એવા તીવ્ર કષાયી અને પાપ અનુરક્ત જીવા કે જેમને સત્પુરુષના ઉપદેશ પરિણામ પામે તેમ નથી, તેવાઓને જોઇને તેમની તે યા ખાવી એ જ ચેાગ્ય છે. નહિ તે વાંદરાને શીખામણુ દેવા જતાં સુગરીને માળે। ભાગવા જેવું થાય. ત્યાં તે મધ્યસ્થ ભાવના ચિંતવવા ચાગ્ય છે. શ્રી ગુરુ માત્ર શિષ્યના ભલા માટે જ કઠોર વચન યુક્ત ધર્માંપદેશ આપે છે, પર ંતુ તેમને કંઈ પણ ઈર્ષારૂપ કે સ્વારૂપ પ્રયેાજન નથી. એમ સમજી એ કંડાર પણ નિળ ધર્મોપદેશ સાંભળીને તે પ્રત્યે પરમ આદર કરવા ચેાગ્ય છે. હવે ગ્રંથકાર કહે છે કે—કલ્યાણાસ્પદ કઠોર વચનાથી ધર્માંપદેશ દેનારા, અને તેને અંગીકાર કરવાવાળા જીવે આ કાળમાં બહુ ઘેાડા છે. लोकद्रयहितं वक्तं श्रोतुं च सुलभाः पुरा । दुर्लभाः कर्तुमद्यत्वे वक्तुं श्रोतुं च दुर्लभाः ॥ १४३ ॥ પહેલાંના વખતમાં તે આલેક પરલેાકમાં હિતકારી સમ્યક્ષમ કહેવાવાળા અને સાંભળવાવાળા અરે પ્રેમથી સાંભળવાવાળા જીવા ઘણા હતા. માત્ર આદરવાવાળા જીવા દુલ ભ હતા. જ્યારે આ નિ:કૃષ્ટ કાળમાં તા કહેવાવાળા પણુ અતિ દુલ ભ છે, ત્યાં આદરવાવાળા તેા કયાંથી સ’ભવે? આલેક અને પરલેાક ઉભયમાં આત્માનું પરમ હિત કરનાર એવા ધમ્મપદેશ કરવાવાળા–તેમ તેને ભક્તિ પૂર્વક સાંભળવાવાળા જીવા ચતુર્થાદિ કાળમાં ઘણા હતા, પણ અંગીકાર કરવાવાળા જીવાની તે તે કાળે પણ દુર્લભતા હતી. કારણુ સંસારમાં ધર્માત્મા જીવા બહુ થાડા * Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) હોય છે. પરંતુ આ નિકૃષ્ટ હુંડાવત્સપણી કાળમાં તે સત્ય ધમને સમ્યક પ્રકારે કહેવાવાળા તેમ સાંભળવાવાળા છ જ બહુ થોડા જણાય છે, ત્યાં અંગીકાર કરવાવાળા જીની હીનતાનું તે પૂછવું જ શું? આ કાળમાં ધર્મોપદેશકે પિતાના માન-લેભાથીપણને લીધે સત્ય ધર્મ પ્રરૂપી શકે નહિ, ત્યારે સાંભળવાવાળા જડ અને વક્રપણને લીધે સત્ય અસત્ય વચનની તુલના વિના માત્ર હઠગ્રાહીપણુને લઈને સમ્યકૂ ધર્મોપદેશ સાંભળે નહિ. એમ જ્યારે કહેવા અને સાંભળવાવાળા જ જ્યાં આ કાળમાં દુર્લભ છે તો પછી ત્યાં સભ્યધર્મોપદેશ અંગીકાર કરવાવાળા જીની દુર્લભતા હોય, એમાં આશ્ચર્ય શું? એ રીતે આ કઠણું કળીકાળમાં ધર્મ વસ્તુ દુર્લભ થઈ પડી છે. કારણું આ કાળમાં ઉત્તમ વસ્તુઓની ઉત્તરોત્તર હીનતા જ થતી ચાલી આવે છે. તે પછી ધર્મ જેવી સર્વોત્તમ વસ્તુની અધિકતા ક્યાંથી હોય? ખરેખર આ નિષ્કૃષ્ટ કાળમાં સમ્યકધર્મની પ્રાપ્તિ જે કેઈ વિરલ અને કવચિત થાય છે, તેમને ધન્ય છે. અહિ કેઈ સંદેહ કરે કે ઉભય લેકમાં હિતકારી સમ્યક્ પણ કઠેર, અને શિષ્યના દેષ પ્રગટ કરતે ધર્મોપદેશ શિષ્યને અરુચિકર થઈ આર્તધ્યાનનું કારણ થાય, અને આર્તધ્યાનને તે મોક્ષમાર્ગમાં સર્વથા હેય ગણ્યું છે! ઉક્ત શંકાનું ગ્રંથકાર નીચેના કાવ્યથી સમાધાન કરે છે – गुणागुणविवेकिभिर्विहितमप्यलं दूषणं भवेत्सदुपदेशवन्मतिमतामऽतिप्रीतये । कृतं किमपि धाष्टर्यतः स्तवनमप्यतीर्थोषितै न तोषयति तन्मनांसि खलु कष्टमज्ञानता ॥१४४॥ ગુણ દેશના વિચાર યુક્ત વિવેકી પુરુષનાં પિતાનાં અત્યંત દૂષણ પ્રગટ કરનારાં નિર્મળ પણ કઠેર વચને “જેમ ભલે ઉપદેશ જીવને પ્રીતિ ઉપજાવે છે” તેમ સુશિષ્યના હદયમાં તે પુરુષ પ્રત્યે અત્યંત પ્રેમ ઉપજાવે છે. પરંતુ ધર્મતીર્થને નહિ સેવનારા ધીટ ગુર્વાભાસને ધીટતાયુક્ત ગુણાનુવાદ બુદ્ધિમાનેના હૃદયમાં જરાય સંતેષ ઉપજાવતું નથી. જે પુરુષ પરનું ભલું ઈચ્છે તે જેમ પરનું ભલું થાય તેમજ પ્રવતે, જીવને અકલ્યાણ ભણું લઈ જનાર એવા દેષને છોડાવવા અર્થે પુરુષ તે જીવના દેષને જણાવે તેમાં બેટુ શું! સપુરુષ જે દેશને પ્રગટ ન Page #124 -------------------------------------------------------------------------- ________________ કરે તે જીવ દેષને દેષરૂપે જાણે પણ કયાંથી? અને દેષને દેષરૂપે જાણ્યા વિના જીવ દેષમુકત પણ કયાંથી થાય? માન, પૂજા, ખ્યાતિ અને લેભાદિના ઈચ્છક ગુરુઓ પિતાનું ઉક્ત પ્રયજન સાધવા શિષ્ય જેમ પિતાથી પ્રસન્ન થાય તેમ જ પ્રવર્તે. શિષ્યને પ્રસન્ન કરવા અર્થે તેના છતા દેષમાં પણ ધીટતાપૂર્વક ગુણ ઠરાવી તેની મિથ્યા પ્રશંસા કરે છે અને એમ જે તે ન કરે તે જગતમાં અજ્ઞાની અને મૂર્ખ એવા એ કુગુરુઓનું માન પણુ કયાંથી વધે? ગભર ગાડરનાં ટેળાં તેના ભણું વળે પણ કયાંથી? તેથી આ વાત સુસિદ્ધ છે કે-અધર્મકુગુરુઓ શિષ્યની બડાઈ કરે. મિથ્યા પદવીઓથી તેને શણગારે; જ્યારે સત્યરુ દેષ પ્રગટ કરે તેમાં સંસાર રસિક શિષ્યને દેષ સાંભળવા અનિષ્ટ ભાસે અને ગુણ સાંભળવા ઈષ્ટ ભાસે, ત્યાં તે અવિવેકી શિષ્યને રુચે પણ કેમ? પરંતુ સવિવેકવાન શિષ્ય તે એમ વિચારે છે–પરમ દુઃખના કારણુરૂપ એવા મારા દેશે પ્રગટ કરી મને દેષ મુક્ત કરવા પરમ ગુરુ મને ભલી શિક્ષા આપે છે, જે મને રામ રેમ અતિ પ્રિય છે. એ સમ્યકશિક્ષા જે મને આવા અનુપમ અવસરે પ્રાપ્ત ન થઈ હોત તો મારી શું સ્થિતિ થાત? હું કેવા મિથ્યા ભાવમાં વહ્યો જાત? તત્વ નિર્ણય થઈ અપૂર્વ શાંતિ કયાંથી પ્રાપ્ત થાત? હેય ઉપાદેયને સવિવેક મને કયાંથી જાગ્રત થાત? આવા આવા વિચારથી તે સુશિષ્યને સદ્દગુરુપ્રાપ્ત કઠેર અને દેષને પ્રગટ કરનારી શિક્ષા પણ ઈષ્ટરૂપ ભાસે છે. સ્વપ્રયજન સાધક કુગુરુએ દેષમાં ગુણ ઠરાવી દે છે તેઓ ખરેખર પિતાને ખરે વેષ છુપાવી અનુકલ વેષે રહી જગતને ઠગનારા ઠગ છે. એમની બડાઈ સાંભળવી એ પણ મને અહિતનું જ કારણ છે. તેઓની છતા દોષને આચ્છાદક અને અછતા ગુણની પ્રકાશક પ્રશંસા કે શિક્ષા કલ્યાણરુચી જીવને અતિશય અનિષ્ટ ભાસે છે. સારાંશ એ છે કે–દેષ પ્રગટ કરવાથી વિવેકી અને આર્તધ્યાન થઈ અનિષ્ટ ભાસશે એ ભ્રમ મિથ્યા છે. કલ્યાણ અભિરુચી જીવને તેથી આર્તધ્યાન થાય જ નહિ. પરંતુ સ્વપરિણતિ અનુપ્રેક્ષણરૂપ ધમ ધ્યાન જ જાગ્રત થાય. હવે ગ્રંથકાર દેષને દેષરૂપ જાણ ત્યાગ કરવા તથા ગુણને ગુણરૂપ જાણી ગ્રહણ કરવા સુબુદ્ધિમાન અને પ્રેરણું કરે છે – त्यक्तहेत्वन्तरापेक्षौ गुणदोषनिबंधनौ। પચારિત્યાગ પણ વિવાં જ છે૨૪મા , Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) . જેને અન્ય કેઈ પણ પ્રયજનની અપેક્ષા–જરૂરીઆત મટી ગઈ છે, માત્ર ગુણ દેષને વિષે જ ગ્રહણ ત્યાગ વતે છે, તે જ પુરુષ જ્ઞાનીએમાં પ્રધાન શ્રેષ્ઠ છે. * ગ્રહણ ત્યાગરૂપ પ્રવૃત્તિ જગતવાસી સર્વ જીવે અનાદિ કાળથી કરી જ રહ્યા છે. એ પ્રવૃત્તિ તે છવામાં છે જ. પરંતુ જે વડે સમ્યકૂદશનાદિકગુણે પ્રાપ્ત થાય તે તે સાધનને ગ્રહણ કરવાં, અને મિથ્યાત્વાદિક દેષ જેથી નિપજે તે તે કારણેને ત્યાગ કરવાં, એવા ગુણ દેષના સાપેક્ષપણુ સહિત જે પુરુષને ગ્રહણ ત્યાગ વર્તે છે, અને જેમાં કઈ પ્રકારે વિષય કષાયાદિનું પ્રયોજન નથી તે જ જીવ ઉત્કૃષ્ટ જ્ઞાની છે, કારણકે તે પોતાનું આ અલભ્ય અવસરે સ્વહિત સાધી રહ્યો છે, અને સ્વહિતને હરકેઈ તથારૂપ પ્રયત્ન સાધ્ય કરવું એ જ બુદ્ધિમાનોનું કાર્ય છે. હિત અને અહિતને વિચાર્યા વિના અથવા અન્યથા વિચારીને આખું જગત ગ્રહણ ત્યાગ કરી રહ્યું છે પણ એ વિવેક નથી. તેથી શું વાસ્તવિક ઈષ્ટ સાધ્ય થાય? ગ્રંથકાર અન્યથા પ્રકારે થતા ગ્રહણ ત્યાગમાં દુષણ બતાવે છે – हितं हित्वाऽहिते स्थित्वा, दुर्थीदुःखायसे भृशं । વિશે તો ? પિ ચં સુવાધિષ્ય સુધી ૪૬ | હે જીવ! તું હિતને છેડી અહિતમાં પ્રવર્તે છે તેથી જ તે ખરેખર મૂખ છે, તેથી તે તું તને પિતાને દુઃખી કરે છે. હવે તે કંઈક સવિવેકી થઈ એ અનાદિ ક્રમથી ઉલટ પ્રવર્તા-અર્થાત અહિતને છોડી હિતને આદર, જેથી તે વાસ્તવિક વૃદ્ધિને પ્રાપ્ત થઈ તને પિતાને સુખી કરીશ.. સમ્યકદર્શનાદિ હિતકારી ગુણેને અને તેના કારણેને તે તે ત્યાગ કર્યો, અને મિથ્યાદર્શનાદિ અહિતનાં કારણેને તે ગ્રહણ કર્યા; પણ એવા ગ્રહણત્યાગથી તે તું અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે. તારા અંતઃકરણમાં તું સ્થિર ચિતે વિચાર તે ખરે કે હું કે બની રહ્યો છું, અને શું ફળ અનુભવુ છું! અગર હવેથી પણ એ અનાદિ કમથી ઉલટે પ્રવર્તે –અર્થાત્ સસુખના કારણુરૂપ સમ્યક્દર્શનાદિક ગુણેને ગ્રહણ કરે, અને અનાદિ સંસાર દુઃખના હેતુભૂત મિથ્યાત્વાદિક દુને છેડે તે અવશ્ય સુખી થાય. કારણું ચાલુ ચાલથી ઉલટા કરવાથી કાર્ય પણ એ અનાદિ પદ્ધતિથી ઉલટું જ થશે. જેમ કેઈ પુરુષ અગ્નિનું સેવન કરે છે તેથી આતાપ, અને જળનું સેવન કરે તે Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૯) તેથી શીતળતા અનુભવે, તેમ અહીં પણ જે અનાદિ સંસાર પરિણામેથી તું દુઃખ અનુભવી રહ્યો છે, તેથી ઉલટ પરિણમે તો અવશ્ય સુખને જ અનુભવે. હે જીવ! ગુણને છેડી દેષનું સેવન તે તું અનાદિકાળથી કરી રહ્યો છે, અને તેથી જ તું આજ સુધી વાસ્તવિક શાશ્વત્ સુખને પામ્યું નથી. જ્યાંથી પામે? કારણે વિપરીત હોય ત્યાં કાર્ય પણ વિપરીત જ થાય. હવે તે તને ઉચિત છે કે-દેષને છેડી ગુણને જ ગ્રહણ કરવા. જેથી તું પરમ સુખી થાય. ફરી આ સુઅવસર પ્રાપ્ત થ અતિ અતિ દુર્લભ છે. ગુણ દોષને કારણે સહિત જાણીને બુદ્ધિમાને શું કરે છે – इमे दोषास्तेषां प्रभवनममीभ्यो नियमितो गुणाश्चैते तेषामपि भवनमेतेभ्य इति यः । त्यजस्त्याज्यान् हेतून अटिति हितहेतून प्रतिभजन् स विद्वान् सद्वृतः स हि स हि निधिः सौख्ययशसोः॥१७॥ અમુક કારણથી દેષ, અને અમુક કારણે સેવવાથી ગુણ ઉત્પન્ન થાય છે, એમ સમ્યક્ પ્રકારે જાણીને જે પુરુષ દેષના ઉત્પાદક કારનો તુરત ત્યાગ કરે, અને હિતરૂપ ગુણેના ઉત્પાદક કારણેને તુરત ગ્રહણ કરે તે જ પુરુષ જ્ઞાની, તે જ ચારિત્રવાન, અને તે જ સુખ અને યશનું નિધાન છે. વિવેકી પુરુષ ગુણ દેવને વિચારપૂર્વક ઓળખે, તે મિથ્યાત્વાદિક તેને ખરેખર દેશ જ ભાસે. કારણ એ જ આત્માને પરમ દુઃખના હેતુ છે, અને સમ્યક્ત્વાદિક ગુણ ભાસે છે કે જે આત્માને વાસ્તય સુખના અનન્ય હેતુ છે. વિપરીત તત્વાર્થ પ્રતીતિ એ જ મિથ્યાત્વ છે. જીવ અનાદિ સંસાર દશામાં જગતના સઘળા બના–ભાવો–અને પ્રવૃત્તિઓનો નિર્ણય કર્યા કરતે છતે પણ માત્ર પોતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબધી અનિર્ણય અર્થાત વિપરીત શ્રદ્ધાન વડે જ દુઃખી થઈ રહ્યો છે, અને એ જ અનંત સંસારદશાનું બીજ છે, સર્વ દુઃખનું મૂળ છે. જન્મ મરણાદિ, શત્રુ મિત્રાદિ ભાવ કલપનાનો હેતુ છે. અને એ જ આત્માના વાસ્તવ્ય સુખનું પ્રતિપક્ષી છે. જેને જૈન પરિભાષામાં મિથ્યાદર્શન એ સંજ્ઞાઓ ઓળખાવવામાં આવ્યું છે. વિચારવાન વિવેકી પુરુષને કુદેવ, કુગુરુ, અને વિષયાદિ સામગ્રી એ સર્વ મિથ્યાત્વાદિ પરમ દેશના કારણરૂપ છે, એમ પ્રત્યક્ષ ભાસે છે. અને સતદેવ, સદ્દગુરુ, સશાસ્ત્ર અને વ્રત સંયમાદિ સદઅનુષ્ઠાન એ. Page #127 -------------------------------------------------------------------------- ________________ સર્વ સમ્યકત્વાદિ ઉત્તમ ગુણેના કારણરૂપ સ્વાભાવિકપણે સ્પષ્ટ ભાસે છે. આમ તેને નિશ્ચય હેવાથી તજવા ગ્ય દેષના કારણેને શીવ્ર તજે છે તથા ગ્રહણુ કરવા એગ્ય ગુણના કારણેને તુરત ગ્રહણ કરે છે. ગુણ દેશ અને તેનાં કારણે સમ્યફ વિવેક થઈ આત્મામાં તથારૂપ દશાપૂર્વક નિશ્ચય વર્તાવે એ જ સમ્યફદર્શન સહિત સમ્યકજ્ઞાન છે. તથા દેષના કારણેને છેડી ગુણના કારણેને (હે પાદેય વિવેકપૂર્વક) પરમ આદર ભાવે ગ્રહણ કરવાં એ જ સમ્યકૂચારિત્ર છે. એ ત્રણેની વાસ્તવિક ઐકયતારૂપ આત્મદશા વર્તવી તે મેક્ષમાર્ગ છે, અને તેથી અખંડ અવ્યાબાધ શુદ્ધાત્મસ્વરૂપમાં તલ્લીનતા થવી એ તેનું ફળ છે, અર્થાત્ મક્ષ છે કે જે દશામાં નિજ અનંત અવ્યાબાધ સ્વાધીન સુખને તે નિરંતર અનુભવે છે. એ જ દશા પ્રાપ્ત થયે જીવની ખરેખરી મહત્તા થશે. તેથી સુબુદ્ધિમાન વિવેકી પુરુષને ઉચિત છે કે-ગુણ દોષ અને તેના કારણેને પ્રથમ જાણી લેવાં. હિતની વૃદ્ધિ અને અહિતનો પરિહાર એ બંને કાર્યો વિવેકવાન જીવને કર્તવ્ય છે. અવિવેકી જીવને વૃદ્ધિ અને નાશ સમાન છે. એમ ગ્રંથકાર કહે છે – साधारणौ सकलजंतुषु वृद्धिनाशी जन्मान्तरार्जितशुभाशुभकर्मयोगात् । धीमान्स यः सुगतिसाधनवृद्धिनाश स्तद्वयत्ययाद्विगतधीरपरोभ्यधायि ।। १४८ ॥ . પૂર્વોપાઈત શુભાશુભ કર્મ સંગથી શરીરાદિ પર પદાર્થોની હાની વૃદ્ધિ તે સર્વે સંસારી જીને થાય છે, એમાં જીવનું નાનામેટાપણું ખરી રીતે જરાય નથી, પરંતુ બુદ્ધિમાન પુરુષ તે એ જ કે જે સુગતિના કારણેની વૃદ્ધિ અને દુર્ગતિના કારણેની હાની કરવાના પ્રયત્નમાં નિરંતર સાવધાનપણે પ્રવર્તે છે. જ્યારે દુબુદ્ધી જીવ દુર્ગતિના સાધનોની વૃદ્ધિ અને સુગતિના સાધનોની હાની કરી રહ્યો હોય છે. ધનાદિની વૃદ્ધિ અને નિર્ધનાવસ્થાનો નાશ કરનારા જીવને લેકે ચતુર (બુદ્ધિમાન) કહે છે. તથા નિધનાવસ્થાની વૃદ્ધિ અને ધનાદિનો નાશ થવાથી તેને મૂખમાં ગણે છે. લેકેની ઉપરોક્ત માન્યતા નિતાંત ભૂલ છે. કારણ એ તે પૂર્વે પાર્જીત શુભાશુભ પ્રારબ્ધદયથી થાય છે. સર્વ ઇવેને એવી હાની વૃદ્ધિ તથારૂપ પ્રારબ્ધદય વડે સ્વયમેવ થઈ રહી છે. એવી હાની વૃદ્ધિમાં જીવનું કાંઈ પણ અવિશેષ કે વિશેષપણું નથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૧) જગતમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે કે કઈ કઈ બુદ્ધિમાન પુરુષે સરસાઈપૂર્વક પુર પ્રયત્ન કરવા છતાં પણ નિર્ધન રહે છે. જ્યારે કઈ કઈ મૂર્ખ છ વિના પ્રયત્ન, થેડા પ્રયત્ન, વા વિપરીત પ્રયત્ન પણ ધનવાન થતા જોવામાં આવે છે. વળી એક જ જીવ જે બુદ્ધિ વડે ધનવાન થયે હોય, તે જ જીવ તે જ બુદ્ધિ વડે ઘડીભરમાં નિધન થતું દેખીએ છીએ. એટલે એવા વૃદ્ધિ, નાશમાં બુદ્ધિનું કાંઈ ખાસ પ્રયે જન લાગતું નથી. એમાં જીવનો પુરુષાર્થ માનવે એ નિરર્થક જેવું છે. પરંતુ જે બુદ્ધિ વડે સમ્યકત્વાદિ નિજ સુખદ ભાવની વૃદ્ધિ થાય, તે બુદ્ધિને ધન્ય છે, સત્ય છે. કારણું નિજ ગુણની વૃદ્ધિ હાની થવામાં ખાસ કરીને જીવનો પુરુષાર્થ જ કાર્યકારી થાય છે. જે પોતાની બુદ્ધિ અર્થાત્ વિચાર પરિણમે તેવું કાર્ય પ્રાચે જીવ કરે છે. પ્રત્યક્ષ જોવામાં આવે છે કે તિર્યંચાદિક પ્રાણીઓ પણ સદબુદ્ધિથી ધર્મ સાધન કરી સ્વર્ગાદિકને પ્રાપ્ત થાય છે. જ્યારે કેઈ ચક્રવર્તિ જે મહારાજા કેવળ દુબુદ્ધિને પ્રેર્યો અધર્મ સાધન કરી નકદિ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. માટે ઉત્તમ ગતિના સાધનભૂત વૃદ્ધિ નાશ પ્રત્યે બુદ્ધિનું ખાસ પ્રજન જાણી જીવે એ તરફ જ પુરુષાર્થ કર ચોગ્ય છે. સુગતિના સાધનભૂત ધર્મ પરિણામની વૃદ્ધિ કરવાવાળા જ જગતમાં બહુ થોડા છે, એમ ગ્રંથકાર કહે છે – कलौ दंडो नीतिः स च नृपतिभिस्ते नृपतयो नयन्त्यर्थार्थ तं न च धन मदोस्त्याश्रमवताम् । नतानामाचार्या न हि नतिरताः साधुचरितास्तपस्तेषु श्रीमन्मणय इव जाताः प्रविरलाः ॥१४९॥ આ નિષ્પષ્ટ કળિકાળમાં રાજા પણ મુનિ જનને ન્યાય માર્ગમાં પ્રવર્તાવી શકે નહિ, તેમ આચાર્ય પણ તેમને ન્યાયમાર્ગમાં પ્રવર્તાવી શકે નહિ. અને તેથી જ આ કાળમાં મુનિ જનેમાં ઉત્તમ આચરણના ધારક શોભાયમાન ઉત્કૃષ્ટ મુનિરૂપ રત્ન બહુ થોડાં છે. - કળિકાળમાં નીતિ એ જ દંડ છે. દંડથી ન્યાયમાર્ગ ચાલે છે, રાજા વિના તે દંડ દેવાને કઈ સમર્થ નથી. પણ રાજા ધનને અર્થે ન્યાય કરે છે-ધન પ્રાપ્તિરૂપ પ્રોજન વિના રાજા ન્યાય પણું કરે નહિ. એમ ન્યાંય આટલે બધે આ કાળમાં મેં થઈ પડ્યું છે. મુનિજને પાસે તે ધન નથી, કારણ તેમને બાહ્ય વેષ જ ધનાદિ રહિત છે. તેથી તેમાંના કેઈ ભ્રષ્ટ મુનિઓને રાજા પણ ન્યાય માર્ગમાં પ્રવર્તાવી શક્તા નથી. Page #129 -------------------------------------------------------------------------- ________________ વળી આચાર્યો વિનય, માન, પૂજા, સકારાદિના લેભી થયા, તેથી તેઓ પોતાના લેભરૂપ પ્રજનવશે મુનીજનેને ન્યાય માર્ગમાં પ્રવર્તાવી શકતા નથી. આ કળિકાળમાં જીવે બહુધા જડ અને વક્ર હોય છે, જેઓ ઉચિત દંડ વિના ન્યાય પુર:સર પ્રવર્તતા નથી. તે દંડ આપવાવાળા લેક પદ્ધતિમાં તે મુખ્ય રાજા છે. અને ધર્મ પદ્ધતિ વિષે મુખ્ય આચાર્ય છે. પણ રાજા ધન પ્રાપ્તિરૂપ સ્વપ્રયજન સાધ્ય થતુ હોય તે ન્યાય કરે, તે ધન મુનિજને પાસે નથી, તેથી રાજા પણ તેમને ન્યાય માર્ગમાં વર્તાવી શકે નહિ. જેમ તેમની ઈચ્છા દેડે તેમ સ્વદે પ્રવર્તે. અને વિનય આદિના લેભી આચાર્યું પણ તેમને દંડ આપે નહિ, જેથી બંને તરફથી નિર્ભય થયેલ એવા તે ભ્રષ્ટ મુનિઓ જેમ પિતાની ઈચ્છામાં આવે તેમ સ્વછંદે પ્રવર્તે છે, તેમને કેણું પૂછનાર છે? એટલે આ દુષમ કળિકાળમાં સત્યાર્થ ધર્મ સાધન કરવાવાળા કેઈક જ વિરલ મુનિજન દેખાય છે. એવા સ્વછંદી મુનિની સંગતિ કરવી ધર્માર્થી જીવને કઈ રીતે ગ્ય નથી, એમ ગ્રંથકાર કહે છે - एते ते मुनिमानिनः कवलिताः कान्ताकटाक्षेक्षणरङ्गालमशरावसमहरिणप्रख्या भ्रमन्त्याकुलाः। संघर्तु विषयाटवीस्थलतले स्वान्क्वाप्य हो न क्षमामावाजीन्मरुदाहताभ्रचपलैः संसर्गमेभिर्भवान् ॥ १५०॥ હે ભવ્ય! સ્ત્રીઓની કટાક્ષ દૃષ્ટિરૂપ તીક્ષણ બારણેથી જેમનું સંયમરૂપ અંગ ભગ્ન થયું છે, વિકાર વેગના દુઃખથી દુઃખી થતા એવા મુનિવેષધારીઓ વિષયરૂપી ગહન વનમાં હરિણાની માફક સ્વરક્ષણ કરવાને સર્વથા અશક્ત બની વાયુથી ઉડાવેલા વાદળાની માફક ચંચળ અને વ્યાકુળ ચિત્તે જ્યાં ત્યાં ભમતા ફરે છે, છતાં વળી તેઓ પિતાને મુનિ મનાવે છે, એવા એ ભ્રષ્ટ મુનિઓની સંગતિ પણ તું ન કર! કારણ યથાર્થ પણે તેઓ મુનિ જ નથી. જેમ હરિગુના અંગમાં બાણ વાગ્યું હોય તેની પીડાથી બિચારું વ્યાકુળચિત્ત થતું જંગલમાં ઠામ ઠામ દેડતું ભાગતું ફર્યા કરે, તેમ મુનિષધારી પતિત છનું અંતઃકરણ સ્ત્રીઓના કટાક્ષરૂપ તીક્ષણ કામબાણથી ઘવાયું છે, તેની તીવ્ર પીડાથી વ્યાકુળ ચિત્ત થઈ તે ઠામ ઠામ વિષયની શોધમાં ભમે છે, અને વ્યર્થ પિતાને મુનિ માને છે, મનાવે Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૩) છે. કારણ કામની તીવ્રતામાં ધર્મ સાધન કરવું તે દૂર રહ્યું, પરંતુ દેખવા, સુંઘવા, સાંભળવા આદિ વિષયમાં પણ મન સ્થિર થતું નથી; એ કામની પીડા જ કેઇ એવી વિચિત્ર છે. જેમ પવનથી વિપરાતાં દળ અતિ ચંચળ હોય છે, તેમ વિકાર ભાવથી ભ્રષ્ટ થએલા એવા એ મુનિવેષધારીઓ પણ અતિ ચંચળ ચિત્તવાળા હોય છે. આચાર્ય શિક્ષા આપે છે કે-હે ભવ્ય! તેમનું તે હોનહાર (ભાવી) જ એવું છે; પણ તું જે જરા પણ ધર્મ બુદ્ધિ ધરાવતે હેય, અને તને સ્વકલ્યાણ ભણી જે જરા પણ અભિરુચી હોય તો એવા ભ્રષ્ટ મુનિઓની સંગતિ પણ તું ન કર! એમની સંગતિ માત્રથી પણ તે તેમને સાથી થઈ દુર્ગતિને પ્રાપ્ત થઈશ, માટે એવા ભ્રષ્ટ મુનિએની સંગતિ કરવી પણ યેગ્ય નથી. એવા શ્રેષ્ઠ મુનિઓની સંગતિ દૂર કરી છે જેણે એવા સુબુદ્ધિમાન સાધુને ગ્રંથકાર સંબોધે છે કે-હે મહા ભાગ્ય ! તું પુરે સ્વતંત્ર છે. તને કઈ પણ વસ્તુની એવી જરૂર નથી કે જેના વિના તને આ સંયમી સ્થિતિમાં ન જ ચાલે ! અને તારી આ પરમ નિઃશ્રેયસ સાધક પ્રવૃત્તિ અટકી પડે, સાંભળ – गेहं गुहा परिदधासि दिशो विहाय संयानमिष्टमशनं तपसोऽभिवृद्धिः । प्राप्तागमार्थ तव सन्ति गुणाः कलत्र मप्रार्थ्यवृत्तिरसि यासि वृथैव याश्चाम् ॥ १५१॥ હે ગીતાથ! ગુફા તારું મંદિર છે, દિશાઓ એ તારાં વસ્ત્ર છે, આકાશ એ તારું વાહન છે, તપવૃદ્ધિરૂપ ઉત્તમ ભેજન છે, ગુણલક્ષમીરૂપ સ્વામિ ભક્ત તારી સ્ત્રી છે, એમ સર્વ પ્રકારે સાધન સંપન્ન તું છે, તે પછી તને યાચના કરવાનું શું પ્રયોજન છે? આવી સર્વોત્તમ દશામાં કેઈ પાસે કાંઈ પણ યાચવાની તને આવશ્યકતા જ નથી. હવે યાચના કરવી એ કેવળ વ્યર્થ છે. જગતમાં લેક ધન, ગૃહ, વસ્ત્ર, વાહન, ભજન, સ્ત્રી, આદિ તુચ્છ જરૂરીઆતોને આધિન થઈ પિતાનું પરમ મહત્વ ભૂલી જઈ દીનવત બની જાય છે. આત્મગૌરવને વિસારી તને દીન થવું ન ઘટે. સાંભળ! આગમન અર્થરૂપ સર્વ મનોરથને વિના પરિશ્રમે સાધ્ય કરવાવાળું અતૂટ જ્ઞાન-ધન તારી પાસે છે. તે પછી પરમ ખેદરૂપ અને તે પણ ક્ષણિક ધનને અર્થે યાચના કરી દીનપણું અનુભવવું એ શું તને ઉચિત છે? વળી લેક ઘર મંદિરાદિને અર્થે યાચના કરે છે, પણ પ્રાકૃતિક Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૪) ' ( સ્વાભાવિક ) મદિર તારે માટે સ્થળે સ્થળે છે, તેા પછી અન્ય લોકિક ઘર મકાનાદિનું તારે શું પ્રયેાજન છે? દિશારૂપ નિર્મળ વસ્ત્રના મલે ખીજા સુતરાદિનાં આત્માને ખેદ અને બ્ય ખેાજે લાધનારા વસ્ત્રાને અર્થે યાચકવૃત્તિ કરવાનુ તારા જેવા સ્વાતંત્ર્યવૃત્તિમાન પુરુષને શું પ્રયેાજન ? યથેચ્છ વિહારી ઉત્તમ આકાશરૂપ નિળ સ્વારી તારી પાસે છે, જ્યાં ઈચ્છામાં આવે ત્યાં ગમન કર! એ સિવાય બીજા વાહનાનિી યાચના તારા જેવાને ન ઘટે. સમ્યક્તપની અભિવૃદ્ધિરૂપ નિર્મળ અને આત્મપરિસતુષ્ટતાજન્ય ભાજનને છેાડી મહા ગ્લાનિયુક્ત સપ્તધાતુની અભિવૃદ્ધિ કરનારા ભેાજનની વાંચ્છના અર્થે દીન થવુ એ શું તને ઉચિત છે ? ક્ષમા આદિ સુખદ નિજગુણામાં રમણ કરાવવાવાળી નિજ પરિણતિરૂપ અખંડ અને એકનિષ્ઠ રમણીને છેડી ભય, ત્રાસ, અને ખેદ્યના કારણરૂપ જગતની ચપળ વૃત્તિમાન એને કચે બુદ્ધિમાન પુરુષ ઈચ્છે ? એ રીતે ધન, મંદિર, વસ્ત્ર, વાહન, લેાજન અને શ્રી આદિ સર્વ જરૂરી સામગ્રી તારી પાસે છે. હવે તારે બીજી એવી કઈ વસ્તુની આવશ્યકતા છે? કે જેના અર્થે તું આત્મગારવ અને વીય ને હણનારી એવી લૈકિક યાચના કરે છે ? હવે તે અયાચક વૃત્તિપૂર્વક સ્વર્ગુણા વિષે અખંડ રમણુ કર ! ત્યાં જ પરિસંતુષ્ટ થા, એ મહાપુરુષોની તને શિક્ષા છે. જ જગતમાં પણ યાચક છેટા અને અયાચક મોટા મનાય છે ! સાંભળઃ– परमाणोः परं नालं नभसो न परं 'महत् इति ब्रुवन् किमद्राक्षीनेौ दिनाभिमानिनौ ।। १५२ ॥ પરમાણુથી કેઇ નાનુ' અને આકાશથી કાઈ માટું નથી, એમ કહેનારા પુરુષોએ જગતમાં દીન અને સ્વાભિમાની પુરુષને જોયા નથી. દીન અને સ્વાભિમાની જનાને જો તેઓએ જોયા હાત તા તેઓ દ્દીનને છેાડી પરમાણુંને નાના અને સ્વાભિમાની પુરુષને છેડી આકાશને માટુ કહેત નહિઁ. કારણુ દીન (યાચક) જન પરમાણુંથી પણ હલકે છે, તથા સ્વાભિમાની મનુષ્ય આકાશથી પણ મહાન છે. ધમ અને સ્વગારવને હીન કરનારી એવી યાચના કરનારે મનુષ્ય એ જ સથી ઢીન છે, તથા આત્મગૌરવની અભિવૃદ્ધિ કરનાર અયાચકવૃત્તિમાન પુરુષ સર્વાંથી શ્રેષ્ઠ છે. ૧ ' મહત્ વર્' એવા પણુ પાડે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પ્રશ્ન–શાસ્ત્રકાએ તે માનાદિની વૃદ્ધિમાં પાપ અને તેની હાનીમાં ધર્મ કહ્યો છે. તો પછી દીન (યાચક) પુરુષને ધર્મ અને અભિમાની જનને અધમ કેમ ન ઘટે? કારણ કષાય તથા ધર્મને તો પ્રતિપક્ષપણું છે. ઉત્તર–કઈ કષાયની તીવ્રતાના કારણે કઈ કષાય ઘટે તે ત્યાં ધર્મ નથી. લેભ કષાયની તીવ્રતાના કારણે ચાચક જન માનાદિને આવું કરે છે. પરંતુ વાસ્તવિકપણે તેને કષાયને અભાવ નથી. અને ત્યાં કષાયને અભાવ નથી પરંતુ કષાયની જ વૃદ્ધિ અર્થે કોઈ કષાય ઘટાડે તો ત્યાં કષાયવૃદ્ધિરૂપ અંતરંગ હેતુ હોવાથી ધર્મ નથી, પરંતુ સાથે સાથે તે માયારૂપ પાપને પણ સેવે છે, ત્યાં તે હેતુમાં જ વિપર્યાસપણું છે. સ્વાભિમાની પુરુષમાં સર્વ કષાય ઘટવા છતાં તેની કઈ અવસ્થા તને શ્રમથી કષાયી જેવી ભાસે છતાં ધર્મ જ છે. એટલે જે પુરુષ આત્મગૌરવના રક્ષણને અર્થે યાચના નહિ કરતાં અદીનવૃત્તિને અનુસરે તે અભિમાની નહિ, પરંતુ લેભ પરિણામ આત્મામાં દુઃખ આપતે છતાં મિથ્યા અકડાઈમાં રહી સીધી માગણી નહિ કરતાં આડાટેડા માયાયુક્ત ઘાટ ઘડે તે જ અભિમાની છે. વળી સર્વ કષાય મંદ થયા હોય એ પુરુષ અવૃત્તિ જનેને નમે નહીં, કારણ તેને નમવાનું કાંઈ પ્રયે જન નથી. જ્યાં લોભ નથી ત્યાં જગતની તુચ્છ અને ક્ષણીક વસ્તુઓને અર્થે તે બીજાને કેમ નમે? અને તેથી તે કઈ વેળા બીજાને અભિમાની જે ભ્રમથી ભાસે પરંતુ તે ખરેખર અભિમાની નથી. દીનતા કરવા છતાં પણ કોઈ આપી દેતું નથી. લાભ-અલાભનું ઉપાદાન કારણ માત્ર અંતરાય કર્મને ક્ષોપશમ અને તેના ઉદયની તીવ્રતા છે. તો પછી અણુમૂલ્યરૂપ નિજ ગૌરવને વિસ્મણ કરી તે યાચના કેમ કરે? અહીં કોઈ કહે છે કે વાચકનું ગૌરવ કયાં ગયું? કે જેથી તેનામાં લઘુપણું પ્રાપ્ત થયું ? याचितुर्गौरवं दातुर्मन्ये संक्रान्तमन्यथा । तदवस्थौ कयं स्यातामेतौ गुरुलघू तदा ॥१५३॥ હું એમ સમજું છું કે-વાચકનું ગૌરવ દાતાર પુરુષમાં મળી ગયું, કારણ જે એમ ના હોય તે યાચનાના સમયમાં યાચવારૂપ અને દેવારૂપ છે દશા જેની એવા તે બંનેમાં ન્હાના મોટાપણું કયાંથી હોય? અહીં ઉઘેક્ષાલંકારપૂર્વક ગ્રંથકાર કહે છે કે–અમને એમ ભાસે છે કે પ્રથમ એ યાચક અને દાતાર બંને સમાન હતા, પણ જે વેળા Page #133 -------------------------------------------------------------------------- ________________ ચાચકભાવ ઉગી યાચક યાચના કરવા સન્મુખ થયો તે વેળા તે યાચકનું મહત્વ દાતારમાં મળી ગયું જેથી યાચક લઘુ અને દાતાર મહાન ગણા. અને વાસ્તવ્યમાં પણ એમ જ છે. કારણ જો એમ ન હોય તે તે વેળા યાચકમાં સંકેચાદિ ભાવ ઉગી તે લઘુત્વ પરિણામી કેમ જણાય? અને દાતાર પ્રફુલ્લતાદિ આત્મવિકાસી ભામાં કલ્લોલ કરતે મહાન કેમ ભાસે? એટલે યુક્તિ અને આગમ સંગત આ વાત સત્ય છે કેતીનપણું સર્વથા નિષેધ્ય અને વજનીય છે. પ્રશ્ન–મુનિ જને આહારાદિ દાન ગ્રહણ કરે છે તે તેમનામાં પણ દિનપણું કેમ ના ઘટે? ઉત્તર–જેમ કોઈ રાજભક્ત પુરુષ રાજાની આગળ ભેટ ધરે, પરંતુ તેમાં રાજાની ઈચ્છા નથી, તેમ આત્મગુણ રસીક જને આત્મગુણ વિકાસી મુનિજનોને તેમના વિના યાચે પણ ભક્તિ વિનયાદિ સદભાવપૂર્વક અહારાદિ દાન આપે અને તે મહાપુરુષ લેભ કે આસક્તિ રહિત ગ્રહણ કરે તો તેથી તે દીનપણને અનુભવતા નથી. અને એવી નિસ્પૃહ– વૃતિ જે મહાપુરુષમાં વર્તે છે તે જ મહાન છે. પરંતુ લેભથી દીનતા સહિત લેવા ઈચછે તેજ ખરેખર હીનતાને પ્રાપ્ત થાય. મુનિજન યાચનાપૂર્વક દીનતાથી દાનાદિ ગ્રહણ કરતા નથી જેથી તેઓ અયાચક, અદીન અને સર્વશ્રેષ્ઠ છે. આગળ ગ્રંથકાર યાચક અને દાતારની ગતિ વિશેષતા બતાવતાં કહે છે કે – ગ fમવૃક્ષો થાયૂનિવૃક્ષa: I इति स्पष्टं वदन्तो वा नामोन्नामौ तुलान्तयोः ॥ १५४ ॥ ત્રાજવાનાં બંને પહેલાં શું કહે છે? તેઓ પિતાની કૃતિથી કહે છે કે“જેમને ગ્રહણ કરવાની ઈચ્છા છે તેઓ ક્રમે કરી અધોગતિને પામે છે તથા જેઓને ગ્રહણ કરવાની ઈચ્છા નથી તેઓ ઉર્ધ્વગતિને પામે છે.” ત્રાજવાનાં બંને પલાં પ્રથમ સમાન હોય છે, ત્યાં જે પલું અન્ય વસ્તુને ગ્રહણ કરે છે તે સ્વયં નીચું જાય છે તથા જે પલું અન્ય વસ્તુને ગ્રહણ કરતું નથી તે સ્વાભાવિક ઉચું જાય છે. એ બંને પલાં તેના પ્રેક્ષકને સ્પષ્ટ દર્શાવી રહ્યાં છે કે “એ પર વસ્તુના ગ્રહણ ત્યાગના યેગે જેવી હમારી દશા થઈ રહી છે, તેમ જે જીવ લેભાદિ પરિણામે પર વસ્તુને ગ્રહણ કરશે તે તત્કાલ અધોગતિને પામશે; તથા જે જીવે પરવસ્તુને લેભાદિ પરિણામ રહિત ગ્રહણ નહિ કરે તે સ્વયં ઉર્ધ્વગતિને Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પ્રાપ્ત થશે. ગ્રંથકાર કહે છે કે દીનતા ત્યાં હીનતા અને દુર્ગતિનો વાસ છે, માટે મુમુક્ષુને કઈ પ્રકારે દીનતા કર્તવ્ય નથી. પ્રશ્ન—દીનતામાં તે વળી એવું શું પાપ છે? તેમાં નથી હિંસા કે નથી ચેરી આદિ. ઉત્તર–ત્યાં લેભ કષાયની એટલી બધી તીવ્રતા છે કે જેથી અન્ય કષાયે તેને નિર્બળ કરવા પડે છે, લોક લજજા મૂકવી પડે છે, ધર્માદિ સદ્દ અનુષ્ઠાનને પણ તે ગણતો નથી. કવચિત્ કરે છે તો અંતરંગમાં તે લેભ હેતુને ઊભે રાખીને કરે છે. વધારે શું કહીએ, પિતાના પૂજ્ય અને વડીલાદિ માનનિય પુરુષેનું પણ અપમાન કરી-કરાવીને પણ પિતાના ઈચ્છિત પ્રજનને સાધવા પ્રયત્ન કરે છે. લેભાદિને અર્થે વિવેક કે હિતાહિત હે પાદેયને ભૂલી ચૈતન્ય જેવા ચૈતન્યને જડવત બનાવી મૂકે છે અને એ જ મહા પાપ છે. યાચકોના મનવાંચ્છિત અર્થની સિદ્ધિ થતી નથી એવા એ ઐશ્વર્યપણું કરતાં તો પેલી દરિદ્રાવસ્થા ભલી છે,” એમ ગ્રંથકાર નીચેના કાવ્યથી સંબંધે છે – सस्वमाशासते सर्वे न स्वं तत्सर्वतर्पि यत् । अर्थिवैमुख्यसंपादि सस्वत्वानिः स्वतावरम् ॥ १५५॥ . જગતમાં ધનવાન પુરુષને સર્વ યાચે છે. પણ એટલું ધન કેઈ પાસે સંગ્રહિત નથી કે જે વડે સર્વ યાચકોને તૃપ્ત કરી શકાય. યાચકને વિમુખ કરવાવાળા ધન સહિતપણું કરતાં તો એ ધન રહિતપણું જ ભલું છે.' કેટલાક મનુષ્ય કહે છે કે ધન વડે યાચકોના મનોરથ પૂર્ણ કરાય છે, તેથી ધનવાન થવું એ ઈષ્ટ છે. ગ્રંથકાર કહે છે કે સર્વ અર્થીઓના સર્વ મનોરથ પૂર્ણ થાય એવું ધનવાનપણું જગતમાં કેઈને પણ પ્રાપ્ત થતું નથી. વળી ધનવાનું ધનવાનપણું એ એની પિતાની મહદ અને વિશાળ ઈચ્છાનું એક બિંદુ માત્ર પણ નથી. તે પછી એની વિશાળ ઈચ્છા આગળ સ્વ૯૫ જેટલા ધન વડે તે અન્ય યાચકની યાચના શી રીતે પૂર્ણ કરી શકશે? પિતાની ઈચ્છા પૂર્ણ થાય નહિ, તથા અન્ય યાચકે વિમુખ થાય, પોતે પણ દાનથી વિમુખપણે વતે તેવા ધનવાનપણું કરતાં તે એ નિર્ધાનપણું જ રૂડું છે, કે જેમાં તેની પાસે કઈ મનુષ્યાદિ પ્રાણ આશા તે ન કરી પ્રત્યક્ષ જુઓ કે ધનવાનની પાછળ રાજા, મિત્ર, સ્ત્રી, પુત્ર, અને યાચકાદિ સર્વ લાગ્યાં છે. નિધન પુરુષને Page #135 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) એ ભણીની એક રીતે નિરાંત છે. ફલિતાર્થ એ છે કે દાતાર થવાની ઈચ્છાથી પણ ધનવાન થવા ચાહવું એ જીવની માત્ર અણુસમજણુ છે, લાલ અને માનની તીવ્રતા છે. કાઈ પ્રારબ્ધ કમ યાગથી લાભાંતરાય ક'ના ક્ષયાપશમથી સહેજે સ્વયમેવ ધનવાનપણું પ્રાપ્ત થયું હાય અને તે સર્વોસ`ગ પરિત્યાગ ન કરી શકે તે તેવા જીવને દાન દેવામાં જેટલા ત્યાગ અવિષમ ભાવે તે કરી શકે તેટલે ત્યાગ કરવા પૂર્વ મહાપુરુષોએ ઉપદેશ્યું અર્થાત્ દાન ધર્મનું પ્રતિપાદન કર્યું. પણ એને અથ એમ નથી કે દાન દેવાના બહાને પણ લેાભ અને માનના વેગે તણાઇ માત્ર ધન જ રમ્યા કરી જીંદગીને પૂરી કરવી. એમ કષાયની વ્યાકુળતામાં નિર'તર દુઃખી થવા કરતાં તે નિલેÎભ પરિણામને દૃઢ કરી અનાકુળતારૂપ પરમ શાંત પટ્ટને-નિજ પદ્મને અનુભવવું એજ શ્રેષ્ઠ છે. - ધન પ્રાપ્ત કરી તેના વળી દાન દઈ ત્યાગ કરવા તે પણ લાભ કષાયને ઉપશમાવવા અર્થે જ છે, તેા પછી પ્રથમથી જ તેને પ્રાપ્ત કરવાની કડાકૂટ કરવા કરતાં એ નિલેÎભ પરિણામને કાં ન દઢ કરવા? એ તેા ઉલટું પ્રથમના કરતાં વધારે સહેલું કાય છે. હાથ અગાડીને પછી ધાવાની માથાફેાડમાં પડવું તે કરતાં પ્રથમથી હાથને સ્વચ્છ રાખવાની સાવચેતીમાં રહેવું એ શું વધારે ઈષ્ટ નથી! તું કહે છે કે “દાન દેવા માટે ધન મેળવું” પણ હજી તને એ આશારૂપ ગંભીર ખાઇની અગાધતા અને અથાહુતાની ગમ જ નથી. સાંભળઃ— आशाखनिरतीवाभूदगाधा निधिभिश्व या । सापि येन समीभृता तत्ते मानधनं धनम् ।। १५६ ॥ આશારૂપ ખાણુ નિધિએથી પણ અતિશય અગાધ છે. વળી એ એટલી બધી ગહન અને વિશાળ છે કે જે ત્રૈલેાકયની સમસ્ત વિભૂતિથી પણ ભરાવી અસભવ છે, માત્ર એક આત્મગૌરવ-આત્મ મહત્તારૂપ ધનવડે સહેજમાં તે ભરાય છે, કે જે હજારા પ્રકારની તૃષ્ણારૂપ દુઃખદ વ્યાકુળતાને શમાવવામાં એક અદ્વિતિય અમેઘ આષધ છે. ધનાદિની વાંચ્છા એ જ આશા છે. એ આશારૂપ ખાણુ નવનિષિએથી પણ અથાહુ છે. કારણ નિધિમાં ધનાદિ ઇષ્ટ સામગ્રી કાઢતાં પણ નિધાન ખૂટતું નથી, દૈત્રવશાત્ કદાચિત્ તે પણ ખૂટી જાય, પરંતુ એ આશારૂપ ખાણુમાં એટલી બધી અત્રુટક ધનાદિની વાંચ્છા વર્તે છે કે જેના થાતુ પણ પમાતા નથી અર્થાત્ નવિનિધ મલવા છતાં પણ તે તે વધુ ને વધુ પ્રજ્જવલિત થાય છે, ઊડી જાય છે. તેથી Page #136 -------------------------------------------------------------------------- ________________ (૧૨૯) સુનિશ્ચિત છે કે નિધિઓથી પણ તેનું અથાહ અને અગાધપણું ઘણું ઊંડુ છે. એક આશા પૂરી થઈ ન થઈ, અને તજજનિત તેષ (તૃપ્તિ) પણું વેડ્યું ન લેવું એટલામાં તો બીજી સેંકડે આશાઓ ઉત્પન્ન થઈ જાય છે. આ બધી આશાઓની તૃપ્તિ થવી સર્વથા અસંભવ છે. હે પ્રાણી! સંતેષ વૃત્તિથી કેઈ કાળે યાચનારૂપ હલકાપણું જીવને થતું નથી, અને એ જ ખરેખરૂં સ્વાભિમાન છે. જે વડે એ અનાદિ આશારૂપ ગંભીર ખાણું સહજ માત્રમાં ભરાઈ જાય છે, અર્થાત્ આત્મગરવ જાગ્રત થતાં આશાની અધિકતાન-ઉદ્વેકને સહજ માત્રમાં અભાવ થાય છે. નવનિધિઓ પણ એ સ્વમાનરૂપ ધનને મેટું ધન જાણુને તું હવે તેના રક્ષણ અર્થે પરમ સંતોષવૃત્તિને ધારણ કર! ધનાદિ વિનાશિ અને તુચ્છ વસ્તુને અર્થે યાચના કરી આત્મગૌરવરૂપ પરમ ધનને લૂંટાવા દેવું એ તને ચગ્ય નથી. સંસાર પરિણમી જી તૃષ્ણાવશ બની સ્વમાનને પણ કેરાણે કરી દીનવત્ યાચક બની જાય છે, અને એ આશા તે નવનિધિ મળવા છતાં શમાવી કેવળ અસંભવ છે, ઊલટું વધે છે. તે પછી એ સ્વ૫ અને પરિણામે વ્યાકુળતાજન્ય, વિનાશિક, ઈષ્ટ ધનાદિની પાછળ ઘેલા બની તેને અર્થે દીનપણું સેવવું એ શું તને ઉચિત છે? આમ ચિતવી જેમ બને તેમ એ આશારૂપ ગ્રાહને નિગ્રહ કર. ગ્રંથકાર એ આશારૂપ ખાણને પૂર્ણ કરવાને ઉપાય બતાવે છે. ગાારવનિરપેક્ષપાતના उत्सर्योत्सर्प्य तत्रस्थानहो सद्भिः समीकृता॥ १५७॥ જેણે ત્રણે ભુવન નીચાં કરી રાખ્યાં છે એવી એ આશારૂપ ખાણ અત્યંત અગાધ છે. સંસાર પરિણુમિ છએ અગાધ દ્રવ્ય આજસુધી નાખ નાખ કરવા છતાં પણ હજુ સુધી કેઈથી પણ નહિ પૂરાએલી એવી એ આશારૂપ ખાણને સત્પરુષો તેમાં રહેલા ધનાદિને કાઢી કાઢીને પૂર્ણ કરી, એ એક પરમ આશ્ચર્ય છે. જગતમાં પ્રત્યક્ષ જણાય છે કે ખાણમાંથી જેમ જેમ મારી પત્થર, આદિ ખાદી કાઢવામાં આવે તેમ તેમ તે ખાણ ઊડીને ઊંડી જતી જાય છે. અને તેમાં મારી પત્થર આદિ પૂરવામાં આવે તેમ તેમ તે બીજી સાથની જમીનની સપાટીને મળતી થઈ જાય છે અર્થાત્ પૂરાય છે. પણ આશ્ચર્ય છે કે આશારૂપ ખાણ એથી કેઈ વિલક્ષણ સ્વભાવવાળી જણાય છે. જેમ જેમ ધન વૈભવાદિ સામગ્રી વધુ નાખવામાં આવે તેમ તેમ તે વધુ ઊડી જતી જાય છે. અને જેમ જેમ સદાશય અને સમ્યકજ્ઞાન Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સહિત તેમાંથી એ સામગ્રી કાઢ કાઢ કરવામાં આવે તેમ તેમ તે પૂરાય છે–અર્થાત્ ભરાય છે–આત્મપરિણામ સમવૃત્તિરૂપ સપાટી ઉપર મળતા થાય છે. પુરુષ એજ રીતે એ અનાદિ આશારૂપ ખાણને ભરે છે. આશારૂપ ગંભીર ખાણુમાં અનેક પદાર્થોની વાંચ્છા ભરેલી છે. પણ સપુરુષ ત્યાગભાવ વડે સમ્યકજ્ઞાનબળે સર્વ વાંચ્છાને છોડી અનાદિ આશાને મટાડી સમાનભાવ અર્થાત્ વીતરાગભાવરૂપ પ્રવર્તે છે. અને એમ તૃષ્ણરૂપ પરભાવને કાઢી કાઢી આત્મભૂમિકા સરખી કરે છે. જુઓ-નિગ્રંથ મુનિજને પણ પરિગ્રહાદિનો ત્યાગ કરી અનાદિ આશાને અભાવ કરે છે. विहितविधिना देहस्थित्यै तपांस्युपबृंहय માનનારા ત વ વિદિતા तदपि नितरां लजाहेतुः किलास्य महात्मन कथमयमहो गृह्णात्यन्यान्परिग्रहदुर्घहान् ॥ १५८ ॥ તપની વૃદ્ધિ કરતાં શરીર સ્થિતિ અર્થે યોગ્ય વિધિપૂર્વક કિંચિત્ માત્ર જન સુધાવેદનીયના ઉદયકાળે મુનિજન ગૃહસ્થોથી ગ્રહણ કરે છે, તે પણ કઈ કઈ વેળા. વળી ભક્તિપૂર્વક જરાપણ સંકેચ વિના ગૃહસ્થ દે તે ગ્રહણ કરે, નહિ તે નહિ. આમ છતાં પણ તે આહારગ્રહણ તે મહાત્માને અતિશય લજજાનું કારણ થાય છે. તે પછી અન્ય પરિગ્રહને તે તે કેમ છે? નહિ જ. - કેઈ અજ્ઞાનીજન મુનિને કિંચિત પરિગ્રહગ્રહણ માનતે હોય તે તેને શ્રી આચાર્ય સમજાવે છે કે-મુનિજનેને સર્વ આશાને અભાવ વર્તે છે, માત્ર એક સુધાવેદનીય પ્રારબ્ધના ઉદયથી કઈ કઈ વેળા આહારની વાંચ્છા થઈ આવે છે. મનુષ્ય શરીર એ જ્ઞાન, ધ્યાન અને તપાદિ અનુષ્ઠાનની અભિવૃદ્ધિનું નિમિત્ત કારણ છે એમ જાણું માત્ર તપ સંયમાદિ અનુષ્ઠાનની અભિવૃદ્ધિ કે જે આત્મ ઉજ્જવળતાના હેતુરૂપ છે તેને અર્થે શરીર રક્ષાની પણ જરૂર છે એમ સમજીને ભેજન વડે શરીરને ટકાવી માત્ર સંયમને જ પોષે છે, પરંતુ પ્રમાદને પિષતા નથી. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નિર્દોષ અને પ્રાસુક આહાર મળી આવે તે અનાસક્ત ભાવે અને અદીનપણે ગ્રહણ કરે. નવધાભક્તિ સહિત ઉજજવળ અને ઉલ્લાસિત પરિણામે ગૃહસ્થ દે તે લે, પણ પિતે બનાવે નહિ તેમ અદત્ત લે નહિ. યાચના ભાવથી કે દાતારને દબાવીને કે દાતાર ઉપર કઈ (મુનિ પદને ) અણુશોભતી છાપ પાડીને આહાર ગ્રહણ કરે નહિ. વળી પૂર્ણ ઉદરભર આહાર ન લે પણ અલ્પ માત્ર ગ્રહણ કરે. Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૭) આમ છતાં આત્માના અણુહારી સ્વભાવને ચિંતવી ઉક્ત નિર્દોષ આહાર ગ્રહણું કરતાં પણ જેને લજા ઉપજે છે, તો પછી જેનું તીવ્ર રાગ વિના ગ્રહણ થતું નથી તથા પિતાની વર્તમાન સંયમી અવસ્થાને જે જરાય જરુરી કે પિષક નથી એવાં એ ધન વસ્ત્રાદિ અન્ય પદાર્થોને તે કેમ ગ્રહણ કરે? ન જ કરે. વળી – दातारो गृहचारिणः किल धनं देयं तदत्राशनं । ग्रहन्तः स्वशरीरतोपि विरताः सर्वोपकारेच्छया । लजर्षव मनस्विनां ननु पुनः कृत्वा कथं तत्फलं रागद्वेषवशीभवन्ति तदिदं चक्रेश्वरत्वं कलेः ॥१५९ ॥ .. સ્વાતંત્ર્ય વૃત્તિને સહચારી આત્માધીન મુનિજન શરીરથી પણું પૂણું વીરક્ત ચિત્તે વર્તે છે. પ્રાણીમાત્રનાં કલ્યાણની ભાવનાથી એમનું અંતઃકરણું ઓતપ્રેત બની રહ્યું છે, એવી આત્મપરિસ્થિતિમાં માત્ર સ્વાર કલ્યાણકારક ભાવનાપૂર્ણ હદયે ગૃહસ્થના ભજનને તેઓ સ્વીકાર કરે છે, તે પણ માત્ર ભેજન, અન્ય કંઈ પણ નહિ. ભેજનું પ્રતિલાલવાવાળા મહાનુભાવ ગૃહસ્થ છે. જેમણે પોતાના કુટુંબ નિર્વાહ અર્થે હર હમેશના નિયમાનુસાર (અન્ય કેઈના ઉદ્દેશને અર્થે નહિ) તૈયાર કર્યું છે, પરંતુ પ્રવજિજત પુરુષને અર્થે નહિ. વળી તે ભેજન જિનાગમમાં દર્શાવ્યા પ્રમાણે નિર્દોષ છે. આમ છતાં પણ તેવા નિર્દોષ–અનદૈશિક–સહજ અને લેનાર દેનારના અંતઃકરણમાં જરા સંકેચ પણ નહિ ઉત્પન્ન થવાવાળા ભજનને ગ્રહણ કરતાં ઉત્તમ મુનિજનેને એક લજાને વિષય જણાય છે. અણહારી-સ્વપર પ્રકાશક-શુદ્ધ ચૈતન્યને આ પગલાનું ગ્રહણું જરાય શેભતું નથી, છતાં કયાં સુધી આમ કરવું પડશે? ઉક્ત ભાવના એમના અંતઃકરણમાં તે ભોજન લેતાં પણ સંકેચ ઉત્પન્ન કરે છે. વાસ્તવિક મુનિના અંતઃકરણમાં કેટલી બધી નિરપેક્ષ દશા વર્તે છે, કે જે દશા સ્વપર કલ્યાણાસ્પદ છે–આત્માના શુદ્ધ સ્વાતંત્ર્ય માનસને પિષક છેઅંતે સર્વ આત્મપ્રતિબધાને દૂર થવામાં એક અનન્ય સહાયક છે.' કલિકાળના સર્વવ્યાપી અપરિહાર્ય મહાગ્યે પિતાની વ્યાપક અસર આ મુનિજને ઉપર પણ એવી પસારી છે કે જે ભેજન ગ્રહણ કરતાં પૂર્વ મહાપુરુષને એક લજજાને વિષય સમજાતું હતું, તે આજ સાધુપદ ધારણ કર્યું કે ગૃહસ્થનાં મંદિર પિતાને ભજન કરવાનાં લક્ષ કેદ્ર બને છે. વૃત્તિને પ્રવાહ પણ પ્રાચે ત્યાં જ રોકાયેલું રહે છે. ગૃહસ્થની સાથે અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર લટપટ રાખે છે. આચાર્ય કહે છે કેવિષયોથી મમત્વ અને રાગ છૂટ નથી તેનું આ પરિણામ છે. આ Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) બાજુ ગૃહસ્થના પણ એ હાલ છે. તેઓ સાધુજનેને ભેજન દેવાના વિચારમાં ઘેલા બની અનેક જાતના વિચિત્ર ઉહાપણ પરસ્પર કરે છે. મુનિજનેને પિતાની વૃત્તિનાં રમકડાં માત્ર સમજે છે, ઈરાદાપૂર્વક નહિ પણ કૃતિ તે એવી જ વર્તતી હોય કે જે સ્વવિચારની પિતાને ગમ પણ ન હોય! સાધુપદ લીધું કે ગૃહસ્થના ઘેર ભેજન લેવું જ જોઈએગૃહસ્થ હોય તેણે દેવું જ જોઈએ. ગૃહસ્થ, મુનિજનેને પિતાને આધીન સમજે છે અને તેમના અભિપ્રાયને જરાય વિચાર કર્યા વિના માત્ર પિતાના અભિપ્રાયાનુસાર દેરે છે, અને વળી તેને વાંકા વળીને વંદન કરે છે. કહે, હવે આમાં સાચું શું- કેના જ્ઞાનમાં કેણ ઉત્કૃષ્ટપણેસેવ્યપણે વર્તતું હશે? સાધુ પણ ગૃહસ્થની મુનિપદને અણુશોભતી અને જિન આજ્ઞાથી પ્રતિકુળ સેવા ગ્રહણ કરતાં જરાય અચકાતા નથી. છતાં વળી પિતાને શ્રમણ-મુનિ–સાધુ નિગ્રંથ માને છે. ક્યાં છે એમના હદય મંદિરમાં શુદ્ધ સ્વાતંત્ર્ય વૃત્તિની ગંધ? આમ પરસ્પર બંનેની આવી પરિસ્થિતિ વર્તે છે. તેથી સ્પષ્ટ સમજાય છે કે- રાગ દ્વેષને ઉત્કટ પ્રવાહ બંનેના ઉપર પૂર્ણપણે વત રહ્યો છે, વૃદ્ધિગત થતું જાય છે. અને એ જ આ નિકૃષ્ટ કલિકાલમાં રાગદ્વેષનું અખંડ અને સર્વવ્યાપી સાર્વભૌમ ચક્રવર્તીપણું લેભી ગુરુ અને લાલચુ ચેલા” જેવી જ ગુરુશિષ્યની આ કાળમાં પ્રાયે પરિસ્થિતિ વતે છે. ધર્મસૃષ્ટિના આદ્ય ઉપદેષ્ટા જનક અને પિષક ભગવાન તીર્થકરના વચનની પણ અવગણના કરી યથેચ્છ પ્રવૃત્તિમાં વતી રહેલા વર્તમાન મુનિનામધારી સાધુઓના હદયની પરિસ્થિતિ આમ વિચિત્ર પ્રકારે અનંત આત્મગુણેને સ્વપર બાધકપણે પ્રવર્તી રહી છે. એ પણ તત્વજ્ઞાનીના હૃદયમાં ખરેખર દયા ઉત્પન્ન કરે છે. કઈ કહે કે અગર એ કાળને જ દેષ છે, તો પછી આ કાળમાં એવા મુનિને આત્મકલ્યાણ અર્થે માનવા એમાં શું અનુચિત છે? આ કાળમાં અન્યાય પ્રવતે તેને ન્યાય તે ન જ કહેવાય. હા એમ કહી શકાય કે-ઉક્ત અન્યાયની પ્રવૃત્તિ એ પણ કાળદેષથી વર્તી રહી છે. તેમ આ કાળમાં જે ભ્રષ્ટ વેષધારી પ્રવર્તે છે, તેમને મુનિ તે ન જ કહેવાય પણ આવા ભ્રષ્ટવેષની પ્રવૃત્તિ અને પિષણું માત્ર આ કાળ દેષથી થઈ છે એમ કહેવું એ ઠીક છે. જેમ આ કાર્ય દુષ્ટના નિમિત્તથી થયું છે તે ત્યાં તે કાર્યની દુણવત્ નિંદા કરવામાં આવે છે, તેમ અહીં પણ એવા શ્રેષ્ઠ મુનિનામધારી જીવની કલિકાળવત નિંદા કરી તેઓ અસત્ છે, મુમુક્ષુને સંગ કરવા યોગ્ય નથી, એમ સમજાવવાને ગ્રંથકારને અભિપ્રાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ભેજનાદિમાં પ્રીતિ કરવી ઉચિત નથી તે પછી સાધુજનોએ કેમ પ્રવર્તવું? એ પ્રશ્નના ઉત્તરરૂપ કાવ્ય કહે છે – आमृष्टं सहजं तव त्रिजगतीवोधाधिपत्यं तथा सौख्यं चात्मसमुद्भवं विनिहतं निर्मूलतः कर्मणा । दैन्यात्तद्विहितैस्त्वमिन्द्रियसुखैः संतृप्यसे निस्त्रपः स त्वं यश्विरयातनाकदशनैर्बद्धस्थितिस्तुष्यसि ॥१६०॥ હે જીવ! એ દુષ્ટ કર્મોએ ત્રણ જગતના જ્ઞાનનું સ્વામિત્વપણું તારું નષ્ટ કર્યું-શુદ્ધ આત્મીય સુખને મૂળથી નાશ કર્યું, છતાં તું તારા પરમ શત્રુરૂપ એવા એ જ કર્મોએ નીપજાવેલા ઇંદ્રિયજન્ય સુખોથી તૃપ્ત થાય છે. એ જ આશ્ચર્ય છે! શત્રુની કૃતિ પ્રત્યે જગતમાં કઈ જરાય વિશ્વાસ કરે છે? ના. વળી ચિરંકાળસુધી તપાદિ કષ્ટ સહી હવે કુત્સિત્ આહારાદિથી તું સંતુષ્ટ થાય એ તને ઉચિત છે? જેમ કેઈ રાજરાજેશ્વરને કોઈ વેરી રાજ્યથી પદભ્રષ્ટ કરે, અને તે પદભ્રષ્ટ રાજા પિતાના વિજેતાને જ આપેલે અચતે અચતે આહાર દીનતાથી ગ્રહણ કરી પ્રસન્ન થાય છે ત્યાં તેને આપણે હાસ્ય દૃષ્ટિએ જોઈયે છીયે, ધિક્કારીએ છીએ. તેમ હે જીવ! તું અનંત જ્ઞાન સુખને સ્વામી મહાન પદાર્થ છે. તારા અનંત અને અપાર સુખને નાશ કરી કર્મ વૈરીએ તને પરાજીત કર્યો–ભ્રષ્ટ કર્યો, છતાં તું તારી અતૂટ સંપદાને ભૂલી જઈ એ જ કમ વેરીથી (કર્મોદયથી) ઉત્પન્ન થયેલા કિચિત વિષયાદિ સુખમાં સંતુષ્ટ થાય છે, તેથી મને એમ લાગે છે કે–ખરેખર તું નિર્લજજ અને શિષ્ટજનેથી ધિક્કારને પાત્ર છે. હે જીવ! કર્મોદયજન્ય સુખ તે પૂર્ણ સુખ હોય જ નહિ. પૂણે સુખ કર્મોદયની જરાય અપેક્ષા. રાખતું નથી. તે સુખ સ્વતંત્ર અને સ્વાધીન છે. કેઈ ગૃહસ્થના ઘેર જે તે કિંચિત્ આહાર મળે તેમાં તારી આજીવિકાની સ્થિરતા માની તે સંતુષ્ટ થાય છે તેથી એમ લાગે છે કે તું પણ પેલા પદભ્રષ્ટ રાજેશ્વરની માફક નિંદાને પાત્ર છે. જેમ તે પદભ્રષ્ટ રાજાનું વાસ્તવ્ય સુખ તેના વિજેતાથી અવરાયું છે, તેમ અનાદિ કાળથી તને પરાજિત કરી રાખેલા તારા કર્મરૂપ વૈરી વિજેતાથી તારું વાસ્તવ્ય સુખ અવરાયું છે. માટે તે વેરીને આત્યંતિક નાશ કરવામાં જ તારું વાસ્તવિક સુખ સમાયેલું છે. હવે તો તારે એ જ ઉચિત છે કે, જે તે પ્રકારે એ કમરૂ૫ પ્રબળ વૈરીને નાશ કરવામાં પ્રયત્નશીલ રહેવું. પણ અપાયુષી આ મનુષ્યદેહરૂપ સાંકડા સમયમાં ખરી અણીના પ્રસંગમાં સ્વાત્મહિત ભૂલી Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) જઈ પ્રમાદવશ વિષયાસક્ત થઈ રહેવું એ અનુચિત છે. એ ઇંદ્રિયજન્ય વિષયાદિ સુખની અભિલાષાને છેડી દે. અગર તારી જે ઈંદ્રિય સુખની જ અભિલાષા હોય-તેમાં જ તું મુગ્ધ બન્યું હોય, તેપણું હે ભાઈ! તું જરા ધીરજ ધારણ કરે! ખચીત તારી ઇચ્છાથી પણ અધિક ઇંદ્રિયજન્ય સુખે તને સાંપડશે; એમ નીચેના કાવ્યથી કહે છે – तृष्णा भोगेषु चेद्भिक्षो सहस्वाल्पं स्वरेव ते । प्रतीक्ष्य पाकं किं पीत्वा पेयं भुक्तिं विनाशये : ॥१६१ ॥ હે ભિક્ષુ! અગર વિષય સામગ્રીની જ તારી વાંચ્છા હોય તેપણુ ડે સહનશીલ થઈ સબૂર રાખ! તું જે ભેગાદિને ઈરછે છે તેથી વિપુલ અને ઉત્તમ દેવલોકમાં છે. ઉત્તમ અને પકવ થતા ભેજનને જોઈ માત્ર જળાદિ વસ્તુઓ ઢીંચી ઢીંચી ભેજનની વાસ્તવ્ય રુચીનો કેમ નાશ કરે છે? જેમ કે મૂર્ખ ક્ષુધાતુર મનુષ્ય પરિપકવ થતાં ભેજનને જેવા છતાં થોડી ધીરજ નહિ ધારતાં અર્થાત્ એટલે વખત ક્ષુધાના દુઃખને નહિ સહેતાં અતિ આતુરતામાં ને આતુરતામાં જળાદિ તુચ્છ વસ્તુઓ ઢીંચી ભજનની રુચીનો નાશ કરે છે, તેમ હે મૂખ! તું પણ એમ જ કરી રહ્યો છે. જે ધમકૃતિનું ફળ સ્વર્ગાદિ અનુપમ અસ્પૃદયે છે તેને થડે કાળ ધીરજ ધારી વૃત્તિને રેકી આચર અને એથી થેડા જ વખતમાં તારી ઈચ્છિત ભેગ સામગ્રી તને સ્વયં પ્રાપ્ત થશે. વર્તમાન મનુષ્પઆયુ પૂર્ણ થતાં દેવકને તું પ્રાપ્ત થઈશ ત્યાં તને ઈચ્છિત અત્યંત વિષયાદિ સુખ સામગ્રી મેજુદ છે. વર્તમાન મુનિપદ ધારણ કરી ભેજનાદિ વિષયને આસક્ત બની વિવેકને ભૂલી જઈ સદેષ ભેજનાદિ વિષયને સેવતાં તે માત્ર તને ઈચ્છિત અને ઈષ્ટ સ્વર્ગાદિ જન્ય સુખને જ નાશ કરે છે. આવી ભૂલ કરવી એ તને ગ્ય નથી. મુનિપદ ધારી વિષયાભિલાષી થવું છે કે કિંચિત્ પણ ગ્ય નથી; તથાપિ ભ્રષ્ટ થતા જીવને લેભ દેખાડી સદ્ધર્મમાં સ્થિર કરે એ ગ્ય છે એમ સમજી આમ ઉપદેશ કર્યો છે. અને તે પણ યથા અવસર એગ્ય છે. | કર્મોદય મુનિજનોને કંઈપણ અનિષ્ટ કરવા સમર્થ નથી, કારણ– निर्धनत्वं धनं येषां मृत्युरेव हि जीवितम् । किं करोति विधिस्तेषां सतां शानैकचक्षुषाम् ॥१६२ ।। Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૩પ) જેને મન નિધનતા એ જ ધન છે, મૃત્યુ એ જ જીવન છે, અને જ્ઞાન એ જ નેત્ર છે, એવા સત્પરુને વિધિ અર્થાત્ કર્મ શું કરી શકે એમ છે? અર્થાત્ કર્મ તેવા વીર પુરુષોને માટે વ્યર્થ છે. જે મહામુનિ સમ્યકજ્ઞાનનેત્ર વડે યથાર્થ પદાર્થદર્શન કરી રહ્યા છે, તેમને ધનાદિ રહિત નિગ્રંથપણું એ જ માત્ર ધન છે. જેમ અન્ય જગતવાસિ જી ધનથી સુખી છે, તેમ મુનિજને ધન રહિત નિગ્રંથપણાથી સુખી છે. અન્ય સંસાર પરિણમી છ દશ પ્રકારે પ્રાણ ધારણપણથી સુખી છે, તેમ મુનિજનો ઇઢિયાદિ પરમાણુથી છૂટી શુદ્ધ ચૈતન્યરૂપ નિજપ્રાણ પ્રાપ્તિથી સુખી છે. કહે હવે તે નિગ્રંથને કર્મ શું કરી શકે એમ છે? જગતમાં લોકે મરણ અને નિધનપણને સર્વ દુખેની પરાકાષ્ટા સમજે છે. પણ તેથી તે તે મુનિજનને દુઃખ નથી. કહે હવે વિધિ તેને બીજું શું દુઃખ આપવા સમર્થ છે? કારણ બાહ્ય ઈટાનિષ્ટ સંગેના આધીન તેમની આત્મવૃત્તિ નથી. એ અનિષ્ટ સંગ પ્રાપ્ત થતાં તેઓ પિતાની શુદ્ધાત્મવૃત્તિના અનુસંધાનમાં ઉપગને પ્રેરે છે. એટલે ગમે તેવી વિધિ તેઓ પ્રત્યે નિષ્ફળ જાય છે. તે વિધાતા પિતાનું વિધાતાપણું કોને દર્શાવે છે? जीविताशा धनाशा च येषां तेषां विधिविधिः । किं करोति विधि स्तेषां येशामाशा निराशता ॥ १६३ ॥ જેને જીવન અને ધનની આશા છે, તેને માટે કર્મ વિધાતારૂપ બને છે, પરંતુ જે મહાભાગ્યને આશાનો જ અભાવ વર્તે છે, તેને વિધાતા શું કરી શકે એમ છે? અજ્ઞાની અને કર્મથી ડરે છે-“રખે મારું મરણ વા ધનહાનિ થાય!” એવા ડરથી સદેદિત તેઓ ભયભીત છે. જીવન અને ધનાદિની આશાના ભયંકર પાશમાં પડેલા એવા એ અજ્ઞાની છોને કર્મ-વિધિ દુઃખી કરી શકે છે. કેઈ પણ કાળમાં, એવા છો એ આશારૂપ દુઃખથી છૂટી શકતા નથી. આશાનાં ઘેરા વાદળ તેઓના શીર પર ઝઝુમ્યા કરે છે. એક જાય અને બીજું આવે જ. પરંતુ જે મહાપુરુષ જીવિતવ્ય કે ધનાદિ પ્રત્યેની સર્વ આશા છોડી સ્વયં તેના કારણે સન્મુખ જઈ બેઠા તેને વિધાતા શું કરી શકે તેમ છે? મુનિને પર્યાય છૂટવાનો ભય જ નથી, કારણ દ્રવ્યના અખંડ અને અનંત સ્વાભાવિકપણું પ્રત્યે તેને પૂર્ણ વિશ્વાસ છે. વળી નિર્ધનપણું એ કેઈ અપેક્ષાએ સાધકને નિરાકુળપણાનું એક કારણ છે. એમ સમજી સ્વાધીનપણે ધનાદિને જેણે છોડ્યાં છે તેને કર્મ ઉદય (વિધાતા) શું કરી શકે? Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૩) { મહ હીન થતાં કર્મોદય થ વા ન થવે બંને સમાન છે. શાતા અને અશાતા–મેહના અસ્તિત્વમાં જીવને સુખ દુઃખરૂપ વેદક પરિણામે પરિણુમાવવા સમર્થ છે. પણ મેહ હીન થતાં કર્મ આત્માને સુખીદુઃખી કરવારૂપ કાર્યનું કર્તા થતું નથી. વાસ્તવ્યમાં આશા જ પરમ દુઃખનું કારણ છે. એ જે સમ્યક્ પ્રકારે છૂટે તે નર્યું સુખ જ અનુભવાય. એજ ભાવને ગ્રંથકાર નીચેના કાવ્યથી પુષ્ટ કરે છે – परां कोटि समारुढौ द्वावेव स्तुतिनिन्दयोः । पस्त्यजेत्तपसे चक्रं यस्तपोविषयाशया ॥१६४ ॥ સર્વથી ઉત્કૃષ્ટ સ્તુતિ અને નિંદાને ચગ્ય પરિસીમાને બેજ મનુષ્પો પામે છે, એક તે ચક્રવર્તિપણું છોડી આત્મકલ્યાણ સાધ્ય કરવાની ઈચ્છાથી વાસ્ત તપને અંગીકાર કરે છે તે, અને બીજે તપાદિ સંયમ દશાને વિષયેની આશાથી છેડે છે તે. જગતમાં કેટલાક સ્તુતિ તથા નિંદા કરવા એગ્ય છે, પણ તે બધામાં જે મહાભાગ્ય ચક્રવર્તિપણને છોડી મુનિપદ ધારણ કરે છે તે સર્વોત્કૃષ્ટ સ્તુતિ કરવા ગ્ય છે, કારણ કે સંપદાને જગત આખું ઈચ્છી રહ્યું છે, તેને જ અર્થે રાત્રિ દિવસ તે જ ઈચ્છામાં અને તે મેળવવાના પ્રયત્નમાં નિરંતર ઝર્યા કરે છે, જાણે તે મેળવીને સુખ અને સન્માન પામીશું-તેવી વિપુલ પ્રાપ્ત ચક્રવર્તિપણાની સંપદા “જાણે પૂર્વે પિતાની કરી જ નથી” એવા પરિણામે “જેમ શરીરને મળ દૂર કરી એ તેમ” ત્યાગ કરી જે મહાપુરુષ મુનિધર્મરૂપ દુર્ધર સમ્યક્તપને આચરે છે, તે મહાપુરુષનો મહિમા સર્વોત્કૃષ્ટપણે સ્તુતિ કરવા ગ્ય છે. વળી જે પુરુષ ધારણ કરેલા મુનિ પદને છેડીને વિષયેની વાંચ્છાથી રાજ્યપદ અંગીકાર છે, વા આરંભ પરિગ્રહાદિમાં ફસાય છે તે સર્વથી ઉત્કૃષ્ટ નિંદાને પાત્ર છે, અને તે યંગ્ય છે. કારણ એના જે બીજે ક મૂર્ખ હોય કે જે વાસ્તવ્ય આત્મકલ્યાણુજન્ય પવિત્ર સન્માર્ગમાં પ્રવેશ કરીને પછી તેથી પરાડમુખ થાય. જેને વિવેક નેત્ર નથી તે એ વિષયાદિમાં ફસાઈ દુઃખી થાય, એમાં કોઈ મોટું આશ્ચર્ય નથી. પણ હાથમાં દી લઈ ખાડામાં પડે એ પરમ આશ્ચર્ય છે! જગતમાં નાની સરખી પ્રતિજ્ઞા ભંગ કરવાથી નિંદા થાય છે તે સર્વોત્કૃષ્ટ પૂજ્ય મુનિ માગને અંગીકાર કર્યા પછી તેનો ભંગ કરવામાં આવે અને તેની જગતમાં નિંદા થાય એમાં શું આશ્ચર્ય? તે પ્રશ્ન—નિંદા કેઈની પણ કરવી ગ્ય નથી; કારણ એ એક આત્મશ્રેયસાધક માર્ગમાં દેષ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) ઉત્તર–ઈર્ષા પૂર્વક ષ બુદ્ધિથી બીજાને ઉતારી પાડવાના દુરાશયથી કેઈની પણ નિંદા કરવી એગ્ય નથી. પરંતુ દેશને છોડાવવાના હેતુ પુરસર દેષને દર્શાવતાં નિંદા ગણાય નહિ. શાસ્ત્રમાં પણ પાપી જવાની નિંદા કરી અન્યને પાપથી હાર્યા છે. અને તેમ થવું એ કાંઈ દોષ નથી કારણ તેમ કરવામાં આશય દૂષિત નથી. त्यजतु तपसे चक्रं चक्री यतस्तपसः फलं सुखमनुपमं स्वोत्थं नित्यं ततो न तदद्भुतम् । इदमिह महच्चित्रं यत्तद्विषं विषयात्मकं पूनरपि सुधीस्त्यक्तं भोक्तुं जहाति महत्तपः ॥ १६५॥ સમ્યક્ પ્રકારે સેવેલા તપનું વાસ્તવિક ફળ અનુપમ આત્મજન્ય શાશ્વત્ અને નિરાબાધ સુખ છે. તેવા પરમોત્કૃષ્ટ સુખ પ્રાપ્તિના કારણે ચક્રવર્તિ મહારાજા પ્રાપ્ત ચક્રવર્તિપદ છેડી દે તો એમાં કઈ મેટું આશ્ચર્ય નથી. પણ મહદ આશ્ચર્ય તો એ છે કે–સુબુદ્ધિમાન પુરુષ પણ છેડેલા વિષયરૂપી વિષને ફરી ભેગવવા અર્થે સમ્યક્ તપરૂપી પરમ નિધાનને તજી દે છે. જે સુખ ચક્રવતપણમાં નથી પ્રાપ્ત થતું તે સુખ સમ્યક તપ આચરવાથી સહેજે આત્મામાં અનુભવાય છે. સમ્યક્ તપના ફળની જગતમાં કેઈ ઉપમા જ નથી. જે સુખ શાશ્વત, સ્વાધીન, અબાધિત, અને આત્માને અપ્રતિબંધક છે; તે સુખ જે તપથી પ્રાપ્ત થાય છે તે તપના સર્વોત્કૃષ્ટ મહાભ્યને શું વર્ણન કરીએ? એ અનુપમેય અવ્યાબાધ સુખને અર્થે એક તે નહિ પણ સેંકડો ચક્રવર્તિપણુની સંપદા એક સાથ છોડે તેપણું તે કઈ મોટી વાત નથી; કારણ એ ચક્રવર્તીપણુની સંપદા પણ પરાધીન અને અંતે નાશવાન છે. સવિવેકવાન જીવ એ ચક્રવતિપણાની સંપદા પામીને પણ આત્મીય અવિનાશી સુખને અર્થે છોડે તેમાં શું આશ્ચર્ય છે? કારણ તેને શુદ્ધ આત્મિય અનુપમેય શાશ્વત્ સુખની મહત્તા તથા દુર્લભતા સમજાઈ છે. જગતમાં પણ જોવામાં આવે છે કે ઘણું સુખની અશામાં પિતાને પ્રતિ કિચિત સુખ કેટલાક જી રાજી થતાં થતાં છોડે છે. આય તો એ છે કે દુઃખના કારણરૂપ વિષમ વિષને છેડીને પણ તે જ વિષ ફરી ભેગવવા ઈચ્છા કરવી. વિષ તુલ્ય વિષયને દુઃખકારક સમજીને પણ તેને છોડી સર્વોત્કૃષ્ટ જગતપૂજ્ય તપ અંગીકાર કરી ભેગની આશામાં ફરીથી તે તપને છેડી દેવું એ ઓછું આશ્ચર્યકારક Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) : નથી. અધિક સુખ પ્રાપ્તિની સંભાવનામાં થોડું સુખ છેડી દેવું એ તે બુદ્ધિમાનપણું છે; પણ થોડા અને તુચ્છ સુખને અર્થે અધિક સુખ તથા અધિક સુખનાં કારણોને છોડી દેવાં એ મૂર્ખતા જ છે. તપથી ઉપેક્ષિત થઈ વિષયાદિ સન્મુખ થવું એ જીવની મોટામાં મોટી ભૂલ છે. તેમાં પણ સમજી બૂઝીને પણ અગર કઈ જ્ઞાની મનુષ્ય એમ કરે છે તે મહદ આશ્ચર્ય છે. દુઃખદાયક એ વિષને છેડી ફરી તેને જ સેવન કરવા અર્થે રૈલોકયપૂજ્ય મુનિપદરૂપ મહાન શિખર ઉપરથી તું વિના સંકેચે નીચે પડે છે. પણ સાંભળઃ शय्यातलादपि तु कोऽपि भयं प्रपातात तुङ्गात्ततः खलु विलोक्य किलात्मपीडाम् । चित्रं त्रिलोकशिखरादपि दुरतुङ्गात् धीमान्स्वयं न तपसः पतनाद्विभेति ॥ १६६ ।। પિતાને પીડા થશે એમ સમજીને નાનું સરખું બાળક ઊંચી શૈયાતલથી નીચે પડવાના ડરથી ડરે છે. પરંતુ આશ્ચર્ય થાય છે કે બુદ્ધિમાન પુરુષે ઐક્ય શિખર સમાન અતિશય મહાન અને ઊંચા તપથી નીચે પડતાં જરાય ડરતા નથી. એક નાનું સરખું બાળક કે જે વિચાર રહિત છે તે પણ પિતાની નાની સરખી શૈયા પરથી નીચે પડતાં ભયવાન થાય છે. કારણ તેને એટલે તે વિચાર છે કે આ બિછાનેથી નીચે પડતાં મને પીડા થશે. ત્રણે લેકના મનુષ્ય તપને મહાન અને ઊંચ માને છે. તેથી તપ એ ત્રણ લેકના શિખર સમાન ઊંચ છે. મુનિજન વિચારવાન હોવા છતાં એવા ઐકયપૂજ્ય સંસ્કૃષ્ટ ઊંચા તરૂપ શિખરેથી ભ્રષ્ટ થતાં જરાય ડરતા નથી એ પરમ આશ્ચર્ય છે! સ્વાધીનપણે સ્વેચ્છાપૂર્વક ભ્રષ્ટ થતાં એટલે પણ વિચાર કરતા નથી કે-“આવા નિર્મળ અને ઉત્કૃષ્ટ તપથી ભ્રષ્ટ થતાં લેકમાં મારી હાંસી થશે, સનાતન નિગ્રંથ સન્માર્ગની અવહેલના થશે, અને મારે ચિરંકાર નર્કનિગોદાદિનાં ભયંકર દુઃખ ભેગવવાં પડશે. લેકમાં ઊંચપદ પ્રાપ્ત થયા પછી કર્મોદયવશાત્ નીચા થતાં મહાન લજા ઉત્પન્ન થાય છે, કેટલાક તો એવી નીચી સ્થિતિમાં જીવન ગાળી બીજાને મુખ બતાવતાં પણ લજાય છે, કવચિત્ કઈ કઈ આપઘાત પણ કરે છે, પણ એ નીચી સ્થિતિમાં જીવવા ઈચ્છતા નથી. તે સર્વસંગપરિત્યાગરૂપ મુનિપદ જેવું સર્વોત્કૃષ્ટ પદ પામીને પોતે જ સ્વાધિનતા પૂર્વક સ્વેચ્છાએ, ઉલ્લાસિત ચિત્તે, વિના સંકોચે ભ્રષ્ટ થાય તેની નિર્લજ્જતાનું શું કહેવું! આમ ભ્રષ્ટ થતા મુનિને જોઈ કેને Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૩૯) આશ્ચર્ય તથા ખેદ ન વતે? મુનિજનેની વીતરાગે પ્રોજેલી સ્વપર કલ્યાણકારક મર્યાદાનું સ્વેચ્છાપૂર્વક ઉલ્લંઘન કરી સ્વયં મુનિનિંદાનું સ્થાન બને છે. કારણ પરિણામધર્મ એ કવચિત્ કર્મોદય વશ છે, એટલે તેમાં તે ચળાચળપણું કવચિત્ કવચિત થાય. પણ બાહ્યથી વિશુદ્ધ પ્રકારે શાસ્ત્રોક્ત મુનિ ધર્મની સમ્યક્ સમાચરીનું સેવન એ સ્વાધીન છે તથા તે ચળાચળ થતા પરિણામ ધર્મને સ્થિર થવાનું અમેઘ ઔષધ છે. ઔષધને છેડી સ્વેચ્છાએ પ્રવર્તિ આરોગ્યતાને ઈચ્છે તે મૂMશિરામણ નહિ તે બીજું શું? વળી જેટલા ઊંચેથી પડાય તેટલી અધિક ચેટ લાગે છે. જેને સ્વર્ગ નિવાસી દેને ઇંદ્ર પણ નમસ્કાર કરે, અતિ અતિ વિનીત પરિણામે જેના ચરણમાં પિતાનું શિર ઝુકાવે તે તપસ્વીના સર્વોત્કૃષ્ટપણનું શું વર્ણન કરવું? સંસારમાં સર્વથી ઊંચું સ્વર્ગ મનાય છે. પણ એ સ્વર્ગને સ્વામિ ઈંદ્ર તપસ્વી જનના ચરણને પરમ પ્રેમે પૂજે છે. એથી સિદ્ધ છે કે તપસ્વીનું સ્થાન સ્વર્ગના સ્વામી ઇંદ્રથી પણ ઊંચું છે. તે એથી અતિ નીચામાં નીચી સંસાર અવસ્થામાં તપને ભ્રષ્ટ કરી ગરી જવું એ અધિક દુઃખદાયક નથી? હે મુનિ! તું કાંઈ અજ્ઞાની નથી, તે પછી તપને છેડી એ તુચ્છ અનંત દુઃખના હેતુભૂત વિષયની તરફ નીચા નીચા ઝુકવામાં તને જરાયે ભય થતું નથી એ એક પરમ આશ્ચર્ય છે! સાંભળઃ– विशुध्धति दुराचारः सर्वोऽपि तपसा ध्रुवम् । करोति मलिनं तच्च किल सर्वाधरोऽपरः ॥ १६७॥ મહાન પાતક પણ તપથી સંપૂર્ણ દૂર થાય છે, એવા પરમ મહિમાયુક્ત સમ્યક્તપને કઈ કઈ વિષયલુબ્ધ જી વિષયાનુરાગથી મલિન કરે છે. સુખના વાસ્તવિક માર્ગના ભાન વિનાને જીવ વિષયાદિમાં સુખ કલ્પી વારંવાર તે વિષયાદિ પ્રવૃત્તિમાં ઝંપલાય છે, પણ તેથી જરાયે ઉપરામ પામતે નથી, તે તે નીચ છે; પણુ આત્મકલ્યાણની સાચી અભિલાષાવાળે જીવ સમ્યકતપની એક વાર પ્રતિજ્ઞા કરી તપ કરતાં કરતાં નીચ વિષય વાસનામાં ફસાઈ જાય તે અતિ નીચ છે. જે જળ ઘણું મલિન મળને પણ સાફ કરે છે, તેવા જળમાં જે અધમ મળ ભેળવે તે ખરેખર નીચ છે. તેમ તપ એ પાપને દૂર કરવામાં ઉત્તમ સાધન છે. ઘણુ પાપી જી પણ એ વીતરાગ પ્રણીત સમ્યકૂતપના પસાથે સર્વ પાપથી મુક્ત થયા છે. એવા તપને આદરી જે જીવ તેમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) ૨ મલિનતા લગાવે તેની નીચતાનું શું કહેવું? ગ્રંથકાર કહે છે કે–પાપકર્તા તે નીચ છે જ, પરંતુ પાપે મટવાના કારણરૂપ સર્વોત્કૃષ્ટ યુનિલિંગ ધારણ કરી જે જીવ તેમાં દેષ લગાવે તે સર્વથી ઉત્કૃષ્ટ નીચ છે. ગૃહસ્થાવસ્થામાં ઉપાજ્ય પાપ મુનિ અવસ્થામાં દૂર થાય, પરંતુ મુનિ અવસ્થામાં ઉપાજ્ય પાપ કયાંથી અને કયા સાધને દુર થાય? હે ભવ્ય! મુનિલિંગ ધારણ કરી તેમાં દેષ લગાવ એ તને ગ્ય નથી. જગતમાં આશ્ચર્યતાનાં કારણે અને એવી વાતો ઘણું છે, પણ તે સર્વમાં તપને ધારણ કરી તેને છોડવાવાળા જ અતિ આશ્ચર્ય પમાડે છે. એમ ગ્રંથકાર કહે છે – सन्त्येव कौतुकशतानि जगत्सु किंतु विस्मापकं तदलमेतदिह द्वयं नः । पीत्वामृतं यदि वमन्ति विसृष्टपुण्याः संप्राप्य संयमनिधिं यदि च त्यजन्ति ॥ १६८॥ જગતમાં આશ્ચર્યકારી એવી ઘણી વાત છે, અથવા થયા કરે છે. પરંતુ એ વાતથી અમને જરાયે આશ્ચર્ય ભાસતું નથી. વાસ્તવ્યમાં એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કારણને પામીને વસ્તુનું જે પરિણમન થવાનું છે, તે થયા જ કરે છે, એમાં શું આશ્ચય? પણ આ બે જ કૈતૂહલ અમને અતિ આશ્ચર્ય પમાડે છે. એક અતિશય દુર્લભ અમૃતને પી તેને વમી નાખનારા, અને બીજા સંયમરૂપ પરમ નિધિને પામી તેને ઉલ્લાસિત ચીજો છેડનારા. આ બંને પ્રકારના જીવે ખરેખર ભાગ્યહીન છે. એક તો અમૃતની પ્રાપ્તિ જ અત્યંત દુર્લભ છે, કદાચિત કઈ પુ. દયવશાત્ તેની પ્રાપ્તિ થઈ તે પછી તેને પાન કરી વમી નાખનારે મનુષ્ય અત્યંત મૂર્ખ છે. લેકમાં પણું મનાય છે કે- અમૃત પાન કર્યા પછી મૃત્યુ તેની પાસે ફટકતું પણ નથી. બુઢાપ એ એક અધું મરણ જ છે. મરણ પાસે ન આવે તો વૃદ્ધાવસ્થા તે કયાંથી તેને સ્પશે? અને તેથી અમૃતપાન કરનાર મનુષ્ય નિરંતર આનંદ નિમગ્ન રહે છે. ગ્રંથકાર કહે છે કે- જડ એવા અમૃતની આટલી બધી મહત્તા છે તે સર્વ દુખના નિમૂળ નાશ થવાના પરમ કારણરૂપ સંચમની મહત્તાનું તે કહેવું જ શું? એવા અપૂર્વ સંયમરૂપ સર્વોત્કૃષ્ટ અમૃતનું કઈ મહાભાગ્યદયે પાન કરી તેને વમે છે, તે જીવ અત્યંત મૂર્ખ શિરોમણી જ છે. મૂર્ખ આત્માની એ અજ્ઞાનપૂર્ણ કૃતિ ઉપર અતિશય ખેદ સહિત Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) આશ્ચર્ય થાય છે. કારણ એના જે જગતમાં બીજો ભાગ્યહીન કેણ છે? સર્વ આશ્ચર્યોમાં અમને તે આ એક મહદ આશ્ચર્ય ભાસે છે. સારાંશ એ છે કે, કેઈ મહદ્ ભાગ્યદયે પ્રાપ્ત થયેલા એવા અપૂર્વ સંયમ નિધિરૂપ સર્વોત્કૃષ્ટ અમૃતને પામીને તેને છેડવું એ ઈષ્ટ નથી. इह विनिहितबहारम्भबाह्योरुशत्रो रुपचितनिजशक्ते परः कोप्यऽपायः। अशनशयनयानस्थानदत्तावधानः कुरु तव परिरक्षामान्तरान् हन्तुकामः ॥ १६९ ॥ હે ભાઈ! મુનિપદ ધારણ કરતાં તું બાહ્ય શત્રુઓને તે ઉચ્છેદ કરી ચૂકી છે. પાપકર્મનો સંચય કરવાવાળા વિષય અને પરિગ્રહાદિને બાહ્ય આરંભ સમારંભ મુનિપદ ધારણ કરતાં જ છૂટી જાય છે. અને એ વિષય પરિગ્રહાદિનો આરંભ એ જ બાહ્ય શત્રુ છે. એ બાહા શત્રુના અસ્તિત્વમાં જીવના પરિણામ વિશુદ્ધ દશાને પ્રાપ્ત થતા નથી કારણ એ એક બાહ્ય ઉપાધી છે. તે આત્મ પરિણામને પ્રાયે પિતા ભણી આકર્ષે છે. અને જીવ ઘણું ભાગે ત્યાં જ મુઝાઈ પડે છે. તું એ બાહ્ય શત્રુઓને અભાવ કરી ચૂકયો છે. આત્મ-ઉજજવળતામાં વિઘભૂત એ બાહ્ય શત્રુઓ પરાભવ કર્યા પછી અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવા તારી આત્મશક્તિને તેથી પણ અધિક વધારવી પડશે. સંયમના પ્રતિપાલનથી આત્મશક્તિ જરૂર વધે છે. તે શક્તિ પણ ઘણે દિવસના સંયમાનુષ્ઠાનથી તને બહુધા પ્રાપ્ત છે. એટલે અંતરંગ શત્રુઓને સર્વથા નાશ કરવામાં હવે કઈ વિધ્ર ખાસ કરીને દેખાતું નથી. કે જે વિડ્યો શુદ્ર સંસાર પરિણામી જીને વારંવાર આત્મ ઉજ્જવળતાના માર્ગે જતાં આડે આવે છે. ભેજન, શયન, ગમન, આસન, અને વાણી પ્રયોગ આદિ એવી બીજી કેટલીક નાની પ્રવૃત્તિઓ હજુ તને શેષરૂપ વર્તે છે. કે જે એકદમ છૂટી શકતી નથી– કે છેડી શકાતી નથી. જો કે એને પણ છોડવામાં તરે પ્રયત્નશીલ રહેવું એ એગ્ય છે; તે પણ તે એકાએક છોડવામાં કેટલીક અનિવાર્યતા પણ છે. જ્યાં સુધી એ પ્રવૃત્તિઓ પણ નિરવશેષપણે તારાથી ન છૂટે ત્યાં સુધી તારે તેનાથી સાવધાનતા પૂર્ણ રહેવું એ જ ચગ્ય છે; કારણ અંતરંગ શત્રુઓને નાશ કરે તારું આવશ્યક દયેય છે. અગર એ ભેજનાદિ પ્રવૃત્તિઓમાં તું વિમુગ્ધચિત્ત થાય તો ધીરે ધીરે મહા પાપ ભણું તને તે ખેંચી જશે. કોઈ પણ બૂરા કાર્યની શેડી આદત પણુ પરિપાક કાળમાં દુઃખ જ આપે છે. તેનું કારણ એ છે કે- એક નાની સરખી આદત આગળ જતાં એટલી Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વધે છે કે– મનુષ્યને પિતાના અંતિમ ધ્યેય સુધી કદી પણ પહોંચવા દેતી નથી. એટલા જ માટે અમે કહીએ છીએ કે એ ભેજનાદિ વિષયોમાં તું વિમેહિત ન થા! પણ એ પ્રવૃત્તિઓ કરતાં તે નિરંતર સાવધાન રહે. જગતમાં પણ દેખાય છે કે-કાર્યને અથ કાર્યમાં આવતા પ્રત્યેક વિદ્યાથી પિતે નિર્ધારીત કાર્યને સાવધતાપૂર્વક બચાવતે રહે છે. કારણ કઈ પણ બાહ્ય તેમ અંતરંગ પ્રવૃત્તિ કરતાં રાગાદિવશ થતાં મુનિત્યપણું-આત્મત્વપણું મલિન થાય છે, વિસ્મરણ થાય છે. રાજા મહારાજાઓને બાહ્ય તેમ અંતરંગ એમ બે પ્રકારના શત્રુઓ હોય છે. અન્ય રાજા કે જે પોતાના સ્થાનથી બહાર છે, તે તે બાહ્ય શત્રુ છે. અને ખાનપાનાદિ સાધક કિંકરાદિ કે જેઓ નિરંતર પિતાની પાસે જ રહે છે, તે અંતરંગ શત્રુ છે. બાહ્ય શત્રુઓનો નાશ કર્યા પછી તે રાજાને પદભ્રષ્ટ થવાને ભય નથી. પરંતુ ખાનપાનાદિ સાધક કિંકરેથી ખાનપાનાદિ કરતાં તે રાજા સાવધ ન રહે તે કઈ વેળા મરણને પ્રાપ્ત થાય. તેથી ખાનપાનાદિમાં પૂર્ણ સાવધ રહી અંતરંગ શત્રુઓથી જેમ પિતાની રક્ષા થાય તેમ પ્રવર્તવું એ તેને શ્રેયસ્કર છે. તેમ મુનિજનેને પણ બાહ્ય તેમ અંતરંગ બે પ્રકારના શત્રુઓ છે. હિંસા- બહુ આરંભઆદિ મુનિવપણાથી કેવળ વિપરીત એવા કેટલાક બાહ્ય શત્રુઓ છે, તથા ખાનપાનાદિ ક્રિયાઓમાં રાગાદિ પ્રમત્ત ભાવે પ્રવૃત્તિ થવી એ અંતરંગ શત્રુ છે. મુનિને હિંસા-આરંભાદિને ત્યાગ કરતાં બાહ્ય શત્રુઓથી પરાભવ થવાનું અર્થાતુ - મુનિવપણું કેવળ નષ્ટ થવાનું કારણ રહ્યું નથી. પરંતુ જે તે ખાનપાનાદિ ક્રિયાઓમાં પ્રમાદી થાય, અર્થાત્ સાવધાનતાપૂર્વક ના પ્રવતે તો અંતરંગ રાગાદિ ભાવની વૃદ્ધિ થઈ ક્રમે કરી મુનિર્વાણુને મલિન કરે- નાશ કરે. તેથી અંતરંગ રાગાદિ શત્રુઓથી જેમ મુનિત્વ-દશાની રક્ષા થાય તેમ ખાનપાનાદિ પ્રત્યેક સૂક્ષ્મ પ્રવૃત્તિઓમાં સાવધાન રહેવું એ જ એગ્ય છે કે જેથી આત્મદશા પ્રમત્તભાવને વશ થાય નહિ, મલિન થાય નહિ. પરંતુ ધીરે ધીરે ઉપગની નિર્મળતા થઈ વાસ્તવિક આત્મીય સતસુખને અનુભવ થાય. ગ્રંથકાર એ ભેજનાદિ પ્રવૃત્તિઓમાં પ્રસાદી નહિ થવાને ઉપાય દર્શાવે છે – अनेकान्तात्मार्थप्रसवफलभारातिविनते वचः पर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुङ्गे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं श्रुतस्कन्धे धीमान् रमयतु मनोमर्कटममुम् ॥ १७० ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) મર્કટને જાતિ સ્વભાવ અતિશય ચંચળ હોય છે, પણ તે ફળ ફૂલથી હરાભરા વૃક્ષ ઉપર ઝટ રમવા લાગી જાય છે. એવું કે એકાદ વૃક્ષ જે તેને મળી જાય છે તે ત્યાંથી પછી ખસતાં નથી. મન એ પણ મર્કટ જેવું અતિ ચંચળ છે. ફળ, પત્ર, ડાળીઓ, અને શાખા પ્રશાખાઓથી ભર્યું વૃક્ષ જે તેને મળી જાય તે તે ત્યાં રમે છે પણ ત્યાંથી ખસતું નથી. એમ વિચારી પૂર્વ મહાપુરુષોએ તેને રમવા ગ્ય સુંદર વિસ્તીર્ણ વૃક્ષ શેધી કાઢ્યું. તે કયું? માત્ર એક જિનાગમ. મનને ઘણે વખત રમવા માટે આમ પુરુષોની પવિત્ર વાણું એ એક સર્વથી સારામાં સારું સુંદર વૃક્ષ છે. તેના ઉપર રમતાં તેની ચંચળતાજન્ય મિથ્યા પ્રવૃત્તિ રોકાઈ તેનો વિનદ પણ મળે છે. એ શાસ્ત્રરૂપ વૃક્ષમાં વૃક્ષની માફક બધી વસ્તુઓ રહેલી છે. જુઓ – એ જિન પ્રવચનમાં અનેકાંતરૂપ જીવાદિ પદાર્થો એ એનાં સુંદર ફળ લે છે જેના ભારથી એ શ્રુતસ્કંધ ખૂબ ઝૂકી રહ્યું છે. અનેક યુક્તિ પ્રયુક્તિ પૂર્ણ સંસ્કૃત-પ્રાકૃત વચન તરંગ માળા એ જેનાં સુંદર પત્રો છે, જેથી એ શ્રુતસ્કંધે લહલહી રહ્યું છે. અનેક સાપેક્સ સત્ય નય-નિક્ષેપપ્રમાણુદિ સેંકડે જેની શાખાઓ છે, જેઓ એ શ્રુતસ્કંધનું મંડન છે. અર્થાત્ જેના વડે જગતના કલિપત અને મિથ્યા સિદ્ધાંતનું ખંડન થઈ શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રણીત સત્ય સિદ્ધાંતનું ખંડન થઈ રહ્યું છે. જેથી એ નય નિક્ષેપાદિ એ સુંદર વૃક્ષની સેંકડે શાખાઓ છે. વળી એ વડે વિશ્વ તત્વનું નિરુપણુ થવાથી એ વૃક્ષ સર્વથી ઉન્નતપને ધારણ કરી રહ્યું છે. સત્ય અને વિશુદ્ધ મતિજ્ઞાન એ સુંદર હરિયાળા વૃક્ષની જડ છે, જે વડે એ શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ છે. એવા સર્વ સુંદર જિન પ્રવચનરૂપ વૃક્ષ ઉપર બુદ્ધિમાન પુરુષોએ પોતાના મનરૂપી ચંચળ વૃત્તિવાળા મર્કટને સદેદિત રમાડવું જોઈએ, જેથી એ મર્કટ ચંચળ વૃત્તિ યુક્ત મર્કટપણે ભૂલી વાસ્તવિક માનવપણાને પ્રાપ્ત થાય છે. વળી એમ કરવાથી વિષયાદિ પ્રવૃત્તિમાં પ્રવેશ કરવાને એને સમય જ મળતો નથી. ચિત્તવૃત્તિ જિન પ્રવચન નિધિમાં રમ્યા પછી પા૫ પ્રવૃત્તિઓથી આત્માને બચાવી લે એ કઈ કઠણ વાત નથી. અને તે એગ્ય છે કે જે કઈ મહાભાગ્ય શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રણીત તત્ત્વ ચિંત્વનમાં પિતાના અંતઃકરણને રેકે છે, તે ક્રમાનુસાર સંપૂર્ણ કલ્યાણને યથાકાળે જરૂર સિદ્ધ કરે છે. સર્વથી ઉત્કૃષ્ટ શુકલ ધ્યાનમાં પણ એ શ્રુતજ્ઞાનના અવલંબન વડે મહાપુરુષને કેવલજ્ઞાન સમુપન્ન થાય છે. સાધુઓની એવી કઈ પ્રવૃત્તિ નથી કે જેમાં તત્ત્વચિંત્વન કે શ્રુતચિંત્વન સર્વથા છૂટી જાય. જે સાધુ અભિક્ષણ જ્ઞાને પગને એક Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) ક્ષણ માત્ર પણ છોડી પ્રમાદી થાય છે તે તત્કાલ સાધુત્વપણાથી પતિત થાય છે. એટલા જ માટે શ્રી જિને સાધુઓને શાસ્ત્રાભ્યાસમાં નિરંતર પ્રવર્તવાનું ઉપદેશ્ય છે. શ્રુતજ્ઞાનમાં ઉપયોગને લગાવી શું ચિંતન કરે ? तदेव तदतां प्राप्नुवन्न विरंस्यति । इति विश्वमनाद्यन्तं चिन्तयेद्विश्ववित् सदा ।। १७१॥ જગતના સર્વ પદાર્થો કઈ એક ઈષ્ટ સ્વરૂપની મુખ્યતાથી તે તે મુખ્ય સ્વરૂપને ધારણ કરી રહ્યા છે, તો પણ તે કેવળ એવા જ છે એમ નથી, અન્ય સ્વરૂપની અપેક્ષાએ અન્ય પ્રકારના પણ છે. જેમ કેઈ પદાથે તેની વિશેષ અવસ્થાની તરફ લક્ષ આપતાં પ્રતિક્ષણુ નાશવાન સ્વભાવવાળે દેખાય છે, પરંતુ તે જ પદાર્થ તેના સામાન્ય ધમેં જોતાં સદા અવિનશ્વર જણાય છે. તેથી સ્પષ્ટ સિદ્ધિ છે કે જગતના સર્વ પદાર્થો સામાન્યતયા તત્ અતત્ સ્વરૂપી છે. અને એથી જ જગતના સર્વ પદાર્થો અનાદિ અનંતપણુથી પ્રવર્તી રહ્યા છે. પરંતુ કેવળ વિનાશ યુક્ત એક પણું પદાર્થ નથી. એમ વિશ્વના સમસ્ત પદાર્થોને જ્ઞાની પુરુષ સાપેક્ષપણે નિરંતર ચિત્ન કરે છે. એમ વસ્તુ સ્વરૂપને ચિંત્વન કરતાં કરતાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ ઉપલબ્ધ થઈ સર્વ શ્રમ ટળી શુદ્ધ સમ્યકદર્શન ગુણની નિષ્પત્તિ થાય છે. જે વડે આત્મા અંતે વાસ્તવ્ય સુખને પ્રાપ્ત થાય છે. એક જ પદાર્થ એક જ સમયે તત્ અતત્ સ્વરૂપ કેમ ઘટે? શ્રી આચાર્ય તેનું સમાધાન કરે છે - एकमेकक्षणे सिद्धं ध्रौव्योत्पत्तिव्ययात्मकम् । अबाधितान्यतत्प्रत्ययान्यथानुपपत्तितः ॥ १७२ ॥ એક જ વસ્તુ એક સમયમાં ઉત્પાદ (ઉત્પન્ન થવું) વ્યય (નાશ થ) અને દૈવ્ય (સ્વસ્થિતિમાં રહેવું) સ્વરૂપ સાધ્ય થઈ શકે તેમ છે. કારણું અગર એમ ન હોય તે એક જ વસ્તુમાં પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અખંડિત એવી બે વિરૂદ્ધ પ્રતીતિઓ કે-“આ અન્ય છે અને આ તે જ છે.” એમ કયાંથી ભાસે? કઈ એકાદ વસ્તુ તમે , તે પરસ્પર પૂર્વ ઊત્તર કાળવત પરિસ્થિતિના ફેરફારથી એક બીજા સમયથી ભેદ યુક્ત ભાસશે. વળી તે જ પદાર્થ સામાન્ય દૃષ્ટિએ જોતાં એક સરખે અને અભેદ ભાસશે તેથી માનવું પડશે કે પદાર્થની પરસ્પર સમયવતી જુદાઈ વડે પદાર્થ Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૫) નાના પ્રકારરૂપ અને ભેદયુક્તપણે પ્રતિભાસશે તથા સામાન્ય દષ્ટિએ જેમાં એક સરખે અને અભેદ ભાસશે તેથી માનવું પડશે કે પદાર્થની પરસ્પર સમયવતી જુદાઈ વડે પદાર્થ પ્રત્યેક સમયે ઉત્પાદ વ્યયાત્મક છે. અર્થાત્ પૂર્વ પર્યાયને નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિ પદાર્થમાં પ્રત્યેક ક્ષણે વર્યા કરે છે. વળી કઈ પણ પદાર્થના પૂર્વોત્તર પર્યાયે ઉપર વિશેષ લક્ષ દેવામાં ન આવે તો તે પદાર્થ સામાન્ય ધમે એક સરખે જ પ્રતિભાસશે. જ્યારે પૂર્વ ઉત્તર સમયેવત પદાર્થની પરિસ્થિતિની ભિન્નતા લક્ષગત થતી નથી ત્યારે પ્રત્યેક પદાર્થ ધૃવત્વ (શાશ્વત) ધર્મયુક્ત જણશે. એ જ સામાન્ય સ્થળ અનુમાન પ્રમાણુથી પદાર્થ પ્રત્યેક સમયે એ ત્રણે ગુણસ્વભાવરૂપ સ્વયંસિદ્ધ છે. અન્ય દષ્ટિ નિરપેક્ષપણે કઈ એકાંત દષ્ટિએ એમ વસ્તુ વિવેક્ષા કરવામાં આવે કે – “વસ્તુ આ જ રૂપે છે, અથવા વસ્તુ આ રૂપ નથી.” તે તે એકાંત કથન એ ખરેખર બુદ્ધિને વિભ્રમ છે. પરંતુ જુદી જુદી અપેક્ષાએ એમ કહેવામાં આવે છે તેમાં વિરોધ નથી, વસ્તુ સ્વરૂપ અનંત ધર્મયુક્ત છે. તેની વિવીક્ષા અન્ય દષ્ટિ સાપેક્ષપણે સત્ય છે. જેમ કેઈ પુરુષને કેઈ એક જ વ્યક્તિને પિતા તથા પુત્ર કહીએ તે તે કથન મિથ્યા છે, પરંતુ “ફલાણુને આ પિતા છે, અને ફલાણાને પુત્ર છે” એમ અન્યના સાપેક્ષપણે કહીએ તે તે સત્ય છે. એમ ઉભય નય સાપેક્ષ કથન સમ્યક તથા નિરપેક્ષ કથન મિથ્યા છે. વળી એક જ પુરુષ પ્રથમ રંક હતો અને હવે તે જ પુરુષ રાજા થયે, ત્યાં અવસ્થા પલટાવારૂપ અપેક્ષાથી તે એક જ પુરુષમાં રંક અને રાજાપણું વિવીક્ષિત થાય છે. પરંતુ મનુષ્યપણુની અપેક્ષાએ જોતાં પ્રથમ પણ મનુષ્ય હતે. વર્તમાનમાં પણ મનુષ્ય છે. એમ વસ્તુમાં એકપણું અનેકપણું સ્પષ્ટ ભાસે છે. અને એમ સાપેક્ષ પ્રતિભાસન તે બ્રાંતિ નહિ પણ સમ્યક્ છે. એમ સાપેક્ષિત પ્રતિભાસન પ્રત્યક્ષાદિક પ્રમાણેથી પણ ખંડિત થઈ શકતું નથી. કારણ વસ્તુસ્વરૂપ જ એવું છે. જે સમયે તે પુરુષ રંક મટી રાજા થયે, તે જ સમયે તે જ પુરૂષમાં રંક પર્યાયને વ્યય અને રાજારૂપ પર્યાયને ઉત્પાદ સુપ્રતીતપણે સિદ્ધ છે. અને મનુષ્યત્વપણું બંનેમાં સ્થિત છે. તેથી વસ્તુસ્વરૂપ એક જ સમયે ઉત્પાદ–-યય-ધ્રવ્યાત્મક છે. વસ્તુસ્વરૂપની પૂર્વ મહાપુરુષ નિદર્શિત આ સમીક્ષા સર્વ પ્રકારે સુસંગત અને અવિરોધરૂપ છે. જેમ કે જીવ મનુષ્ય મટી દેવ થયે, ત્યાં Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) મનુષ્યપણું દેવપણાની અપેક્ષાથી અન્ય છે, પરંતુ જીવત્વ ધર્મની અપેક્ષાએ જતાં “આ તે જ છે' એમ સ્પષ્ટ પ્રતીતિ થાય છે. એટલે મનુષ્ય મટી દેવ થવાના સમયે જ દેવપણને ઉત્પાદ, મનુષ્યપણુને વ્યય, અને ઉભયમાં જીવત્વ ધર્મની સંભાવના એક જ જીવમાં એક જ સમયે થાય છે. સ્થળ અને સૂક્ષ્મ પર્યાયે વડે સર્વ જીવાદિ વસ્તુ એમ એક જ સમયમાં ઉત્પાદ, વ્યય, અને દૈવ્યપણુને ધારણ કરી સ્વસ્વરૂપે શોભી રહી છે. યથા –(ઉત્પલથુરા વ. શ્રી તત્વાર્થ સુત્ર. અ. ૫) એમ એક જ વસ્તુ એક સમયમાં સ્વાદ નિત્યાનિત્યાત્મકપણે સહેજે સિદ્ધ થઈ શકે એમ છે. વળી બીજું ઉદાહરણું માટીમાંથી ઘડે ઉત્પન્ન થાય છે, તથા ઘડે ફૂટી ગયા પછી તેના કકડા થાય છે. ઘડાના અસ્તિત્વમાં કોઈ એક મનુષ્યને માટીની જરૂર હતી તે ઘડાને જેવા છતાં પણ આ માટી નથી એમ કહે છે. જેને ઘડાની જરૂર છે તે ઘડાને ઘડપણે પ્રતીત કરે છે. જેને માત્ર મૂલ્ય તરફ દૃષ્ટિ છે તે ઘડે અથવા ફેટીમાટી બંનેને તુલ્ય સમજી બંનેને માટીપણે જ પ્રતીત કરે છે. આગળ પાછળની અવસ્થાઓ તરફ તે ધ્યાન દેતો નથી, એ ત્રણે ભાવ એક જ ઘડાને દેખતાં ઉત્પન્ન થાય છે. અગર એ ત્રણે ભાવ એક જ વસ્તુમાં ન હોય તે એક જ પદાર્થને જોતાં ઉક્ત ત્રણ પ્રકારના વિચારે કદી ઉત્પન્ન જ થાય નહિ. તેથી તે વિચા૨ સમીક્ષાના કારણરૂપ જે-તત-સતત તથા ઉત્પાદવ્યયદૈવ્યાદિ ભાવે છે તે પ્રત્યેક પદાર્થોમાં અનિવાર્યપણે પણું માનવા જ પડશે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવ અપેક્ષાએ વસ્તુ અસ્તિરૂપ છે, અને તે જ વસ્તુ પારદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ તથા પરભાવ અપેક્ષાએ १ घटमौलिसुवर्णार्थि नाशोत्पादस्थितिष्व्यम् । - शोक प्रमोद माध्यस्थं जनो याति सहेतुकम् ॥ (अष्टसहस्त्री.) ભાવાર્થ–સુવર્ણ કળશ, તેના ટુકડા, તથા માત્ર સુવર્ણ એમ ત્રણ વસ્તુઓની કે ત્રણ પુરુષોને જરૂર હતી, તે ત્રણે પુરુષો કોઈ શ્રીમંત શેઠને ત્યાં તે અર્થે ગયા. પરંતુ જેવા તે ત્રણે તે શેઠને ત્યાં પહોંચ્યા કે તુરત જ તે શેઠે કઈ ઊંચાં સ્થાન પર મુકેલે સુવર્ણ કળશ પડીને ફૂટી ગયો. તેની સાથે તત્કાલ તે ત્રણે જણાના ત્રણ પ્રકારના ભાવ થઈ ગયા. કળશની જેને જરૂર હતી તે શોકમાં પડી ગયો, સુવર્ણના કકડાની જેને જરૂર હતી તે ખુશી થયા, તથા માત્ર સામાન્ય સુવર્ણની જરૂર હતી તે મધ્યસ્થ રહ્યો. બસ એ જ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે વસ્તુમાં વર્તે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) નાસ્તિરૂપ છે. જેમ “આ તે જ પુરુષ છે પણ આ કલાણે નથી” એમ એક જ પુરુષમાં વિવીક્ષિત-અવિવીક્ષિત ઉભય સાપેક્ષપણે તે સ્થાઅસ્તિ -નાસ્તિરૂપ ધર્મ પ્રવર્તે છે. એ દ્રવ્ય અપેક્ષાએ અસ્તિ નાસ્તિપણું કહ્યું તે પુરુષ આ ક્ષેત્રમાં છે, પણ તે ક્ષેત્રમાં નથી, એ ક્ષેત્ર અપેક્ષા અસ્તિનાસ્તિપણું કહ્યું. “આ પુરુષ આ કાળમાં છે પણ તે કાળમાં નથી” એ કાળ અપેક્ષા અસ્તિનાસ્તિપણું કહ્યું. “આ પુરુષ આવા ગુણ લક્ષણ વાળે છે પણ તેવા ગુણ લક્ષણ વાળે નથી” એ ભાવ અપેક્ષા અસ્તિનાસ્તિપણું કહ્યું. એમ એક જ વસ્તુ એક સમયમાં સ્યાદ્ અસ્તિનાસ્તિરૂપ છે. અંશનો સમુદાય તે અંશી. અંશીની અપેક્ષા વસ્તુ મ્યાત એકરૂપ છે. અને અંશેની અપેક્ષા સ્યાત અનેકરૂપ છે. જેમ એક જ પુરુષને સર્વાગ સાપેક્ષપણે એક કહેવામાં આવે છે, તેમ તેના હસ્ત, પાદ આદિ અંગેની અપેક્ષાથી અનેક પણ કહેવામાં આવે છે. “અનંત ધર્માત્મક શુદ્ધ ચૈતન્યઘન આત્મા, એમ કહેતાં અનંત ધર્મોરૂપ અંશેના સમુદાયરૂપ અંશી એકપણે અનુભૂતિરૂપ થાય છે, જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ, સત્તા આદિ ભિન્ન ભિન્ન ધર્મો, ભિન્ન ભિન્ન પ્રકારે અનેકરૂપ તે એક જ આત્મામાં સુપ્રતીતિ ગેચર થાય છે. તેથી વસ્તુ યુગપત્ સ્યા એક–અનેક રૂપ છે. એમ અનેક ભંગ તરંગ રૂપ વસ્તુ સ્વરૂપ ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન સ્વરૂપ પ્રતિભાસે છે. પરંતુ વસ્તુ તે જે છે તે જ છે. (૨g કહે છે કે નહિ, જોઇ લો ગુછ હૈ હૈ ત નહિ જે થીય, જે કુછ હૈ .) સમ્યકજ્ઞાની આત્મા શ્રી નિગ્રંથ પ્રવચન દ્વારા તથા કેઈ નિરાગી બહુશ્રુતિ મહાપુરુષના તથારૂપ સમાગમ ગે યથાર્થ વિચાર કરી વાસ્તવિક વસ્તુ સ્વરૂપ અવધારણ કરે છે. વળી – न स्थास्नु न क्षणविनाशि न बोधमात्रं नाभावमप्रतिहतप्रतिभासरोधात् । तत्त्वं प्रतिक्षणभवत्तदतत्स्वरुप माद्यंतहीनमखिलं च तथा यथैकम् ॥ १७३ ॥ વસ્તુસ્વરૂપ કેવળ નિત્ય પણ નથી તેમ કેવળ ક્ષણિક પણ નથી. કેવળ વિજ્ઞાન માત્ર પણ નથી તેમ શૂન્ય પણ નથી. તે કેવું છે? પ્રતિક્ષણે તત્વ-અતત્ સ્વરૂપને ઉભય સાપેક્ષપણે ધારણ કરવા વાળું સત્ રૂપ છે. કઈ પણુ તત્વરૂપ પદાર્થના ઉત્તિ વા નાશને કોઈ નિશ્ચિત સમય જ નથી. પરંતુ જગતમાં જે કંઈ તત્વરૂપ પદાર્થ જણાય છે તે અનાદિ અનંતપણે સોદિત પ્રવર્તિ રહ્યા છે. તેથી તે આદિ અંતથી રહિત છે. જેવું એક પદાર્થ સ્વરૂપ છે તેવું સર્વ પદાર્થ સ્વરૂપ Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૯ ) સમજવા ચેાગ્ય છે. અર્થાત્ કોઇ પણ એક સતરૂપ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને યથાવત્ જાણતાં વિશ્વના સમસ્ત સત્રૂપ તત્વાનું સમ્યક્ ભાન થાય છે. સાંખ્ય પક્ષ તત્વ સ્વરૂપને સથા નિત્ય માને છે. ૧. ખાદ્ધ દર્શન પક્ષ તત્વ સ્વરૂપને કેવળ ક્ષણવિનશ્વર માને છે. ૨. જ્ઞાનાદ્વૈતવાદી વેદાંત પક્ષ વસ્તુ વિજ્ઞાન માત્ર માને છે, અર્થાત્ ખાદ્ય વસ્તુઓનું અસ્તિત્વ તે માનતા જ નથી. તેઓ કહે છે કે-જે કઈ જગતમાં દેખાય છેતે બધું માત્ર મનનું કલ્પના માત્ર વિજ્ઞાન છે. વાસ્તવ્યમાં વિજ્ઞાન સિવાય માહ્ય કોઇ વસ્તુ જ નથી. તેના પ્રમાણમાં તેઓ કહે છે કે-જ્યારે કાઈ એક વસ્તુ તરફ કાઇ જીવના ઉપયાગ પ્રવતા નથી ત્યારે તે વસ્તુની તેને કલ્પના સરખી પણુ આવતી નથી, તેથી તે સમયે તે વસ્તુના અસ્તિત્વ માટે કાઈ પ્રમાણ જ નથી ૩. ચેાથેા પક્ષ એવા છે કે જે ખાહ્ય અને અભ્યંતર કઇ વસ્તુના અસ્તિત્વના સ્વીકાર જ કરતા નથી. તે કહે છે કે-વસ્તુ સ્વરૂપ પરસ્પર ન તેા ભિન્ન છે, ન અભિન્ન છે. વસ્તુ સ્વરૂપ તમે ગમે તેવું નિીત કરશે, પણ સ નિણૅય દોષયુક્ત જ સમજાય છે. એક પણ નિર્ણીત વસ્તુ સ્વરૂપ અમને તે નિર્દોષ ભાસતું નથી. અને તેથી સત્ વસ્તુ નામના કાઈ જગતમાં પદાર્થ જ નથી. એ ચાથેા અભાવવાદી પક્ષ છે. ઉપરોક્ત ચારે પક્ષમાંથી એક પણ પક્ષકારનું કહેવું સમ્યક્ નથી. કારણુ તેમણે નિીત કરેલા વસ્તુ સ્વરૂપ સંબંધી નિશ્ચય પ્રમાણભૂત કે અનુભવ સિદ્ધ ઉચિત જણાતા નથી. પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે કેવસ્તુ સ્વરૂપ સર્વથા એકરૂપ જણાતું નથી; ક્ષણે ક્ષણે અનેક પરિણામપણાને પામતું તે અસ્ખલિત વહ્યું જાય છે. ત્યાં તેને સથા નિત્ય કહેવું એ માત્ર બુદ્ધિના વિભ્રમ નહિં તે ખીજું શું? વસ્તુ સ્વરૂપમાં ચંચળતા વા પરિણમન ચાહ્ય ગમે તેવું અને ગમે તેટલું થાય પર ંતુ તેના વાસ્તવિક સ્વરૂપની ધારા કદી તૂટતી જ નથી. પરિવન તેમાં ગમે તેટલું થાય પણ તેનુ વસ્તુત્વપણું કોઈને કોઈ રૂપે તેમાં અખંડ બન્યું રહે છે. જેમ અંકુરની ઉત્પત્તિ નિરાધારપણે નહિં થતાં તેના ખીજમાંથી જ થાય છે; અગર વસ્તુ માત્ર કેવળ ક્ષવિનાશિ હાય તા અર્થાત્ નવી નવી ઉત્પન્ન થાય-પ્રથમની પ્રથમની કેવળ નાશ પામી જાય એમ હાય તેા વિના ખીજે પણ અંકુરની ઉત્પત્તિ થવી જ જોઈએ. પણ એમ તે થતું નથી. તેથી નિશ્ચિત છે કે વસ્તુ કેવળ નાશવાન નથી. વસ્તુને કેવળ નાશવાન માનતાં સધર્મ કર્મ આદિ સઅનુષ્ઠાન પણ વ્યર્થ છે. વસ્તુને કેવળ ક્ષણિક માનવી એ માત્ર બુદ્ધિના વિપર્યાસ જ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય પદાર્થોને સદભાવ મનાવનાર અનેક યુક્તિ અને પિતાને અનુભવ જ અનુકુળ પ્રમાણુરૂપ છે. જ્ઞાન માત્ર જ વાસ્તવિક વસ્તુ તત્વ જે હેત તે તેમાં અનેક પ્રકારનાં રૂપાંતર જે અનુભવ ગમ્ય થતાં સ્પષ્ટ દેખાય છે, તે રૂપાંતર થાત જ નહિ. જેમ કારણ વિના કાર્યનું ઉદભવવું અસંભવિત છે, તેમ કારણોમાં ભેદ ન થતો હોય તે કાર્યની ચિત્ર વિચિત્ર ભેદ દશા હેત જ નહિ. વેદાંત એક જગાએ એમ પણ કહે છે કે-“માર ૩પદ અર્થાત્ વસ્તુને સર્વથા અભાવ માનવે એ ઉચિત નથી. કારણું બાહ્ય વસ્તુઓ સ્પષ્ટ જોવામાં આવે છે. જેમ વસ્તુઓને સદ્ભાવ બાહ્યથી જોતાં તેને અભાવ માનવે એગ્ય નથી, તેમ વસ્તુ જેવી અને જ્યાં દેખાય છે તેવી અને ત્યાં જ તેને માનવી એ જ સર્વથા ઉચિત છે. અર્થાત્ બાહ્ય રહેલી વસ્તુઓને પણ યુક્તિ અને અનુભવથી માનવી જ પડે છે. તેથી જ્ઞાન સિવાય બાહ્ય પદાર્થો પણુ જગતમાં છે, એ નિર્ણય નિશ્ચિત છે, અને તે ન્યાયસંગત છે. જ્યારે બાહ્ય વસ્તુઓને માનવી ન્યાયસંગત કરે છે, ત્યારે વસ્તુ માત્રને સર્વથા અભાવ કહે એ કેવળ અસત્ય અને ઉન્માદપૂણું કથન સહેજે લાગે છે. અગર કદાચિત્ વસ્તુ માત્રને અભાવ હોય તે વસ્તુને અભાવરૂપ કહેવાવાળાને પણ અભાવ ઠરે. અભાવતત્વ અભાવને સિદ્ધ કરે છે તે મારા મેઢામાં જીભ નથી” જેવું વદતા વ્યાઘાતરૂપ અલીક વચન કહેવાય. અભાવવડે અભાવને સ્થાપિત કરવું એ કેવળ અસંભવિત છે. - ઉપરોક્ત વસ્તુ સ્વરૂપ પ્રતિપાદન કરનારા ચારે એકાંત પક્ષે સદેષ છે. અને તેમનું સ્થાપિત કરેલું વસ્તુસ્વરૂપ પણ સદેષ છે. તો વાસ્તવિક વસ્તુ સ્વરૂપ કેવું છે? એ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારે શ્લેકના પાછળના અર્ધા ચરણમાં જ આપે છે. તત્વસ્વરૂપ પ્રતિક્ષણ પરિણમી તથા સદા સ્થિર પણ છે. અથવા નિત્યાનિત્ય, એકાનેક, ભિન્નભિન્ન, સત્ અસત્ રૂપ અનેક પ્રકારે છે. સંસારના સર્વ પદાર્થોનું સ્વરૂપ એ જ પ્રકારે છે. વળી તે સ્વરૂપ નિરંતર બન્યું રહેલું એવું દૈલ્ય છે. ટૂંકમાં સમ્યકજ્ઞાને કરીને જ પદાર્થ જે દષ્ટિગત થાય વા જે કહેવામાં આવે, તે પદાર્થ તે વા તેવા પ્રકારનો માનવે એ જ યોગ્ય છે. વસ્તુ સ્વરૂપ ઉરોક્ત પ્રકારે નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, ભેદભેદ આદિ ભિન્ન ભિન્ન પ્રકારે જોવામાં તથા સામાન્ય વિશેષ અપેક્ષા વિવીક્ષિત કરવામાં આવે છે તેથી તેને તે રૂપે માનવું એ જ દષ્ટિ સમ્યક્ છે. હવે શિષ્ય શ્રી ગુરુને પ્રાર્થના કરે છે કે- હે પ્રભુ! આત્માને વાસ્તવિક પરિચય કેમ થાય? Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦) ज्ञानस्वभावः स्यादात्मा स्वभावावाप्तिरच्युतिः । तस्मादच्युतिमाकांक्षन् भावयेज्ज्ञानभावनाम् ॥ १७४ ।। ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય એ પદાર્થોનું સામાન્ય લક્ષણ છે. સર્વ પદાર્થ અંતર્ગત જીવ પણું એક દ્રવ્ય વા તત્વ છે. તેને પણ સામાન્ય સ્વભાવ તે એ જ છે. વળી દયા, દાન, ત્યાગ, તપ એ સર્વ કલ્યાણાથી જ સાધી રહ્યા છે, એ પણ એક સામાન્ય પ્રવૃત્તિ છે. પણ એ સર્વથી કેઈ નિરાલી ઓળખ જીવ તત્વની જે જીવને થાય તો તે વાસ્તવિક સત્ય માગે એકનિષ્ટપણે સમ્યક્ પ્રકારે પ્રવર્તી શકે. જ્ઞાન એ જીવને અસાધારણ સ્વભાવ છે. તથા તે નિજ સ્વભાવ વિનાશ રહિત છે. વિવેકી આત્મા એ અવિનાશી દશાને ઈચ્છતાં નિરંતર તે જ્ઞાન ભાવના આરાધે તે ક્રમે કરી કેવળ જ્ઞાનમય બની જાય. આત્માના અસ્તિત્વને લક્ષણકપણે સુચવનારે-જીવની વાસ્તવિક અનુભૂતિ કરાવનાએ જ્ઞાન સ્વભાવ છે. તેને હે પ્રિય ભો! તમે નિરંતર આરાધે. એથી જ સર્વ પરદ્રવ્યથી ભિન્ન આત્માના અસ્તિત્વને નિશ્ચય થાય છે. વસ્તુના અસ્તિત્વ ગુણને લઈને તેના મૂળ સ્વભાવને અભાવ થતો નથી. કારણ લક્ષને જો નાશ થાય તે લક્ષણનું અસ્તિત્વ ક્યાંથી રહે? વળી કઈ પુરુષ પિતાના ધનને માલિક થઈ પ્રવર્તે તો તેની હરહમેશ એક જ પ્રકારની દશા પ્રવર્તી પરંતુ પરધનને ધણી થઈ પ્રવર્તે તો તેની સદાય એક જ પ્રકારની દશા ન રહે. તેમ આત્માને વાસ્તવિક મૂળ સ્વભાવ જ્ઞાન છે, જીવ પોતે પોતાના જ્ઞાન ગુણને સ્વામિ થઈ પ્રવતે તે પછી બાહ્ય પદાર્થો ગમે તેમ પરિણમે પણ “હું તે માત્ર તેને ગમે તે સ્થિતિ અને સંજોગોમાં જ્ઞાતા દષ્ટા છું” એવી સમ્યક પ્રકારે ભાવના રાખે તો તેની અવિનાશી દશા રહે છે. જ્ઞાતાદ્રષ્ટાપણું એ જીવને નિજ ભાવ છે. અવિનાશી એવા નિજ ભાવના પરિચયથી જીવ અવિનાશી પણાને પ્રાપ્ત હેય છે, તેમ વિનાશી એવા પર પદાર્થોના પરિચયથી જીવ વિનાશી દશાને અનુભવે છે. નિજ શુદ્ધ સ્વાભાવિક જ્ઞાતાદ્રષ્ટારૂપ અવિનાશી ભાવને પરિચયી થયે તેની દશા બીજા અન્ય પ્રકારે શી રીતે પલટાય? જે જીવ પર દ્રવ્યને સ્વામિ થઈ પ્રવર્તે, શરીર, ધન, સ્ત્રી, પુત્રાદિ સર્વ પિતાપિતાના સ્વભાવરૂપ પરિણમે અને આ જીવ તેને પોતાના જાણે અરે એ જ સર્વ હું છું એમ પ્રતીત કરે તે તેની જ્ઞાનદશા નિરંતર અવિનાશી પણે કયાંથી રહે? પિતે એ શરીરાદિ સર્વ અન્ય પદાર્થોને સ્વામી છે એમ પ્રતીતિ હેવાથી–તે પર પદાર્થો પલટાતાં પોતાની અવસ્થા પણ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧) પલટાય છે. ચળ પદાર્થોની પ્રતીતિ ઉપગને નિરંતર ચળરૂપ કરે છે પણ એકરૂપ રહેવા દેતી નથી. અચળ પદાર્થોની સમ્યફપ્રતીતિ ઉપગને અચળ કરી વાસ્તવિક શાંતતાને અનુભવ પમાડે છે. પ્રતીતિ અન્યથા હોવાથી જ્ઞાનદશા પણ નિરંતર ચિત્ર વિચિત્ર પ્રકારે ભમ્યા કરે છે, અર્થાત્ સ્વઉપયોગને અશાંતિ અને દુઃખને જ અનુભવ કરાવે છે. પ્રતીતિ તેવું જ્ઞાન અને જ્ઞાન તેવું ચરણ (પ્રવૃત્તિ). એ પ્રતીતિને સમ્યક થવાનો ઉપાય પણું જ્ઞાન આરાધનાનું સમ્યક્ પ્રકારે આરાધન છે. અવિનાશી પરમ નિઃશ્રેયસ પદના અભિલાષી જીવેને ચગ્ય છે કે–તેઓ સતત જ્ઞાન આરાધનાને રુડા પ્રકારે આરાધે; કારણું જ્ઞાન એ જ જીવને વાસ્તવિક મૂળ સ્વભાવ છે. કઈ પણ વસ્તુની ચિરંકાળ આરાધના કસ્વાથી એક દિવસ અવશ્ય તેની પ્રાપ્તી થાય છે. જ્ઞાન આરાધનાના ફળને ગ્રંથકાર વર્ણન કરે છે – ज्ञानमेव फलं ज्ञाने ननु श्लाध्यमनपरम् । अहो मोहस्य माहात्म्यमन्यदप्यत्र मृग्यते ॥ १७५॥ નિશ્ચયથી જ્ઞાન એ જ જ્ઞાનનું ફળ છે. અર્થાત્ મતિકૃતિજ્ઞાનની ઉત્તરોત્તર થતી નિર્મળતાથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. કે જે સર્વથા આદરણીય– ઉપાસનીય છે. એ જ એક અવિનાશી સતપદ છે. પરંતુ અહો ! મેહનું કે પ્રબળ માહામ્ય છે કે જીવ એને છડી કેઈ અન્ય ફળની વાંચ્છા કર્યા કરે છે. નિર્મળ તત્ત્વજ્ઞાન વડે પદાર્થ સ્વરૂપ યથાર્થ જાણી શકાય છે. પદાર્થ સ્વરૂપને યથાર્થ જાણવું એ શ્રુતજ્ઞાનનું તાત્કાલિક ફળ છે, અને સર્વ ચરાચર પદાર્થને તેના સર્વ ગુણ પર્યાય સહિત સ્પષ્ટરૂપે જાણુવારૂપ કેવલજ્ઞાન એ તેનું પરંપરા ફળ છે. જે સર્વ પ્રકારે પ્રશંસનીય અને આદરણીય છે. પદાર્થને જેમ છે તેમ પ્રતિભાસનથી જીવમાં નિરાકુળતા વર્તે છે. નિરાકુળતા એ વાસ્તવિક સુખનું લક્ષણ છે. વળી પ્રાણી માત્ર પ્રતિસમય સુખને જ વાંચ્યું છે. એ નિરાકુળતાજન્ય સુખમાં પરાધિનતા આદિ કોઈ દેષ નથી અર્થાત્ એ અનુભવ માટે કે અન્ય પદાર્થોનું અવલંબન લેવું પડતું નથી પણ સ્વાધીન સુખ છે. છતાં જગતવાસી જી સુખને અર્થે વિષયાદિ સામગ્રી ઈચ્છે છે, એ જ મેહનું કઈ પ્રબળ માહાસ્ય છે! જેમ ખાજના રેગીને ખંભાળવાની સામગ્રી ભલી ભાસે છે; તેમ અનાદિ સંસ્કાર વશ જીવને કામ ક્રેધાદિ ભાવરૂપ ખુજલી થવાથી તેને ધન, સ્ત્રી આદિ વિષય સામગ્રી ભાસે છે; અને તેથી જીવ પ્રતિ સમયે તેને ઈચ્છે છે, અર્થાત્ ચાહની દાહમાં તે નિરંતર બન્યા Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨) કરે છે. જ્ઞાની જીવને જ્ઞાન વિના અન્ય ફળની ચાહના આશ્ચર્ય પમાડે છે. જેમ ભૂતાવિષ્ટ પુરુષની ચેષ્ટા આશ્ચર્યતાયુક્ત ભાસે છે, તેમ મહી જીની ચેષ્ટા જ્ઞાની પુરુષને સખેદ આશ્ચર્યતા યુક્ત પ્રતિભાસે છે. શ્રુતજ્ઞાનની નિર્મળ આરાધનાથી થતું ફળ – शास्त्राग्नौ मणिवद्भव्यो विशुद्धो भाति निर्वृतः।। अङ्गारवत् खलो दीप्तो मली वा भस्म वा भवेत् ॥ १७६ ॥ ભવ્ય જીવ શાસ્ત્રારૂપ જવલંત જ્ઞાનાગ્નિ વિષે પ્રવેશ કરી રત્નવત્ મલ રહિત થઈ નિર્મળ થાય છે, ત્યારે દુષ્ટ જીવ આગના અંગાર સમાન ડેક પ્રકાશિત થતો અંતે મલ યુક્ત શ્યામ વા ભસ્મ (રાખ) રૂપ કેવળ નિઃસારવત્ બને છે. પ્રખર અગ્નિના સંગે જેમ પદ્મરાગ મણિ સર્વ મલ રહિત નિર્મળ થઈ ચમક આદિ અનેક શેભા યુક્તપણે વિશેષ ભાયમાન થાય છે, તેમ ધર્માત્મા ભવ્ય જીવ શાસ્ત્રાભ્યાસરૂપ પ્રખર જ્ઞાનાગ્નિ વિશે પ્રવેશી યથાર્થ પદાર્થ શ્રદ્ધાનને પામી કેમે કરી શુદ્ધ નિર્મળપણુને ધારણ કરી સાતિશયપણે શોભાયમાન થાય છે. વળી ઇધનને અગ્નિ અગ્નિના સંગે પ્રકાશમાન તો થાય છે, પરંતુ અંતે કેલસારૂપ શ્યામ વા ભસ્મરૂપ નિઃસાર થાય છે, તેમ દુષ્ટ જીવ શેડોક વખત પ્રકાશમાનપણને ધારણ કરી અંતે કોલસારૂપ શ્યામ વા ભમરૂપ નિઃસાર થાય છે. તે નિર્મોહી પુરુષની વિશુદ્ધ જ્ઞાનભાવના કેવી હોય છે – मुहुः प्रासार्य सज्ज्ञानं पश्यन् मायान् यथास्थितान् । प्रीत्यप्रीती निराकृत्य ध्यायेदध्यात्मविन्मुनिः ॥ १७७॥ પરમ અધ્યાત્મભાવને જાણવાવાળા પ્રજ્ઞાવંત પુરુષે વારંવાર સમ્યકજ્ઞાનરૂપ કલાને વિસ્તારના પદાર્થ સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જેતા શ્રદ્ધતા રાગ દ્વેષને દૂર કરી નિરંતર તત્વનું ચિંતવન કરે છે. પ્રથમ નિગ્રંથ પ્રવચન દ્વારા જીવાદિ પદાર્થોને સમ્યફ નિશ્ચય કરે, એમ યથાર્થ પદાર્થ શ્રદ્ધાન નિર્મળ કરતાં કરતાં રાગદ્વેષના આત્યંતિક ક્ષયને અર્થે વિતરાગ સર્વજ્ઞ પ્રણીત બાહા યમ નિયમાદિ સમ્યકુ સમાચારીને આદરીને અંતરંગ નિવૃત્ત થઈ ક્રમે ક્રમે રાગદ્વેષને આત્યંતિક ક્ષય કરે. ધ્યાનની વાસ્તવિક સિદ્ધિ પણ એ જ રીતે થાય છે. ઉપગની નિશ્ચળતા એ ધ્યાન છે. રાગદ્વેષના ઉકને લીધે ઉપગ ઈતસ્તતઃ પરિભ્રમણ કર્યા કરે છે. એવી ચળ વિચળ સ્થિતિમાં ધ્યાન ક્યાંથી Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) સંભવે? જીવાદિ પદાર્થોના યથાર્થ નિશ્ચય વિના જગતના સ્થાવર જગમાદિ સર્વ ચર અચર પદાર્થો ઈષ્ટ અનિષ્ટરૂપ ભાસ્યા કરે છે. પર પદાર્થો પ્રત્યેની ઈચ્છાનિષ્ટ ભાવના એ જ રાગદ્વેષ છે. તે વાસ્તવિક પદાર્થ શ્રદ્ધાન વિના કયાંથી ટળે? પ્રથમ સમ્યકજ્ઞાન દ્વારા પદાર્થને યથાર્થ નિશ્ચય પામી રાગદ્વેષને મંદ કરી કેઈ એક સપદાર્થને યથાર્થપણે ધ્યાવતાં જીવ અન્ય સર્વ ચિંત્વનને રેકી વાસ્તવિક ધ્યાનાવસ્થાને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષ ધ્યાનાવસ્થા પહેલાં કયાંથી મંદપણને કે વિનાશપણને પામે? ( ઉત્તર ) સંસારનાં કારણરૂપ કર્મ ઉપાર્જવામાં રાગદ્વેષ કારણરૂપ છે. અને ચિત્તની અતિશય ચંચળતા પણ એના અસ્તિત્વમાં જ થાય છે. રાગદ્વેષની માત્રા અમુક અંશે મંદપણાને પામ્યા વિના ધ્યાનમાં વાસ્તવિક સ્થિરતા થતી જ નથી. અર્થાત ધ્યાનમુદ્રા માત્ર નાટય પ્રવેગ જેવી જ પ્રવર્તે છે. તેથી ધ્યાનમુદ્રા ધારણ કરતાં પહેલાં અપ્રમાણિક રાગદ્વેષના ઉભરા કે અતિ તીવ્રપણે પ્રવર્તતો રાગદ્વેષ પુરુષાર્થપૂર્વક સસમાગમગે મંદપણને પમાડે પરમ આવશ્યક છે. અને તે જ ધ્યાતાનું ચિત્ત નિર્ધારિત દયેય પ્રત્યે સ્થિર થાય છે. ચિત્તની એવી સમ્યસ્થિરતા કે શુદ્ધાત્મવેદી વીતરાગ પુરુષના ચરણકમળની યથાવત્ વિનાપાસના વા તેની વિશુદ્ધ આશ્રય ભાવના વિના થતી નથી. મેહી છે જે પદાર્થને દેખે છે તેમાં તુરત જ તેમની પરિણતિ પ્રીતિ અપ્રીતિપણાને પામી જાય છે. અને મેહના ચગડોળે ચઢેલા આત્મવીર્યની ચંચળપણના એ આત્મપ્રદેશથી નિકટવતી કામણ વર્ગણુઓ કર્મત્વપણને અર્થાત્ કઈ તથારૂપ શુભાશુભ ભાવને ધારણ કરી આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરવત્ તત્કાલ નિબદ્ધ થાય છે. એ વાત ગ્રંથકાર નીચેના પ્લેકથી પ્રતિપાદન કરે છે. वेष्टनोद्वेष्टने यावत्तावद् भ्रान्तिर्भवार्णवे । आवृत्तिपरिवृत्तिभ्यां जन्तोमन्थानुकारिणः ॥ १७८ ॥ કેઇપણ વસ્તુને અપનાવવી અથવા પિતાની તરફ ખેંચવી તેને આવૃત્તિ કહે છે. તથા કેઈપણ વસ્તુને દૂર કરવી અથવા મનને તેથી હઠાવવું તેને પરિવૃત્તિ કહે છે. પ્રથમના પ્રકારને રાગ કહે છે, અને બીજા પ્રકારને દ્વેષ કહે છે. એ બંને પ્રકારના રાગદ્વેષ સમ્યકપ્રકારે જ્યાં સુધી Page #161 -------------------------------------------------------------------------- ________________ છૂટતાં નથી ત્યાં સુધી વસ્તુઓના ગ્રહણ કરવાથી તથા તેના ત્યાગ કરવાથી એમ બંને પ્રકારે કર્મોને બંધ તથા તેને યથાકાળે ઉદય થયા જ કરે છે. કારણ અજ્ઞાન અને બુદ્ધિના વિભ્રમ યેગે વસ્તુઓના ગ્રહણ અને ત્યાગ બંનેમાં રાગદ્વેષ જાજવલ્યમાન બનેલે પ્રવર્તી રહ્યો છે. વેણન એટલે બંધાવું, ઉષ્ણન એટલે છૂટવું. એ બંને વાતો ત્યાં સુધી બની રહે છે કે જ્યાં સુધી ચિત્તમાં રાગદ્વેષ વા ઈછાનિષ્ટ ભાવના પૂર્વક વસ્તુઓને ગ્રહણ ત્યાગ થયા કરે. અને એને જ જ્ઞાની પુરુષે સંસાર પરિભ્રમણ કહે છે. પ્રત્યેક વસ્તુઓના છેડવા-ધરવાની ચિંતામાં નિમગ્ન રહેવું, મૂઢ બની કર્મ બંધનથી જકડાવું, ઉદય કાળ પ્રાપ્ત થતાં અત્યંત મેહમુગ્ધ ઉન્મત્ત બની દુઃખી થવું અને ઈતસ્તતઃ ભવના પ્રકારે વહ્યા કરવું અર્થાત્ જન્મમરણાદિ ધારણ કર્યા કરવાં એનું જ નામ ભવપરિભ્રમણ છે. જેમ દહીં મંથન કરવાની ગેળીમાં રહેલા વાંસની રસ્સીના બંને છેડામાંથી એકને પિતા ભણું ખેંચે છે, ત્યારે બીજાને ઢીલું મૂકે છે. જ્યાં સુધી એ પ્રકારે કરવામાં આવ્યા કરે ત્યાં સુધી ચક્કરે ચઢેલે તે વાંસ કદી પણ સ્થિરપણુને પામતે નથી. એને ખેંચવામાં તેમ ઢીલા કરવામાં બંને પ્રકારે બળ ખર્ચવું પડે છે. છતાં વાંસ તે સ્થિર થતો જ નથી. તેમ અજ્ઞાન અને મૂઢતા પૂર્વક વસ્તુને ગ્રહણ કરવામાં તેમ તેને ત્યાગ કરવામાં એમ બંને પ્રકારે આત્મવીર્ય ખર્ચવું પડે છે. છતાં આત્મપરિણામ કદી સ્થિર કે શાંત થતાં નથી. ખરી વાત તો એ છે કે જે તે વાંસને સ્થિર કરે હોય તો તેને બાંધેલી બંને છેડાવાળી રસ્સીને છેડી દૂર કરવામાં આવે, અને તો જ તે વાંસ સ્થિર થાય. તેમ જીવ જેટલી એ પરવસ્તુના ગ્રહણ ત્યાગની સાવધાનતા રાખે છે તેટલી પિતે રસપૂર્વક ગ્રહણ કરી રાખેલા રાગદ્વેષમય વિકલપના ત્યાગની સાવધાનતા રાખે તે સહેજે આત્મપરિણામ સ્થિર અને શાંત થાય. એજ વાત ગ્રંથકાર આગળ કહે છે – मुच्यमानेन पाशेन भ्रान्तिर्वन्धश्च मन्थवत् । जन्तोस्तथासौ मोक्तव्यो येनाभ्रान्तिरबन्धनम् ॥ १७९ ॥ રાગદ્વેષની માત્રા આત્મામાં જ્યાં સુધી બની રહે છે ત્યાં સુધી કર્મબંધન છુટવાના અવસરે પણ રાગદ્વેષ વશીભૂત થઈ તે બંધાયા જ કરે છે. અર્થાત્ કર્મબંધન છૂટવા માત્રમાં વાસ્તવિક કલ્યાણ નથી. કારણું બંધનું મૂળ કારણ રાગદ્વેષ મોજૂદ છે. એક બંધનની નિવૃત્તિ Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫), - ટાણે બીજા ચિત્રવિચિત્ર બંધને તુરત તેને જકડી લે છે. તેથી બંધનની ચિર શૃંખલા કદી તૂટતી જ નથી. એમ છૂટવું એ કર્મબંધથી વાસ્તવિક છૂટકાર નથી. કર્મબંધનથી વાસ્તવિક છૂટવું હોય તો ઈતસ્તતઃ આત્મપરિણામનું ભ્રમણ વા તેના કારણરૂપ રાગદ્વેષને સભ્યપ્રકારે ક્વામાં આવે તે જ કર્મબંધન સર્વથા રેકાઈ જાય. અને તેને સર્વથી પ્રબળ અને સમ્યક્ ઉપાય યથાર્થ જ્ઞાનપૂર્વક રાગદ્વેષ રેકી પૂર્વ કર્મની નિર્જરા કરવામાં આવે, અર્થાત્ કર્મઉદયને જ્ઞાનપૂર્વક સમપરિકૃતિમાં સ્થિર થઈ નિઃસર્વ કરવામાં આવે. એને જ સાચી નિર્જરા ભગવાને કહી છે. તેં સિવાયની બંધસહભાવિની નિર્જરા તો જગત આખું કરી જ રહ્યું છે. ગળીને વાંસ એક તરફથી છૂટે, ત્યારે બીજી તરફથી બંધાય છે. તેનું છૂટવું તે પણ બંધાવા માટે જ વર્તે છે. પણ જે તે વાંસને રસ્સીથી સર્વથા છેડવામાં આવે તો ફરી બંધાતો નથી. તેમ મહી જીવ એક તરફથી પ્રબળ યમ નિયમાદિ આચરી છૂટવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે વ્યક્ત કે અવ્યક્ત રાગદ્વેષાદિ પરિણામે કરી બીજી તરફથી બંધાતે જાય છે. બંધનની નિવૃત્તિના એક નિમિત્ત કારણરૂપ એવા એ યમ નિયમાદિ પ્રવર્તન કાળે પણ રાગદ્વેષની માત્રા જીવને ક્યા પ્રકારે ઉન્માદે ચઢાવી રહી છે તેનું તેને ભાન નથી. એટલા જ માટે ગ્રંથકારે ઉપર કહ્યું છે કે-મૂઢ અને અજ્ઞાની જીવને ગ્રહણ અને ત્યાગ બંને બંધનરૂપપણે પ્રવતે છે. અર્થાત્ તેનો ત્યાગ એ પણ ગ્રહણને અર્થે છે. અને તેનું ગ્રહણુ તે પણ પ્રત્યક્ષ ગ્રહણુ જ છે. સારાંશ કર્મબંધનથી છૂટવાને સર્વથી પ્રધાન અને વાસ્તવિક ઉપાય રાગદ્વેષની સખ્યપ્રકારે નિવૃત્તિ કરવી એ છે. નહિ તો “તય ગુરુને સ્નાન કચાશ રા' એ કહેવત પ્રમાણે જીવ નિરંતર દુઃખી અને કર્મપરતંત્ર બન્યું રહેશે. ઉપરોક્ત વાતને ગ્રંથકાર સમર્થન કરે છે – रागद्वेषकृताभ्यां जन्तोर्बन्धः प्रवृत्त्यवृत्तिभ्याम् । तत्त्वज्ञानकृताभ्यां ताभ्यामेवेक्ष्यते मोक्षः ॥ १८० ॥ રાગદ્વેષ યુક્ત ભાવથી કરેલી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બને બંધનનું કારણ થાય છે, ત્યારે તત્ત્વજ્ઞાન પૂર્વક કરેલી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને નિર્જરા તથા મેક્ષનું કારણ થાય છે. જ્યાં સુધી રાગદ્વેષ મુખ્યપણે આત્મામાં પ્રવર્તે છે, ત્યાં સુધી જીવની સવાળી પ્રવૃત્તિ તેમ નિવૃત્તિ સંસારાર્થપણે જ થયા કરે છે. અને ત્યાં Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) સુધી નવીન ક`બંધ પણ થયા જ કરે છે. માત્ર એક સમ્યક્ તત્ત્વજ્ઞાન પ્રધાનપણે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ અને આત્માને ઉપલક્ષીને થાય છે. તેથી તેવી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ એમ બંને પ્રકારે કર્મબંધની નિર્જરા થાય છે. ܀ માહના ઉયથી રાગદ્વેષરૂપ પરિણામ જીવને થયા કરે છે જેથી કાઇ વખત અશુભ કાર્યાંની પ્રવૃત્તિ તથા શુભ કાર્યાંની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આત્માને વતે છે. અને કદાચિત્ શુભ કારૢની પ્રવૃત્તિ તથા અશુભ કાર્યાની પ્રવૃત્તિ (નિવૃત્તિ) જીવ કરે છે. પણ એવી મેાહુ ગર્ભિત પ્રવૃત્તિ નિવૃત્તિ વડે શુભાશુભ ખધનની વૃદ્ધિ હાની જીવ અનંત કાળથી કરતા આન્યા છે. માહાય ક્ષીણુ થવાથી વા અત્યંત મંદ થવાથી તત્ત્વજ્ઞાન નિમળપણાને પામે છે. તથા એ સમ્યક્ તત્ત્વજ્ઞાનના પ્રસાદથી આત્મ ઉપયાગ માહાય પ્રત્યે આળસે છે–નીરસપણાને ભજે છે. જેથી વિજ્ઞાનરૂપ શુદ્ધોપયાગની પ્રવૃત્તિ તથા શુભાશુભ ભાવાની અપ્રવૃત્તિ અર્થાત્ નિવૃત્તિ સહેજે થાય છે. અને એવી પ્રવૃત્તિ—અપ્રવૃત્તિ વડે સક સ...સ્કારના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણુ દશાને જીવ સંપ્રાપ્ત થાય છે. હે ભવ્ય ! પ્રથમ તે બંધ તથા આત્મા ઉભયની વાસ્તવિક સમજણુ વિના તથા અંધ દશામાં દુઃખ છે અને આત્મામાં સુખ છે એવી સમ્યક્ પ્રતીતિ પૂર્વક બંધ દશાથી વિરક્ત ચિત્ત થયા સિવાય એ અનાદિ મધનની આત્યંતિક નિવૃત્તિ થતી જ નથી. યથાઃ— " बंधानां च स्वभावं विज्ञायात्मनः स्वभावं च । बंधेषु यो विरज्यते स कर्म विमोक्षणं करोति " ।। ( શ્રી. અમૃતચંદ્રાચાય ) પ્રથમ અધ અને આત્મા ઉભયમાં અનાદિ કાળથી તેના સ્વરૂપની વાસ્તવિક પ્રતીતિ પૂર્વક જીવને ભેદ જ પડચા નથી. છતાં માત્ર અનુપયેાગ પરિણામે અંધ અને આત્મા જુદા છે, એમ કથન માત્ર જીવ ગાયા કરે છે, અને એવી અજ્ઞાન મને દશાયુક્તપણે કરેલી પ્રવૃત્તિઅપ્રવૃત્તિ વડે ખંધનની વાસ્તવિક નિવૃત્તિ કયાંથી હોય ? અંધ, બંધહેતુ, મધ્યમાન, બધ ફળ, અને બધસ્વામિ એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા સિવાય તથા મધ અને મધળથી વિરક્ત ચિત્ત થઈ સ્વસ્વરૂપને વિષે અપૂર્વ પ્રેમ ઉલસ્યા સિવાય અનાદ્ઘિ અધનની આત્ય ંતિક નિવૃત્તિ હોય જ નહિ. તેથી જ ગ્રંથકાર કહે છે કે-અજ્ઞાન અને રાગદ્વેષયુક્ત પરિણામે કરેલી પ્રવૃત્તિ તેા મધનું કારણુ થાય એ તે નિશ્ચિત છે, પણ તેવા Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) પરિણામે કરેલી નિવૃત્તિ પણ બંધનું કારણ થાય છે. જ્યારે સમ્યક્ જ્ઞાન પરિણામે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ બંને મોક્ષનું કારણ થાય છે. એ એક તત્ત્વજ્ઞાન પૂર્વક આત્મદશાનું અપૂર્વ માહામ્ય છે. ઉપરોક્ત વાતને ગ્રંથકાર ફરી સમર્થન કરે છે - द्वेषानुरामबुद्धिर्गुणदोषकृता करोति खलु पापम् । तद्विपरीता पुण्यं तदुभयरहिता तयोर्मोक्षम् ॥ १८१ ॥ જગતવાસી જીવોની માનસિક ભાવના રાગષ પૂર્વક તથા રાગદ્વેષ રહિત તત્ત્વજ્ઞાન પૂર્વક વર્યા કરે છે. રાગદ્વેષ પૂર્વક પણ કેઈ કેઈની સ્વાર્થ—અન્યાય ભરિત અને પક્ષપાત પૂર્ણ હોય છે. ત્યારે કેઈકની પક્ષપાત રહિત મંદકષાયપણે ન્યાયાનુકુલ પ્રવર્તે છે. પ્રથમની અશુભ છે તથા બીજી શુભ છે એ બંનેથી વિલક્ષણ સર્વ રાગદ્વેષથી રહિત તત્ત્વવિજ્ઞાનપૂર્ણ ત્રીજી શુદ્ધ તથા મોક્ષના અનન્ય કારણ રૂપ છે. ગુણ, સન્માર્ગ, સજ્જન અને ન્યાયાનુગામી છ પ્રત્યે દ્વેષ; તથા દેષ, દેષાનુગામી અને અન્યાયી છ પ્રત્યે રાગ નિયમથી પાપબંધનું કારણ થાય છે. એથી ઉલટું ગુણ વા ગુણીજને પ્રત્યે અત્યંત પ્રીતિ, અને દેષ વા દેષી છ પ્રત્યે દ્વેષ એ શુભ પ્રવૃત્તિરૂપ છે અને તેથી પુણ્યબંધ થાય છે. એ બંનેમાં મધ્યસ્થ વીતરાગવિજ્ઞાનપૂર્ણ રાગદ્વેષ રહિત બુદ્ધિ મેક્ષનું કારણ છે. એવી પરમ કલ્યાણાસ્પદ બુદ્ધિ જે જીવને વર્તે છે તે જીવ અનાદિ સંસાર પરિણામથી સર્વથા મુક્ત થઈ સદા સર્વદા પવિત્ર તથા સંપૂર્ણ સુખી થાય છે. વિશેષાર્થ...જે જીવને મેહના તીવ્ર ઉદયથી ગુણ પ્રત્યે દ્વેષ, અને દેષ વિષે અનુરાગ વતે, અથવા એવા દૂષિત અભિપ્રાયથી ગુણું પુરુષ પ્રત્યે વા ગુણના કારણું પ્રત્યે દ્વેષ થાય તથા દેષ યુક્ત જીવ પ્રત્યે વા દેષના કારણે પ્રત્યે અનુરાગ થાય તે જ અશુભપગ છે જે વડે જીવ નિરંતર આત્મગુણોને નિબિડ આવરણ કર્યા કરે છે. મેહના મંદ ઉદયથી જે જીવને ગુણ વિષે અનુરાગ તથા દેષ વિષે દ્વેષ વતે અથવા તેવા રૂડા અભિપ્રાયથી જેમાં ગુણ હોય વા જે ગુણનું કારણ હોય તેવા પુરુષ પ્રત્યે અનુરાગ વતે તથા જેમાં દોષ હોય વા જે દેષનું કારણ હોય તેવા પુરુષ પ્રત્યે દ્વેષ વતે તે જીવને શુભપગ વર્તે છે જેનું ફળ પુણ્યપ્રકૃતિનો બંધ છે, ઉપરોક્ત બંને પ્રકારના ગુણ દેષનાં કારણે પ્રત્યે વા ગુણ દેષમય પરિણુત થયેલા ચિત્ર વિચિત્ર પ્રકૃતિવશ જીવાત્માઓ પ્રત્યે સમ્યક સમજણ પૂર્વક ઉપેક્ષિત-મધ્યસ્થ દષ્ટિ રહી આત્મા નિજ શુદ્ધ સ્વગુણુને Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) : વિષે રમણ કરે તે શુદ્ધો પગ છે. જેમાં રાગદ્વેષની કિંચિત્ કાલિમાં વર્તતી નથી. તથા જેનું ફળ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મથી રહિત પરમ શુદ્ધ વીતરાગ વિજ્ઞાનઘનરૂપ મેક્ષ છે. પશ્ર–ઠેષ બુદ્ધિથી પુણ્યબંધ થાય એમ આપ કહે છે પણ એ વાત વિષેધ યુક્ત ભાસે છે. કારણ દ્વેષ એ તે બૂરામાં બૂરે પરિણામ ગણાય. ઉત્તર–પિતાના કષાયરૂપ પ્રજનની સિદ્ધિ અથે અન્ય ભલા બૂરા જી પ્રત્યે દ્વેષ કરે તે તો ખચિત પાપબંધ કરે છે. પરંતુ જેમ કઈ પુરુષ મિત્રના શત્રુ પ્રત્યે દ્વેષ કરે તેમ ધર્મ કે જે જીવને પરમ મિત્ર અર્થાત હિતસ્વી છે, તેના વિરોધી જીવો પ્રત્યે દ્વેષ કરે તો ત્યાં તેના અભિપ્રાયમાં ધર્મરૂપ પરમ મિત્ર પ્રત્યે અનુરાગ તથા તેનું રક્ષણ કેમ કરવું એ ભાવના વર્તાતી હોવાથી તે જીવને પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે. અંતરંગમાં માત્ર મુનિરક્ષાના અભિપ્રાયથી સિહના પંજામાં સપડાએલા મુનિની રક્ષા કરવા સિંહની સાથે લડતાં બીજા હરકેઈ ઉપાયો વ્યર્થ છે એમ સમજી તીર્ણ તલવારથી સિંહને મારવા જતાં જેમ શૂરવીર પુરુષ સિંહના પંઝામાં સપડાઈ અંતે મરણ પામી પાંચમા દેવલોક જાય છે–તથા સિંહ મરી પાંચમા નકે સીધાવે છે. તેમ ગુણ અને ગુણીની પ્રભાવના કરતાં દેષ અને દેશી પુરુષને નિંદવામાં આવે વા તેના પ્રત્યે દ્વેષ પરિણામ વતી જાય છે તેથી અભિપ્રાય સમ્યકુ હોવાથી તે નિંદા વા દ્રષ પાપબંધનું કારણે થતાં નથી, પણ પુણ્ય બંધનું કારણ થાય છે. એમ એ બંને શુભ અને અશુભ ઉપગને રાગદ્વેષ સહિતપણને લઈને અશુદ્ધોપગ કહેવામાં આવે છે. મેહના અભાવથી જે જીવમાં આ બંને પ્રકારના શુભાશુભ ઉપગ અર્થાત્ રાગદ્વેષ સહિત પરિણામ વર્તતા નથી તે જીવ તે કાળે શુદ્ધોપગ યુક્ત પરિણુત છે એમ સમજવું. કે જેનું ફળ અનુક્રમે સર્વ કર્મ અને કર્મસંસ્કારેથી રહિત નિર્વાણ છે. રાગદ્વેષને આત્યંતિક નાશ શી રીતે થાય ? – मोहबीमादतिद्वेषौ बीजान्मूलाकुराविव । तस्माजानाग्निना दाह्यं तदेतौ निर्दिधिक्षुणा ॥ १८२॥ જેમ બીજ વડે વૃક્ષની જડ અને અંકુરે થાય છે, તેમ મેહરૂપી બીજથી આત્મામાં સંસારરૂપ વિસ્તીર્ણ વૃક્ષની અતત્ત્વશ્રદ્ધાનરૂપ જડ Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) અને રાગદ્વેષરૂપી અંકુરે થાય છે. જે જીવ એ અનાદિ અતત્વશ્રદ્ધાન તથા રાગદ્વેષને સર્વથા ક્ષીણ કરવા ઈચ્છે છે તેણે પ્રખર જ્ઞાનરૂપી અગ્નિનું સમ્યક્ પ્રકારે નિયમિત સેવન કરવું. અતqશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ પરિણામ તે જ મેહ છે. તથા પદાર્થ ઈષ્ટ અનિષ્ટ ભાસી તે પ્રત્યે પ્રીતિ અપ્રીતિ થવી તે રાગદ્વેષ છે. વાસ્તવ્યમાં અતત્ત્વશ્રદ્ધાનથી પદાર્થ ઈષ્ઠઅનિષ્ટરૂપ પ્રતિભાસે છે. તેથી જડ અને અંકુરનું કારણ જેમ બીજ છે તેમ રાગદ્વેષનું મૂળ કારણુ એ અતત્વશ્રદ્ધાનરૂપ મેહ છે. જડ અને અંકુરને દગ્ધ કરવા ઈચ્છતા મનુષ્ય પ્રથમ જેમ બીજને દગ્ધ કરવું પડે છે, તેમ રાગદ્વેષને સર્વથા નાશ કરવા ઈચ્છતા જીવે પ્રથમ એ અનાદિ અતત્ત્વશ્રદ્ધાનરૂપ મેહ પરિણતિને ક્ષય કરે પડે છે. અને એ અતત્ત્વશ્રદ્ધાનરૂપ મેહને નાશ થતાં એ રાગદ્વેષ ક્રમે કરી અંતે સહેજે નાશ પામે છે. કારણ નિરાધાર થયેલા રાગદ્વેષ પછી શા આધારે ટકે? પ્રશ્ન–અતત્વશ્રદ્ધાનરૂપ મેહને નાશ થવા છતાં સમ્યક દષ્ટિ જીવમાં રાગદ્વેષ વતે છે તેનું શું કારણ? ઉત્તર–ભૂમિમાંથી મૂળથી ઉખાડી નાખેલા વૃક્ષની જડ-અંકુર તથા પત્રાદિ કેટલાક વખત સુધી લીલાં રહે છે પરંતુ અંતે તે સુકાઈ જવાનાં જ છે, તેમ નાશ થયે છે અતત્ત્વશ્રદ્ધાનરૂપ મેહ જેને એવા એ સમ્યક્ દષ્ટિ જીવમાં વર્તતા રાગદ્વેષ અંતે કેમે કરી ક્ષય થવાના જ. વળી કઈ મિથ્યાષ્ટિ જીવમાં મેહને સદ્ભાવ છતાં બાહ્યાથી રાગદ્વેષ અ૫ દેખાય છે, પરંતુ તે તે બીજને રાખી ઉપરથી કાપેલા વૃક્ષનાં ડાળ અને અંકુરાદિની માફક ક્રમે કરી એથી પણ વિશેષ વર્ધમાન થવાના જ. તેમ અતત્ત્વશ્રદ્ધાનરૂપ મેહમુગ્ધ જીવમાં રાગદ્વેષ પૂર્વ સંસ્કારવશ બાહ્યથી થડા વતતા જોવામાં આવે, પરંતુ ક્રમે કરી આગળ જતાં તે જરૂર વધવાના જ રાગદ્વેષનું મૂળ કારણું એ અતત્ત્વશ્રધાનરૂપ મોહ છે. એમ જાણે તેને સર્વથા નાશ કરે એ જ ચેગ્ય છે. વળી બીજને આત્યંતિક નાશ કરવાનું કારણ જેમ અગ્નિ છે, તેમ અનાદિ સંસારરૂપ વિસ્તીર્ણ વૃક્ષના બીજ રૂપ એ અતત્વશ્રદ્ધાનમય મેહ પરિણતિને નાશ થવાનો વાસ્તવિક ઉપાય એક સમ્યક્ષ્યજ્ઞાન છે. અને તેને પણ પ્રધાન ઉપાય સમ્યકજ્ઞાન સહિત પ્રજ્ઞાવંત નિર્દોષ પુરુષને ભક્તિ સહિત સત્સંગ છે. જ્ઞાન વડે જીવાદિ તના વાસ્તવિક સ્વરૂપને જીવ યથાર્થપણે જાણે તે અતત્વશ્રદ્ધાનરૂપ મેહને જરૂર નાશ થાય. તેથી કલ્યાણના ઈચ્છક ભવ્ય જીવાત્માઓએ તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૬) નિરંતર અપ્રમત્ત રહેવું એ જ એગ્ય છે. જેથી સર્વ સિદ્ધિ સ્વયમેવ સહેજે પ્રાપ્ત થાય છે. વળી – पुराणोग्रहदोषोत्यो गम्भीरः सगतिः सरुक् । त्यागजात्यादिना मोहवणः शुध्दयति रोहति ॥ १८३॥ જીવને મેહરૂપ લે (ગુમડું) ઘણે પુરાણું છે. કોઈ વિષમ ગ્રહદોષથી ઉત્પન્ન થયેલ છે. અર્થાત્ ગુમડાને ઉત્પન્ન થવામાં મંગળ આદિ હલકા ગ્રહે એ એક નિમિત્ત કારણ છે તેમ પરદ્રવ્યના ગ્રહણરૂપ પરિગ્રહના નિમિત્તાગે કરીને એ મેહરૂપ ફેલે ઉત્પન્ન થયેલ છે. ફેલે જે ઘણું દિવસને હોય તે અત્યંત પીડા ઉત્પન્ન કરે છે, તેમ તેથી પણ અનાદિ કાળને પુરાણે એ મેહરૂપ ફેલે આત્માને અત્યંત વિષમ અને ભયંકર દુઃખ આપી રહ્યો છે. વળી એ ગુમડાની વેદના દવા છતાં જીવને સચેતતા બની રહે છે પણું એ મેહરૂપ ભયંકર ગુમડાની વેદના જીવની સાવધાની સુદ્ધાંત નષ્ટ કરે છે. ફેલે જેમ જેમ પુરાણે થતો જાય છે તેમ તેમ પોતાના પ્રદેશ વિસ્તારને વધારે છે તેમ મેહ પણ કાળ જતાં સમયે સમયે પિતાના આસક્તિ આદિ વિસ્તારને વધારે છે. ગુમડું જેમ પરૂ, દૂષિત રુધિર અને દુર્ગધતા આદિ નરૂપ પદાર્થોને ઉત્પન્ન કરે છે તેમ એ મેહરૂપ અનાદિ કાલીન ગુમડું જીવને અસહ્ય નર્ક નિગોદાદિ ગતિઓ ઉત્પન્ન કરે છે. ગુમડામાંથી નિકળતા પરૂ-દૂષિત દુર્ગધતા યુક્ત રુધિર-સડેલું માંસ આદિ પદાર્થો કાઢી ધોઈ સાફ કરવામાં આવે અને ઉપર મલમ લગાવવામાં આવ્યા કરે તો તે ગુમડું રૂઝાઈ જાય છે, તેમ એ મેહરૂપ ગુમડામાંથી આરંભપરિગ્રહાદિ હટાવી–સશાસ્ત્ર, સત્સંગ અને આત્માનુભવરૂપ મલમ દરરોજ નિયમિત લગાવવાથી એ અનાદિ કાલીન મેહરૂપી ગુમડું રુઝાય છે. જગતની જે જે વસ્તુઓ ઉપર જીવ મેહ કરે છે, તે તે વસ્તુઓ તેના પરિપાક કાળમાં જીવને દુઃખની જ સાધક થાય છે. એથી મેહ યુક્ત બનવું કેવળ વ્યર્થ અને દુઃખના હેતુરૂપ છે. સાંભળ: सुहृदः सुखयन्तः स्युर्दुःखयन्तो यदि द्विषः । सुहृदोऽपि कथं शोच्या द्विषो दुःखयितुं मृताः ॥ १८४॥ જે પિતાને સુખી કરે તે જ મિત્ર છે, અને જે દુઃખી કરે તે શત્રુ Page #168 -------------------------------------------------------------------------- ________________ એમ આબાલ વૃદ્ધ સૈા કેઈ સમજે છે. મિત્ર થઈને પિતાને દુઃખી કરવા મર્યા છે. તે શત્રુવટુ ઠર્યા તેમને મરવાને શેચ શે કરવો? સ્ત્રી, પુત્રાદિ સંબંધી જનેને તું મિત્ર ગણે છે પરંતુ તેઓ જ્યારે મરણને પ્રાપ્ત થાય છે, ત્યારે તને અત્યંત દુઃખ થાય છે. તેથી તેઓ ખરેખર તારા શત્રુ છે. એવા શત્રુને મરવાને શેક શ કરે? કે જેનું સ્મરણું માત્ર પણ આત્મઉપગને દુઃખી કરે છે. મરેલાં એવાં એ સ્ત્રી, પુત્રાદિના મરણનું સ્મરણ માત્ર પણું જીવને અત્યંત દુઃખી કરે છે, એ સૈ કેઈને પ્રત્યક્ષ અનુભવ થાય છે, છતાં વળી તેઓ જ પાછા મેહની ઘેલછામાં વિવેકને ભૂલી જઈ સંભારી–સંભારીને શેક કરવા લાગી જાય છે. આગમ અને અનુભવ ઉપરથી સિદ્ધ થાય છે કે સ્ત્રી, પુત્ર, બંધુ આદિ સર્વ કુટુંબીજને સ્વઆત્માને કદી પણ વાસ્તવ્ય ઉપકારી નથી. તેમને હિતસ્વી માની તેમના મરણ પાછળ શેક કરે એ જ જીવને મેહ છે. અનિત્ય, એકત્વ, અન્યત્વાદિ ભાવનાને સમ્યક્ પ્રકારે વિશેષ વિશેષ ચિંતવન કરી આત્માને વિષે દઢ કરતાં ક્રમે કરી મેહ ક્ષય થાય છે. પણ શોક કરવાથી વાસ્તવ્ય સિદ્ધિ શું થાય એમ છે? આ જગત ઇંદ્રજાળ તથા કેળના સ્તંભ સમાન કેવળ નિઃસાર છે. એ શું તું નથી જાણતા ? નથી સાંભળ્યું ? વા પ્રત્યક્ષ નથી દેખાતું? હે જીવ! આપ્ત જનોના મરણું પાછળ શોક કરે એ નિર્જને અરણ્યમાં પિક મૂકવા સમાન વ્યર્થ છે. જે ઉત્પન્ન થયે છે તે મરશે જ. મરણના સમયે તેને કેણ બચાવી શકે એમ છે? છતાં મૂર્ખ મનુષ્ય સંબંધી જનના મરણ પાછળ શોક કરે છે. એ જ અનાદિ કાલીન મેહની ઘેલછા છે. દિનપ્રતિદિન પિતાના આયુષ્યને ક્ષય થઈ રહ્યો છે, એ જ યમરાજનું ભયંકર સુખ છે. તે વિસ્તીર્ણ મુખમાં જગત આખું ચવાઈ રહ્યું છે. ત્રણે લેક એ કાળની ભયંકર દાઢમાં પકડાઈ રહ્યો છે. આપણું દેખતાં દેખતાં કેટલાય પિતાને બળવાન અને બુદ્ધિમાન સમજતા મનુષ્ય તેના વિસ્તીર્ણ મેળે સદાને માટે સૂઈ ગયા. કેઈનાં ઔષધ, સારવાર, લાગણી કે ભાવભીનાં આંસુઓની ધાર પણ એ અનિવાર્ય મરણથી બચાવવા જરાય શક્તિવંત નથી. છતાં પિતાને જરાય વિચાર નહિ કરતાં બીજા સંબંધી જનેના મરણ પાછળ લેકે કેમ વ્યર્થ શેક કરતા હશે? એ નથી સમજાતું. સંબંધી જનેના શોકથી ઘેલે બનેલે મનુષ્ય શું શું કરે છે – अपरमरणे मत्वात्मीयानलध्यतमे रुदन् विलपतितरां स्वस्मिन् मृत्यौ तथास्य जडात्मनः । Page #169 -------------------------------------------------------------------------- ________________ विभयमरणे भूयः साध्यं यशः परजन्म वा कथमिति सुधीः शोकं कुर्यान्मृतेपि न केनचित् ॥ १८५॥ મરણ અતિશય અલંગ, અમીટ, અને અનિવાર્ય છે. પિતાથી પ્રત્યક્ષ ભિન્ન સ્ત્રી પુત્રાદિનું મરણ થતાં તેમને પિતાનાં માની તે અર્થે જે જીવે રડે છે, વિલાપ અને અતિ આક્રંદ કરે છે, શોકમાં ગરકાવ થાય છે, તે જ પિતાને મરણ સમય આવતાં તેવી જ રીતે અતિશયતા પૂર્વક રતા રતા અને આક્રંદ કરતા મરણ પામવાના. શાંતિ અને નિર્ભયતા પૂર્વક થતા મરણથી આ લેકમાં યશ અને ઉત્કૃષ્ટ પરલેકની પ્રાપ્તિ થાય છે, પણ શાંતિ અને નિર્ભયતા યુક્ત મરણ એવા મૂર્ખ જીને કયાંથી થાય? સદ્દબુદ્ધિમાન જીવને ઉચિત છે કે-માત, પિતા, સ્ત્રી, પુત્રાદિ કુટુંબી જનેના મરણ પાછળ મેહઘેલા બની શેક નિમગ્ન ન થાય. હે જીવ! એક ઈષ્ટ જનના વિયોગથી તને શેક, કલેષ અને કલ્પાંત થાય છે, તો પછી પિતાના મરણ સમયે તે સર્વ ઈષ્ટજને અને મહેલ, મહાલય, દ્રવ્ય આદિ પ્રિય પદાર્થોને સર્વસ્વપણે વિગ થવાને છે, તે કાળે નિર્ભયતા યુક્ત પરમ શાંતિ તને કયાંથી રહેશે? આ લોકમાં યશ અને પરલેકમાં ઉત્કૃષ્ટ પદની પ્રાપ્તિનું કારણ તે તે નિર્ભયતાયુક્ત વાસ્તવિક શાંતદશા છે. હે મૂર્ખ ! એક ઈષ્ટ જનની ખાતર પરમ સમાધિ મરણુરૂપ અમૂલ્ય સર્વ શ્રેય કેમ ગુમાવે છે? તું જે શેક અને આક્રંદ કરે છે, એથી શું તને તે ઈષ્ટ જનની પ્રાપ્તિ થઈ શકે એમ છે? અવિશ્રાંત નિયમની સતત્ ધારાપ્રવાહ વહી રહેલા આ અનાદિ અનંત વિશ્વરૂપી ગહન વનમાં તારું રુદન અને આક્રંદ કેણુ સાંભળે છે? સ્વકર્મ પારધી કાલરૂપી બલથી પ્રેરિત થઈ જ્યાં કોઈ રક્ષક નથી એવા સંસારરૂપી ભયંકર વનમાં આવી પહોંચે છે, ત્યારે શક્તિહીન મેહઘેલે મૂર્ખ મનુષ્ય મારું ઘર મેં..) મારે પુત્ર (મું) મારું દ્રવ્ય (મેં...) મારું માન સન્માન (મું) એમ અસ્તવ્યસ્ત વ્યાકુળચિત્ત થયે થકો પશુની માફક મેં-મેં-મેં કરતે મૃત્યશૈય્યામાં ચિરકાળને માટે સૂઈ જાય છે. પ્રત્યક્ષ મૃત્યુથી ક્ષીણ થતા આયુષ્યના મોટા મોટા ટુકડા રાત્રી દિવસના રૂપકમાં ખંડ ખંડ થઈ હમેશાં નજર ઉપર આવે છે છતાં મૂર્ખ મનુષ્ય પોતાને સ્થિર સમજ અન્ય સંબંધી જનેને વ્યર્થ ખેદ કલ્પાંત કરે છે એ ઘટના સખેદ આશ્ચર્ય પમાડે છે. १ मोहमगन आतमगुन भूलत, परी तोहि गलजेला में...में...करत चहूगति होउत, बोलत जैसे छेला (કવિવર–બનારસીદાસ.) Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩) એ દુઃખને દૂર થવાને વાસ્તવિક ઉપાય શું હશે? ગ્રંથકાર કહે છે, સાંભળ:– हानेः शोकस्ततो दुःख लाभाद्रागस्ततः सुखम् । तेन हानावशोकः सन् सुखी स्यात् सर्वदा सुधीः ॥१८६ ॥ ઈષ્ટ વસ્તુની હાનિથી શેક અને તેથી દુઃખ થાય છે, તથા પ્રાપ્તિથી હર્ષ અને તેથી સુખ થાય છે. પણ સુબુદ્ધિમાન વિવેકી જીવ એ ઈષ્ટ વસ્તુના હાનિ તથા લાભમાં હર્ષ શેક રહિત થતું નિરંતર સુખને જ અનુભવે છે. આ જગતમાં પ્રાણીમાત્ર વ્યક્ત કે અવ્યક્તપણે સુખને જ ઈચ્છે છે. સુખને વાત દુઃખથી થાય છે. દુઃખના અનુભવકાળે જીવ શોક-ઉદ્વેગઅને કલ્પાંતાદિ કરે છે. તે શેકનું નિમિત્ત કારણ ઈષ્ટ સામગ્રીને વિયોગ છે. કારણ તેમાં જીવે સુખની ક૯૫ના ઘડી રાખી છે. જ્ઞાની આત્મા વિચાર કરે છે કે-અહે! હું મેહથી પર વસ્તુને ઈચ્છાનિષ્ટ કહ્યું છું પણ એ પર વસ્તુ ખરેખર ઈબ્રાનિષ્ટ નથી. વળી એ કઈ કાળે પણ મારી થઈ શકે, કે મારી રાખી રહી શકે એમ નથી. તો પછી તેના વિગકાળે શોક કરે એ શું મને ઉચિત છે? આમ વિચારી ઈષ્ટાનિષ્ટ પર વસ્તુઓમાં સમ્યક્ પ્રકારે હર્ષ શેક રહિત થાય તે પછી તેને દુઃખ ક્યાંથી થાય? વળી દુઃખ વિના સુખને અભાવ પણ કયાંથી થાય? જેથી વિવેક સહિત જ્ઞાની સદાકાળ સુખી છે. જે જીવ સુખી રહેવા ઈચ્છે તેણે ઉચિત છે કે-એ પર વસ્તુની હાનિ થતાં વસ્તુ સ્વરૂપ વિચારી શેક રહિત રહેવું. ઈષ્ટ પર વસ્તુના આશ્રયી છે તેની કઈ કાળે હાનિ ન થાય તેવા ઉપાયે કરી સુખી રહેવા ઈચ્છે છે પરંતુ સંસારમાં કેઈને કેઈ ઈષ્ટ સામગ્રીની હાનિ થયા જ કરે છે. જે ઈષ્ટ સામગ્રીમાં સુખની કલપના કરી તેની રક્ષા અને પ્રાપ્તિના પ્રયત્નમાં રાત્રી દિવસ જીવ પ્રવર્તિ રહ્યો છે, તે ઈષ્ટ સામગ્રી તે ખરેખર દેડકાંની પાંચશેરી ના ધડા જેવી છે. જેમ ત્રાજવામાં એક દેડકું નાખે અને બે ભેંય પડે, એ ને એ કડાકુટમાં આખો દિવસ ગાળે પણ દેડકાં વડે પૂરે પડે કદી થાય જ નહિ. તેમ જીવની ઈચ્છાનુસાર એ ઈષ્ટ સામગ્રીની પૂર્ણતા થાય એમ બનવું સર્વથા અસંભવિત છે. તેથી એ પરવસ્તુરૂપ ઈષ્ટ સામગ્રીના વિગને શેક કર વ્યર્થ છે. ઈ-સામગ્રીની આશાની મૂરણાથી રહિત થવું એ જ વાસ્તવિક સુખી થવાને એક ઉપાય છે. ઈષ્ટ સામગ્રીના વિયેગના શેક જન્ય દુઃખ કરતાં તેના સંગની ચાહના આત્મામાં ઓછી બળતણ કરતી નથી. મેહ મૂઢ જીવ સદેદિત ઉપરોક્ત ભાવમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) બળી રહ્યો છે, અનાદિ કાળથી દુઃખી દુઃખી થઈ રહ્યો છે, પણ મેહમૂઢ દશાને લઈને તે દુઃખ તેના ખ્યાલમાં આવતું નથી. અને નિરંતર અનાદિ મૂઢ પરિણામોમાં સતત વહ્યો જાય છે. પર વસ્તુ પ્રત્યેની ઈષ્ટનિષ્ટ કલ્પના જ એ સઘળા દુઃખનું મૂળ છે. કારણ એથી જ હાનિ લાભાદિ પરિણામ જીવને થયા કરે છે. જે સર્વ દુઃખનું મૂળ છે. એ પર વસ્તુ પ્રત્યેના હાનિ લાભાદિ મિથ્યા પરિણામ વિચારી વિચારીને વિવેકપૂર્વક જીવ ક્ષીણ કરે તે સહેજે સુખી થાય. જે આ લેકમાં સુખી વા દુઃખી હોય છે તે પરલોકમાં પણ સુખી વા દુઃખી થયા કરે છે – सुखी सुखमिहान्यत्र दुःखी दुःखं समश्नुते । सुखं सकलसंन्यासो दुखं तस्य विपर्ययः ॥ १८७ ॥ આ લેક વિષે જે સુખી છે, તે પરલોકમાં પણ સુખને જ પ્રાપ્ત થાય છે. તથા આ લેક વિષે જે દુઃખી છે તે પરલોકમાં પણ દુઃખને જ પ્રાપ્ત થાય છે. સર્વ પર વસ્તુના ગ્રહણનો ત્યાગ એ જ વાસ્તવિક સુખનું કારણ છે. અને પર વસ્તુનું કિંચિત માત્ર પણ ગ્રહણ તે જ દુઃખ છે. કેઈ જવ એમ બ્રમ કરે કે-પ્રાપ્ત વર્તમાન સુખ છેડી પરલોકના સુખની ઈચ્છાએ દુઃખ સહન કરવું એ શું યોગ્ય છે? પરલેક તે પરોક્ષ છે, ન માલુમ ત્યાં શું હશે? અપ્રાપ્ત અને વળી પક્ષ સુખની આશામાં પ્રાપ્ત અને પ્રત્યક્ષ સુખ છેડી દુઃખ શા માટે વેઠવું? એવા ભ્રમ બુદ્ધિ જીવને દયાળુ ગુરુ સમજાવે છે કે-હે જીવ! જે અહીં દુઃખી છે, તે પરલેકમાં પણ દુઃખને જ પામશે. તથા જે આલોકમાં સુખી છે, તે પરલેકમાં પણ સુખી જ થશે. પ–જે એમ જ હોય તે પછી વિષયાદિ સુખને સેવન કરવાવાળા પરલોકમાં દુઃખને પામે છે, અને તપશ્ચરણાદિ દુઃખ સહન કરવાવાળા છે પરલોકમાં સુખને પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્ર વિષે વારંવાર પ્રતિપાદન કરવામાં આવે છે, તેનું શું કારણ? - ઉત્તર–હે ભવ્ય! તું બાહ્ય સામગ્રીથી સુખી દુઃખી થવાપણું માને છે, એ જ તારે અનાદિ ભ્રમ છે. વાસ્તવિક તે એમ છે કે આકુળતા રહિત પરમ શાંત પરિણામ એ જ સુખ અને આકુળતા સહિત પરિણામ એ જ દુઃખ. મહયુક્તપણે પારદ્રવ્ય ગ્રહણ કરવામાં જીવને વ્યાકુળતા થાય છે; કારણું મેહી જીવ પરદ્રવ્યને ગ્રહણ કરી પિતાનાં કરવા મથે છે. પણ સ્વસ્વભાવે પરિણમન કરી રહેલાં એ પરદ્રવ્ય કેઈ કાળે ગમે Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૫) તેટલા વિપુલ પ્રયને પણ જીવનાં થતાં નથી. અને તેથી મેહમૂઢ વિવેકશૂન્ય જીવના ચિત્તમાં વ્યાકુળતા ઉત્પન્ન થાય છે. પરિણામની વ્યાકુળતા એ જ દુઃખ છે. તેથી અનંત આકુળતાના કારણુરૂપ એ સમસ્ત પરદ્ર તથા તેની ઈચ્છા માત્ર છોડી વાસ્તવ્ય નિરાકુળ થવું એ જ સુખ છે આવી દશા પ્રાપ્ત થયે જીવ વર્તમાનમાં પણ સુખી છે. તેમ આગામી કાળમાં પણ તેનું ફળ સુખ જ છે. વળી પર પદાર્થોના ગ્રહણથી વા ગ્રહણને અર્થે વ્યાકુળતા થવી એ જ દુઃખ છે. અને એવી દશા થયે જીવ વર્તમાનમાં પણ દુઃખી છે તથા ભાવિમાં પણું તેનું ફળ પરમ દુઃખ જ છે. વિષયાદિ સુખને સેવવા વાળા જીવે પરલેકમાં દુઃખી થાય છે, એમ શાસ્ત્રકારે ત્યારે શાથી કહેતા હશે? કારણ તમે કહે છે તેમ સુખને સેવન કરવા વાળા છે સુખી જ થવા જોઈએ. હે ભાઈ! એ જ ખરેખર સુખને સેવતા જ નથી. પણ એમ કરી માત્ર દુઃખને જ ઉદેરે છે–અનુભવે છે. તૃષ્ણ અને વ્યાકુળતા પૂર્વક વિષય સેવન થાય છે ત્યાં દુઃખ જ છે અને તેનું ફળ પણ દુઃખ જ છે. ભેગભૂમિયા અને ઈંદ્રાદિ દેવને આલેકની અપેક્ષાએ ઘણાં વિષય સુખે છે. પરંતુ તેઓને પ્રાયે તૃષ્ણ શેડી હોવાથી વ્યાકુળતારૂપ દુઃખ પણ પ્રાયે થોડું થાય છે. અને તેથી ભાવિમાં પણ તેઓ કુગતિને પ્રાપ્ત થતા નથી. પણ એક રંક મનુષ્ય વિષય સુખ નથી ભગવતે છતાં તૃષ્ણ અને તજન્ય વ્યાકુળતારૂપ દુઃખ અતિશય અનુભવતે ભાવિમાં પણ નર્માદિક અત્યંત દુઃખને પ્રાપ્ત થાય છે. વળી તપશ્ચરણાદિ કષ્ટને સહવાવાળા જ પરલેકમાં સુખી થાય છે, એમ શાસ્ત્રકારે શાથી કહેતા હશે? કારણું દુઃખનું ફળ દુઃખ જ હેય એમ આપ કહે છે. તપશ્ચરણાદિ કષ્ટનું ફળ સુખ છે એમ કહ્યું હોય ત્યાં કષ્ટનુ ફળ સુખ છે એમ ના સમજવું. કષ્ટનું ફળ તે કષ્ટ જ હોય એ સિદ્ધાંત છે. પણ કષ્ટ કહેવું કેને? એ જ એક વિચારણીય પ્રશ્ન છે. સાંભળ– “વ્યાકુળતા એ કષ્ટ અને નિરાકુળતા એ અકષ્ટ અર્થાત્ સુખ” એ સ્વાનુભવી નિગ્રંથ પુરુષની પ્રધાન વાખ્યા શું તું ભુલી જાય છે? તપશ્ચરણાદિ કષ્ટનું ફળ સુખ કહ્યું ત્યાં જરા સૂક્ષ્મદ્રષ્ટિથી તું વિચારે તે સમજાશે કે-કચ્છનું ફળ સુખ નહિ પણ સુખનું ફળ જ સુખ કહ્યું છે. સંસાર દશામાં ઈષ્ટાનિષ્ટ પદ્ધવ્યના ગ્રહણત્યાગની અનંત ઈચ્છાઓ શ્રાંતિગત પરિણામે ઉદ્દભવ થઈ જીવને અનંત વ્યાકુળતારૂપ દુઃખ Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૬) અનુભવ કરાવી રહી હતી તે તે ઈચ્છાઓ ખરેખર દુ:ખ જ છે એવી વાસ્તવિક સમજણુ થતાં વિવેકજ્ઞાની આત્મા ઇચ્છાનિરોધરૂપ પરમ સુખને અનુભવવા–અભ્યાસવા-લાખ્યા. શ્રી જિને કહેલાં દ્વાદશ પ્રકારનાં માહ્યાભ્યતર તપ ઉક્ત “ઈચ્છાનિધ”નાં રૂપક તથા દશા વિશેષતાએ છે. શાસ્ત્રકારાએ યથાર્થ તપશ્ચરણુ પણ એને જ કહ્યું છે. (છાનિધ૧૫:) શાસ્ત્રમાં “વા” એ શબ્દ ઈચ્છાના નિધિમાં આત્મપરિણામનુ અભ્યાકુળપણે રમણુ થવાના વાસ્તવ્ય અથમાં પ્રત્યેાયે છે. તપશ્ચરણુ કરતાં પણ જેના ચિત્તમાં અંતરંગ વિષે સકલેષાદિ પરિણામજન્ય દુઃખ નથી થતું, અર્થાત્ વ માન પરિણામે સંયમજન્ય અનંત અદ્રિય સુખના ક્રમે ક્રમે અનુભવ થતા જાય છે, તેને તેા એવા તપનુ ફળ અનંતર પરંપર સુખ જ છે. પરંતુ જે તપશ્ચરણ કરતાં અન્ય મિથ્યા શ્રાંતિગત પરિણામજન્ય આ`ધ્યાનથી આત્મા દુઃખને અનુભવે છે, તેનું ફળ તપશ્ચરણુ કરવા છતાં પણુ અનંતર પરંપર દુઃખ જ છે. તેથી આ સિદ્ધાંત છે કે-જે જીવા મેાહુને હણીને વમાનમાં વાસ્તવ્ય સુખને અનુભવે છે તેજ ભાવિમાં પરલેાકાદિમાં પણ સુખનેજ અનુભવશે. તથા જે જીવા માહુ મંધનથી જકડાયા વમાનમાં દુઃખને અનુભવે છે તે ભાવિમાં પણુ દુ:ખને જ અનુભવશે. દુઃખ અને સુખની જીવને વાસ્તવિક સમજણુ જ નથી. કારણ તેનાં જ્ઞાનનેત્ર મેહની ઘૂમીએ કરી વિપરીત પ્રકારે પદાર્થ દન કરી રહ્યાં છે. જુઓ! શાસ્ત્રમાં પણ દુઃખ અને શેકાર્ત્તિથી અશાતા વેદની કર્મના અંધ કહ્યો છે. ( ‘દુઃલોત પાનવધનિદેવનાચામોમયસ્થાનાન્ય સંદેશસ્ય.’ તત્ત્વા સૂત્ર, અ• ૬ સૂ॰ ૧૧) અને તે અશાતાના ઉદયથી દુઃખના જ અનુભવ થાય છે. અર્થાત્ દુઃખપૂર્ણ કૃતિ અને પરિણામેથી દુઃખ, તેમ સુખપૂર્ણ કૃતિ અને પરિણામથી સુખ થાય છે એ સિદ્ધાંત સમ્યક્ છે. હે જીવ! દુઃખનું ફળ સુખ છે, એમ સમજી ભ્રાંતિથી આલેાક પરલેાકાઢિના વાસ્તવિક સુખના ઉપાયથી પરાંડમુખ ન થા! સાકરના રસાનુભવ થવા પછી ગાળના સ્વાદ જેમ અસતેાષરૂપ ભાસે છે, તેમ અનંત અતીન્દ્રિય શાંત રસના સાક્ષાત્ અનુભવ થયા પછી વિષયિક સુખા ખરેખર વિરસ ભાસે છે. તેથી વિષય સુખથી ઉપેક્ષિત-ઉદાસિન્ન થઈ તેને હુિ અનુભવતાં વિવેકજ્ઞાની જીવ અત્યાગ પરિણામે (ત્યાગના અભિમાનથી રહિતપણે) ત્યાગ કરે છે. અને એવા ત્યાગ કરવામાં તેને દુઃખના અનુભવ નહિ થતાં યથાર્થ સુખના અનુભવ વર્તે છે. વિષયની રક્ષા અને તેની પ્રાપ્તિની અનંત વ્યાકુળતારૂપ પરમ દુઃખથી તે જીવ મુક્ત થાય છે, સુખી થાય છે. વિષયાદિ સુખ છેાડવામાં કષ્ટ છે, એવે! ભય તું ન Page #174 -------------------------------------------------------------------------- ________________ કર ! સત્ય ધર્મના સાધનથી અનંતર પરંપર સુખ જ છે. અને એમ જ પ્રવર્તવું એ જ સુવિચાર દષ્ટિ છે. હવે જન્મ એ પણ મરણુ તુલ્ય છે એમ આગળ ગ્રંથકાર કહે છે – मृत्योर्मृत्य्वन्तरप्राप्तिरुत्पत्तिरिह देहिनाम् । तत्र प्रमुदितान्मन्ये पाश्चात्त्ये पक्षपातिनः ॥ १८८॥ આ સંસારમાં દેહધારી પ્રાણીઓને એક મરણથી અન્ય મરણની પ્રાપ્તિનું નામ જન્મ માનવામાં આવે છે, તેને જેઓને હર્ષ થાય છે તેઓને હું મૃત્યુના જ પક્ષપાતી સમજું છું. પુત્રાદિના જન્મથી હર્ષ કરીએ છીએ અને તેમના મરણથી શેક કરીએ છીએ. હર્ષના કારણરૂપ એ પુત્રાદિનો જન્મ તે પણ ખરેખર તેમનું મરણ જ છે. કારણ આયુષ્ય નાશનું નામ મરણ છે, તે આયુષ્ય સમય સમય વિષે ઘટે છે. તેથી નિરંતર આયુષ્યને સમયે સમયે થતો વ્યય તે જ મરણ છે. ફેર માત્ર એટલો કે તે પૂર્વ પર્યાય સંબંધી મરણ છોડી નવીન પર્યાય સંબંધી મરણ ધારણ કરે છે. એવા મરણ યુક્ત જન્મને હર્ષ માનવે એ ખરેખર મરણને જ પક્ષપાત છે, અનુરાગ છે. જેમના પ્રતિપળે થતા મરણને તથા મરણ યુક્ત જન્મને મૂઢષ્ટિ જીવને અનુરાગ છે, તે પછી એ પુત્રાદિથી પ્રેમ છે, હિત સંબંધ છે એમ કેમ મનાય? - દીર્ઘ આયુષ્યધારી ઈંદ્ર ચંદ્રાદિ દેવે પણ મરણને શરણ થાય છે, તે પછી કીટક તુલ્ય અશક્ત અલ્પાયુષી મનુષ્ય પ્રાણું મરણને શરણ થાય એમાં શું આશ્ચર્ય ! પ્રિય જનના મરણ પાછળ વ્યર્થ દુઃખ નહિ કરતાં જેથી એ વારંવાર થતું અનાદિ મૃત્યુ ટળે એ કઈ પ્રયત્ન કર ! મરણુ યુક્ત જન્મને હર્ષ અને જન્મ યુક્ત મરણને શેક એ બંને ખરેખર ભ્રાંતિ છે. એવી ભ્રાંતિ યુક્ત પ્રવૃત્તિ હે ભવ્ય! તને ન શોભે. એવી મિથ્યા બ્રાંતિ જેની નથી તૂટી તેનું જ્ઞાન સંયમાદિ અનુષ્ઠાન આત્માથે પ્રવર્તતું નથી. अधीत्य सकलं श्रुतं चिरमुपास्य घोरं तपो यदिच्छसि फलं तयोरिह हि लाभपूजादिकम् । छिनत्सि सुतपस्तरोः प्रसवमेव शून्याशयः कथं समुपलप्स्यसे सुरसमस्य पक्वं फलम् ॥ १८९॥ હે મુનિ ! સર્વ શાઆભ્યાસ કરીને તથા ચિરકાળ સુધી ઘેર અને વિકટ તપ કરીને તેના ફળમાં આ લોકનાં માન, પૂજા, ખ્યાતિ અને Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૮) લાભાદિને તું ઈચ્છે છે, તેથી મને તે સમજાય છે કે તું વિવેક શૂન્ય નિબુદ્ધિમાન છે. કારણ કપરૂપી સુંદર ફળાઉ વૃક્ષનાં કુમળાં ફૂલને છેદી તું રાજી થાય છે. પણ એથી મધુર રસયુક્ત સ્વર્ગાદિ અભ્યદયરૂપ પકવ ફળને કયાંથી પામીશ. જેમ કેઈ ઘણા કાળ સુધી અતિ કષ્ટ વેઠી ઘણી મહેનતે સુંદર વૃક્ષને ઉછેરે. સૃષ્ટિક્રમના નિયમાનુસાર પુપપત્રાદિ થઈ પછી ક્રમે કરી તેમાંથી સુંદર ફળે નિપજે, પણ જે મૂઢબુદ્ધિ તે પુષ્પ પત્રાદિને છેદી અંગીકાર કરે– ખુશી થાય તેને એ વૃક્ષનાં મધુર અને મિષ્ટ ફળની , પ્રાપ્તિ કયાંથી થાય? ન જ થાય. શાસ્ત્રાભ્યાસ તથા તપશ્ચરણનું ઈહલોકીક ફળ લાભ, પૂજા, ખ્યાતિ, માન આદિ છે. ભક્ત જીવે તેના મરથ સાથે અથવા રિદ્ધિ ચમત્કારાદિ ઉત્પન્ન થાય, લેકમાં મહંતતા, પૂજ્યપણું એ આદિ પૂજા પ્રતિષ્ઠા વધે એ આદિ ફળ તે આલોકમાં સહેજે પ્રાપ્ત થાય છે. કેટલાક સમય વીત્યે એથી સ્વર્ગાદિ અસ્પૃદયની પણ વિના પ્રયાસે કે વિના ઈચ્છાએ સ્વયં પ્રાપ્તિ થાય છે. પણ જે સાધુ પિતાની પૂજા, ખ્યાતિ, લાભાદિ ઈચ્છાપૂર્વક–અનુરંજિતચિત્તે અંગીકાર કરે, રિદ્ધિ ચમત્કારાદિ ઈચ્છ, પિતાના અનુયાયીઓ પાસેથી કંઈ પણ મેળવવા ઇછે, તેમનાં આપેલાં ધનાદિને અંગીકાર કરે, અથવા એ મળતાં સંતુષ્ટ ચિત્ત થાય, માનપૂર્વક મહંતપણું લેકમાં ગણવા ઈચ્છે, વા પિતાનું મહંતપણું લેકમાં પ્રસિદ્ધિમાં આવતાં હર્ષચિત્ત થાય તેવા વિવેકશૂન્ય વિકલચિત્ત સાધુ તથારૂપ પ્રારબ્ધોદય હોય ત્યાં સુધી માત્ર સંસારીક કિંચિત સુખરૂપ ફળને પામીને પરમ શાશ્વત સુખરૂપ વાસ્તવ્ય ફળથી વંચિત રહે છે. હે મુનિ ! શાસ્ત્રાભ્યાસ તથા તપશ્ચરણાદિ પરમ સાધન કરીને તું લાભ, પૂજા આદિને અભિલાષી ન થા! અને સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત મુનિ પદને મલિન ન કર ! એ લાભ પૂજા આદિ તે વિના ઈચછાએ કે વિના વ્યાકુળતાએ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. તે પછી આત્મપરિસંતુષ્ટ મુનિ તેને કેમ વાંછે? વળી ઈચ્છા એજ મૂળમાં દુઃખ છે. અમૃતસાગરના અવલોકન સુખને મુકી અનંત વ્યાકુળતાના સ્થાનરૂપ એવા એ ઈચ્છારૂપ દુઃખને બુદ્ધિમાન વિવેકી સાધુ તે ન વહેરે. જ્ઞાન અને તપનું વાસ્તવિક ફળ – तथा श्रूतमधीष्व शश्नदिह लोकपंक्तिं विना शरीरमपि शोषय प्रथितकायसंक्लेशनैः। Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૯) कषाय विषयद्विषो विजयसे यथा दुर्जयान् शमं हि फलमामनन्ति मुनयस्तपः शास्त्रयोः ॥ १९० ॥ હું ભળ્ય! તું લેાક સહવાસ છેડી નિરંતર જિન પ્રવચનના અભ્યાસ કર ! વિસ્તાર પૂર્વક કાયકલેષાદ્ઘિ તપ વડે શરીરને કૃષ કર, પરંતુ સાથે સાથે જે અતિશય દુષ્ટય છે એવા વિષયાયરૂપ પ્રબળ વૈરીને જીત. મુનિશ્વરાએ તપ અને શાસ્ત્રાભ્યાસનું વાસ્તવ્ય કુળ ઉપશમ ભાવ છે એમ કહ્યું છે. કેવળ શાસ્રાભ્યાસ કે તપ આત્માર્થ કાર્યકારી નથી, પરંતુ કાકારી તેા ઉપશમ ભાવ છે. શાસ્ત્રાભ્યાસથી તત્વજ્ઞાન અને હૈયે પાદેયને મેધ થાય છે. તથા સમ્યક્તપશ્ચરણથી ઇચ્છાના જય થાય છે. તત્ત્વાવઆધથી કષાયને ઘટાડે, તથા તપ વડે ઈષ્ટ અનિષ્ટ સામગ્રીની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં રાગદ્વેષ પરિણામે નહિ પરિણમતાં કષાયને ક્ષય કરે છે, તથા ઉપશમ ભાવમાં પ્રવર્તે છે, તેએાનાં શાસ્ત્રાભ્યાસ અને તપ સફળ છે, આત્માર્થ છે. શાસ્ત્રાભ્યાસ વા તપશ્ચરણાદિ વડે જે માત્ર વિષય કષાયને જ પામે છે, ઐહિક પ્રત્યેાજનાદિ સાધે છે, તેઓ શાસ્ત્રાભ્યાસ તથા ઉગ્ર ઉગ્ર તપશ્ચરણાદિ કરવા છતાં લેાકપ ક્તિમાં જ રહ્યા છે. જેમ વ્યાપારાગ્નિ કરી અન્ય સંસારી જીવા લક્ષ્મી-વિષયાદ્ધિ સાધે છે, તેમ શાસ્ત્રાભ્યાસતપશ્ચરણાદિ કરીને પણ એ જ કર્યું. ખનેનું સાધ્ય તેા ( માન, પૂજા, ખ્યાતિ અને લેાલાગ્નિ ) એક જ છે. સાધન ભલે ભિન્ન રહ્યાં, તેથી શું ? ઉપશમ ભાવની પ્રાપ્તિ વિના, અથવા આ અનુષ્ઠાન કરીને પરિણામે મારે ઉપશમ ભાવરૂપ પરમશાંત નિજપદ્મના અનુભવ કરવા છે એ હેતુ વિના થતા શાસ્ત્રાભ્યાસ વા કાયકલેષાદ્ઘિ ઉગ્ર ઉગ્ર તપશ્ચરણુ એ પણ માત્ર સંસાર જ છે. પછી તેને ગમે તે આકારમાં ફેરવેા. પણ હેતુના સમ્યક્પણા સિવાય આત્મા તે નથી, એવી લોકીક પ્રવૃત્તિ કરી જીવ અલૌકિક પદ્મને ક્યાંથી સાધી શકે ? પ્રશ્ન-બ્યાપારાદિ પ્રવૃત્તિ સાથે શાસ્ત્રાભ્યાસ અને તપની સરખામણી કરી એ ઠીક નથી. કારણ વ્યાપારાદિ વિષે હિંસાદિ પાપ થાય છે, પણ ઉક્ત ધમ પ્રવૃત્તિઓમાં એ હિંસાદ્વિ પાપ તેા નથી, તેથી એ વ્યાપારાદ્ધિ પ્રવૃત્તિઓથી તે એ તપ શાસ્ત્રાદ્રિ ભલાં છે ? ઉત્તર—ના. વ્યાપારાદિ વિષે બાહ્ય દૃષ્ટિથી જોતાં વિશેષ પાપ દેખાય છે, એ વાત ખરી, પણ આવા હેતુવિપર્યાસરૂપ કુત્સિત માયાયુક્ત અભિપ્રાયથી થતા શાસ્ત્રાભ્યાસ અને તપમાં તે કેવળ અંતરંગ પાપની Page #177 -------------------------------------------------------------------------- ________________ વિશેષતા છે. બાહ્ય કરતાં અંતરંગની વિશેષતા છે – પ્રબળતા છે, તેથી વ્યાપારાદિ કરતાં તેને અતિશય નિંદ્ય ગણ્યાં. અલ્પ પણ વિષયાભિલાષપણું સુખનું વિઘાતક છે – दृष्ट्वा जनं व्रजसि किं विषयाभिलाषं स्वल्पोप्यसौ तव महज्जनयत्यनर्थम् । स्नेहाद्युपक्रमजुषो हि यथातुरस्य दोषो निषिद्धचरणं न तथेतरस्य ॥ १९१॥ જેમ રેગીને સચ્ચકકણુ વૃતાદિ અલ્પ પણ કુપગ્ય સેવન માત્ર રેગની જ અભિવૃદ્ધિ કરે છે, પરંતુ એ કુપચ્ય વ ચે ઔષધીનું સેવન કરે તો રેગ ઉપશાંત પામે. તેમ હે ભવ્ય! અલ્પ પણ વિષયાભિલાષપણું અનર્થકારક ભયંકર વ્યાકુળતારૂપ રેગની વૃદ્ધિ કરે છે. પરંતુ એ વિષયાભિલાષપણુરૂપ કુપથ્યને છેડી નિગ્રંથ પુરુષના પવિત્ર વચનામૃતરૂપ પરમૈષધને તથારૂપ પ્રકારે તે ગ્રહણ કરે તો એ અનાદિ આકુળતારૂપ રોગ ઉપશાંત પામે. અનાદિ સંસાર રેગથી છુટવાના કામી જીવને વિષયાદિ પ્રત્યેને થડે પણું સ્નેહ મહા અનર્થકારક અને દુઃખરૂપ થાય છે. વિષયાદિ પ્રત્યેને કિંચિત્ મેહ જ્ઞાનજઠરાગ્નિને મંદ કરે છે. જેથી કર્મબંધનરૂપ ત્રિદોષ ઉત્પન્ન થઈ અનાદિ સંસાર રોગ વધે છે, પુષ્ટ થાય છે. વિષય અને વિષયના સાધક ચેતન અચેતન પદાર્થોને જોઈને તેમાં તારી બુદ્ધિને ફસાવીશ નહિ, રાગીણી કરીશ નહિ.. વળી એ વિષયાદિની ચાહો તેટલી અભિલાષા રાખે પણ તેથી શું તેની પ્રાપ્તિ થાય છે? ના. પ્રારબ્ધાધિન એવા એ વિષયાદિ સાધક પદાર્થોની પ્રાપ્તિ પરાધિન અને વળી વિનાશક છે. તો પછી સ્વાધિન અને શાશ્વત્ આત્મસુખને વિસ્મરણ કરી વાટે જતું એ અભિલાષારૂપ પ્રત્યક્ષ દુઃખ કેમ વહેરી લેવું. સુબુદ્ધિમાન વિવેકી જીવ એમ ન જ કરે. દુઃખદાયક વસ્તુઓ પ્રત્યે પ્રાણીમાત્રને સહેજે અરુચી વતે છે, તે પછી અનંત દુઃખના હેતુરૂપ વિષયેની અભિલાષા સદ્દવિવેકવાન જીવને કઈ પ્રકારે કરવી ન ઘટે. એ જ ભાવને ગ્રંથકાર સમર્થન કરે છે – अहितविहितप्रीतिः प्रीतं कलत्रमपि स्वयं सकृदपकृतं श्रुत्वा सद्यो जहाति ननोप्ययम् । Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) स्वहितनिरतः साक्षादोषं समीक्ष्य भवे भवे विषयविषवद्यासाभ्यासं कथं कुरुते बुधः ॥ १९२ ॥ જગતમાં અજ્ઞાની મનુષ્ય પણ પિતાને અહિતકારી વસ્તુઓમાં પ્રેમ ધરાવતાં નથી. જે વિષય ભેગાદિમાં ફસાઈ રહ્યા છે; તેવા વિષયાદિમાં ફસાઈ રહેલા મનુષ્ય પણ જે વસ્તુઓને અહિતકર સમજે છે તેને તુરત જ છોડી દે છે. જુઓ, સ્ત્રી એ તેમને અત્યંત પ્રિય વસ્તુ છે, પણ જે એક વખત જાણવામાં આવે કે આ સ્ત્રી મને છેડી કે અન્યને ચાહે છે, અન્યથી રમે છે, તો તે જ વખતે તેને તે છેડી દે છે. પણ તું તે વિષયની ભયંકરતા સાક્ષાત અનુભવ કરી ચૂક્યો છે, એકવાર નહિ પણ વારંવાર અનેક ભવમાં એ જ કડે અનુભવ કરતું આવ્યું છે, પણ તેથી તે કેમ વિરક્તચિત્ત થતો નથી? ભજનમાં વિષ છે એમ માલૂમ પડયા પછી કયે વિવેકી મનુષ્ય તેને ગ્રહણ કરે! વિષયો એ વિષથી પણ ભયંકર દુખપ્રદ છે, છતાં તું એ જ વિષયકુંદમાં પડવા ઈચછે છે. સાંભળઃ– आत्मनात्मविलोपनात्मचरितरौसीदुरात्मा चिरं स्वात्मास्याः सकलात्मनीनचरितैरात्मीकृतैरात्मनः । आत्मेत्यां परमात्मतां प्रतिपतन्प्रत्यात्मविद्यात्मकः स्वात्मोऽत्थात्मसुखो निषीदसि लसन्नध्यात्ममध्यात्मना ।। १९३॥ હે આત્મન ! આત્મબંધને વિનાશ કરવાવાળા એ વિષયકષાયાદિમાં પ્રવૃત થઈ તે અનંત કાળથી દુરાચારી બની રહ્યો છે. અગર આત્મકલ્યાણને સાધ્ય કરવાવાળા સમ્યજ્ઞાન વૈરાગ્યાદિને પ્રીતિપૂર્વક અંગીકાર કરે તે તું અંતરાત્મદશાને પ્રાપ્ત થઈ પરમામદશારૂપ સ્વસ્વરૂપને પામી સહજ સ્વાભાવિક પરમ અતીંદ્રિય શુદ્ધાત્મસ્વભાવરૂપ શાશ્વત્ સુખને પામીશ કે જે સુખ અન્ય અવલંબનોથી રહિત–સ્વાધીન છે. હે જીવ! તને તારા સ્વરૂપને પણ એ વિષય કષાયાદિ ગે કરીને બોધ નથી, કે હું કોણ છું? કેમ પ્રવર્તે છું? હવે તે કંઈક એવી રીતે પ્રવર્ત કે જેથી તે વાસ્તવિક સુખી થાય, અને તને તારા યથાર્થ સ્વરૂપની ઓળખ થાય. જ્યાં સુધી બહિરાત્મદશા વતે છે, ત્યાં સુધી તે વિષય કષાયાદિમાં અનુરકત થઈ દુશ્ચારિત્રી બની રહ્યો છે. પરંતુ સર્વ કલ્યાણદાતા એવા સમ્યકજ્ઞાન વૈરાગ્યાદિને પ્રીતિ સહિત સેવન કરે તે તું અંતરાત્મદશાને પામી પરમાત્મ પદને અનુભવી થાય. Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૨ ) जो पद भवपद भय हरे, सो पद सेव्य अनूप; जिसपद फरसत और पद, लगे आपदा रूप. (ભાષા સમયસાર) પરિભ્રમણના ભય જન્મ મરણુરૂપ અનંત દુઃખપ્રદ અનાદિ ભવ હરનાર એવા અનુપમ પદ્મનું તું પ્રીતિ પૂર્વક સેવન કર! જે પદને જીવને સહેજ માત્ર સ્પર્શ થતાં જગતનાં ખીજા' વિનાશી અને પરાવલ'ખી પદો કેવળ આપનારૂપ અનુભવાશે. અને અંતે ક્રમે કરી કેવળ વિશુદ્ધ જ્ઞાનાન રૂપ સ્વસ્વભાવના શાશ્વત્ અનુભવ કરતા અનંત અતીન્દ્રિય સુખમાં તું નિમગ્ન થઈશ. એ આનંદ ત્યાં સુધી તને નથી મળી શકતા કે જ્યાંસુધી તું તારા શરીર ઉપર પ્રીતિ કરી મૂઢ ખની રહ્યો છે. શરીર ઉપરના રાગ એ પરમાનંદ દશાના વિઘાતક છે. અને શરીર ઉપર જ્યાં સુધી જીવને રાગ વતે છે, ત્યાં સુધી તે (શરીર) આત્માને અમાધિત રાખીને કયાંથી છૂટે? अनेन सुचिरं पुरा त्वमिह दासवदाहितस्ततोऽनशनसामिभक्त रसवर्जनादिक्रमैः । क्रमेण विलयावधि स्थिरतपोविशेषैरिदं कदर्यय शरीरकंरिमिवाद्य हस्तागतम् ।। १९४ ।। એ શરીરે જ તેને અનંત કાળ સુધી આ જગતમાં ગુલામની માફક ભમાન્યા છે. ઉપવાસ, અલ્પાહાર, રસ પરિત્યાગાદિ વિધિરૂપ તપમાં પ્રવર્તી નિરંતર ક્રમે ક્રમે હવે તેા એને ક્ષીણુ કર! જેમ કોઇ ઘણી મહેનતે અને અચાનક હાથમાં આવેલા શત્રુને ક્ષીણુ કરે, તેમ તું પણ ઘણી મહેનતે અને અચાનક હાથમાં આવેલા મનુષ્ય શરીરને સમ્યક્ પ્રકારે ક્ષીણુ કર! કારણ એના સંબંધથી જ તું અનેક ભવામાં કદર્શિત થયા છે–દુ:ખી દુ:ખી થયા છે. અને વમાનમાં પણ એના સંગજનિત દુઃખને તું પ્રત્યક્ષ અનુભવી રહ્યો છે. જ્યાં સુધી એ શરીરના સથા નિીજ નાશ ન થાય, ત્યાં સુધી તેને તું ક્ષીણુ કરી તારા એ દુષ્ટ શરીર ઉપરના પૂરા બદલે લઈ લે; અથવા તું એને એવું ક્ષીણુ કર કે જેથી એ તારા કરતાં અધિક મળવાન ન થાય. અગર જે તે તારાથી વિશેષ મળવાન થયું તેા ઇંદ્રિય તથા મનદ્વારા એ દુષ્ટ શરીર તને વિષય કષાયાદિમાં ફસાવી નષ્ટ ભ્રષ્ટ કરી નાખશે. તારી અમૂલ્ય સ્વાધિનતાને લૂટી અનંત કાળને માટે તને પરાધીન અનાવી મૂકશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૩) તું નિશ્ચયથી માન કે આ શરીર એક દુષ્ટ શત્રુના જેવું છે. શત્રુ જેમ હાથમાંથી છૂટયા પછી ફરી કામ્મુમાં આવવા અત્યંત મુશ્કેલ છે; તેમ એ મનુષ્ય શરીર પણ એકવાર અમેધ પરિણામે છૂટયા પછી હાથમાં આવવુ મુશ્કેલ છે. આત્મખેાધ શરીરને કાબુમાં રાખવાના એક અમેઘ મંત્ર છે. વળી આ શરીર તે આત્મખેાધથી વંચિતપણે છૂટયા પછી એટલું જ્ઞાનખળ તારી પાસે નિહ રહે કે જેથી તું કરી એને તારે વશ કરી શકે! તેથી જ આ અમૂલ્ય અવસરે તેની તાશ ઉપરની સત્તાને નિખળ કર ! જે કંઇ દુઃખની પરાકાષ્ટા જોવામાં આવે છે, તેનું મૂળ શરીર જ છે. સાંભળઃ— आदौ तनोर्जननमत्र हतेंद्रियाणि काङ्क्षन्ति तानि विषयान् विषमाश्च मानः । हानिप्रयासभयपापकुयोनिदाः स्यु र्मूलं ततस्तनुनर्थपरम्पराणाम् ॥ १९५ ॥ સથી પ્રથમ શરીરની ઉત્પત્તિ થાય છે, શરીરની ઉત્પત્તિ થતાં દુષ્ટ ઈંદ્રિયા પ્રગટ થાય છે. ઇંદ્રિયા વિષયેાની તરફ ઝૂકે છે. એ ઇંદ્રિયા વિષયાદિ તરફ ઝૂકતાં જીવને અનેક પ્રકારનાં કષ્ટ અપમાન અને ભય નિરંતર સહન કરવાં પડે છે. જે અસહ્ય વ્યાકુળતામાં આત્મમેાધનું વિસ્મરણ થવાથી જીવ અજ્ઞાની મૂઢ સદૃશ બની જાય છે; તથા અનેક પ્રકારનાં ચિત્ર વિચિત્ર પાપોના સંચય કરી દુર્ગતિનું પાત્ર બને છે. તેથી સિદ્ધ થાય છે કે જગતમાં અનેક પ્રકારની આપત્તિ-વિપત્તિનુ તથા સ અનર્થ પર’પરાતુ મૂળ માત્ર શરીર જ છે. શરીર જો ન હોત તે ઇંદ્રિયે પણુ કયાંથી હ્રાય ? ઇંદ્રિયાના અભાવમાં જીવને વિષયાદ્ધિ તરફ કાણુ ઝૂકાવત? તેથી તે ન વિષયાદ્ઘિમાં સાત ન તેને અનેક પ્રકારનાં અપમાન ભય અને કલેષાદ્ધિ સહન કરી દુર્ગાંતિના કારણરૂપ પાપ સંચય થઈ દુતિગામી ખનવુ પડતુ. તેથી આ વાત સિદ્ધ છે કે જગતની સઘળી આપત્તિ અને અન પરપરાનું મૂળ કારણુ પ્રાયે શરીર જ છે. ફલિતાથ એ છે કે-શરીરથી એક વખત જો સભ્યપ્રકારે રાગ છૂટી જાય તેા એક દ્વિવસ શરીરની સેાખતના જ સ અસહ્ય દુઃખેાના અભાવ થાય. જીગ્મા શરીરને પાષણુ કરી મૂઢ અને અજ્ઞાની જીવા શું કરી ૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૪) शरीरमपि पुष्णन्ति सेवन्ते विषयानपि । नास्त्यो दुष्करं नृणां विषाद्वाच्छन्ति जीवितम् ।। १९६ ॥ : અહા! જગતમાં મૂખ જીવાને શું મુશ્કેલ છે? તેઓ જે અન કરે તેનું આશ્ચર્ય નથી, પણ ન કરે તે જ ખરેખર આશ્ચર્ય છે. શરીરને પ્રતિદિન પાષે છે, સાથે સાથે વિષયાને પણ તેએ સેવે છે. એ મૂર્ખ જીવાને કાંઈ પણ વિવેક નથી કે વિષપાન કરી અમરત્વ ઇચ્છે છે! સુખ વાંચ્છે છે! અવિવેકી જીવાને કાંઇ પણ વિવેક કે પાપના ભય નથી. તેમ વિચાર પણ નથી. વિના વિચારે ઝટ તે અકાય માં પ્રેરાય છે. પણ પતિ અને સવિવેકવાન જીવા શરીર પ્રત્યે અધિક પ્રેમ કરતા નથી, નાના પ્રકારની લેાજન સામગ્રી વડે તેને યદ્ધા તદ્ધા પાષતા નથી. વિષયે સેવતાં કે અકાય સન્મુખ થતાં તેઓ ડરે છે–સકાચાય છે. પણ માહુ મૂઢ જીવા તે વિષયાદિને વિના સકાચે ઉલ્લાસ પૂર્ણાંક સેવે છે. તથા સાથે શરીરને પણ્ અત્યંત પ્રેમ પૂર્વક પેાષ્યા કરે છે. અને નહિ કરવા ચેાગ્ય પાપકમ ચેાગ્યાયેાગ્ય કે હિતાહિતનું ભાન ભૂલી અશકિતપણે કરે છે. આશ્ચય છે કે તે હળાહળ વિષપાન કરી આરાગ્ય અને જીવન ઈચ્છે છે! એવા જીવા ખરેખર નિતાંત મૂર્ખ છે. અહા ! તપસ્વી પુરુષા પણુ શરીર નાશથી નિર'તર ડરે છે, આ નિષ્કૃષ્ટ કળિકાળનું માહાત્મ્ય છે. એ इतस्ततश्च त्रस्यन्तो विभावर्या यथा मृगाः । वनाद्विषन्त्युपग्रामं कलौ कष्टं तपस्विनः ।। १९७ ।। મૃગ સ જાનવરોમાં બીકણ પ્રાણી છે. આખા દિવસ જંગલમાં જ્યાં ત્યાં ભ્રમણ કરી અનેક કષ્ટ સહન કરી રાત્રી સમય થતાં વનચર હિંસક પ્રાણીઓના ડરથી ગામની આસપાસ આવી છૂપાય છે. ખસ એવી જ દશા આ કળીકાળના તપસ્વી મહાત્માઓની વર્તી રહી છે. તે દિવસમાં ચાહે જગલેામાં રહે, અનેક પ્રકારના ઉગ્ર કાયકલેષાદ્ધિ સહન કરે, પરંતુ રાત્રી સમય થતાં ગામની સમીપ સ્થાનમાં આવી વાસ કરે છે. પશુઓમાં પણ જે કાયર છે તે જ બિચારાં ડરે છે—છૂપાય છે. પરંતુ સિંહાર્દિ મળવાન પ્રાણીઓ તેા સદા નિર્ભયપણે જ જંગલમાં વિચરે છે. નિર્ભીય મનુષ્યેામાં મુનિજના અત્યંત નિર્ભય ગણાય, પણ અહો કળિકાળ ! એમને પણ અતિશય દુઃખપ્રદ અને નાશવાન શરીર ઉપર આટલે બધા પ્રેમ ! શરીરનુ' મમત્વ ભૂલી આત્મઐશ્વય ને સ્પષ્ટ વ્યક્ત કરનાર, નિઃશંકતા અને નિર્ભયતાદિ ગુણાની સિદ્ધિમાં સહાયક Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ગિરિકંદરા, વિષમ વન, નદીતટ, અને એવાં નિર્જન પ્રદેશમાં એમણે વસવું એ જ ચગ્ય છે. શરીર પ્રત્યેની અનુરાગ ભરી મૂઢતા સાથે બીજી પણ તેમની દુર્દશા બની રહી છે તે તો જુઓ – वरं गार्हस्थ्यमेवाद्य तपसो भावि जन्मनः । सुस्त्रीकटाक्षलुण्टाकै सवैराग्यसंपदः ॥ १९८ ।। સંદર્યમાન સ્ત્રીઓના કટાક્ષરૂપ લુંટારાઓ વડે જેમની જ્ઞાન-વૈરાગ્ય સંપદા લુંટાઈ રહી છે, અને તેથી જેમના ભાવિમાં સંસાર પરિભ્રમણ જ નિર્મિત થયું છે, એવા તપ કરતાં તે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. આજ તે વૈરાગ્ય પૂર્વક મેટી ધામધૂમથી દિક્ષિત બન્યા, તપસ્વી બન્યા, પણ સવાર થતાં જ જેઓ સ્ત્રીકટાક્ષરૂપ લુંટારાઓથી સહજ માત્રમાં વૈરાગ્યરૂપ સંપદાથી લુંટાઈ ગયા. એવા તપસ્વી કરતાં તે ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે. જેમને તપ અને વિરાગ્ય એટલે બધે શિથિલ છે કે પૂરો દિવસ બે દિવસ પણ ટકી શકતો નથી. તેઓથી સંસારને ઉચ્છેદ થવે કેવળ અસંભવિત છે. એવા તપ વૈરાગ્ય કે જે વાસ્તવ્ય આત્મબોધ વાસિત નથી, તથા પ્રકારે આત્મદશાએ પરિણત નથી, તે માત્ર સંસાર વૃદ્ધિના હેતુરૂપ થાય છે. તેથી એવા મલિન તપાદિ કરતાં નિર્મળ ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. જુઓ – गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान् । अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ॥ ( સ્વામી સમંતભદ્ર ) અવિરત-વિરત સમ્યક્ મોક્ષ માર્ગમાં સ્થિત એક ઉજ્જવળ વૃત્તિમાન ગૃહસ્થ પેલા મેહમૂઢ મુનિ કરતાં નિર્મોહ પરિણામી છે. પણ એ નિર્મોહ ગૃહસ્થ કરતાં અનગાર વેષને ધારણ કરી રહેલ મેહી મુનિ કઈ રીતે કલ્યાણનું કારણું નથી.' वरं दारिदयमन्यायप्रभवाद्विभवादिह । कृषताभिमतादेहे पीनता न तु शोकतः ॥ અર્થ—અન્યાય પૂર્વક ધનવાન બનવા કરતાં એ દરિદ્રાવસ્થા જ ભલી છે. જેમ સજનપુરુષને અન્યાય પ્રવૃતિ ભૂલશરીરી બનવા કરતાં કૃષશરીર ઠીક લાગે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૬) હે જીવ! જે શરીરના વેગથી તું વારંવાર સ્ત્રીઆદિને અનુરાગી થઈ દુઃખી થઈ રહ્યો છે, તે શરીરાદિ તો તારી સાથે એક ડગલું પણ જતાં નથી. તો એ શરીરાદિને સ્નેહ તું ત્યજ – स्वार्थभ्रंशं त्वमविगणयंस्त्य त्यक्तलज्जाभिमानः संप्राप्तोऽस्मिन् परिभवशतैर्दुःखमेतत्कलत्रम् । नान्वेति त्वां पदमपि पदाद्विपलब्धोऽसि भूयः सख्यं साधो यदि हि मतिमान्मायहीविग्रहेण ॥ १९९ ॥ હે મુનિ ! આત્મીય કલ્યાણ સાધ્ય કરવું એ તારું મુખ્ય પ્રજન છે. પણું શરીરના રાગે એ હેતું વિસ્મરણ થવાથી વાસ્તવિક આત્મકલ્યાણું પણું નષ્ટ થયું. છતાં તે નુકશાન તારા ધ્યાનમાં આવતું નથી. ઉલટે લજજા અને અપમાનને પણ નહિ ગણકારતાં રમણીય સ્ત્રીની શોધ ખેાળમાં તું લાગે; કવચિત તે સ્ત્રી મળી ગઈ તે પણ તેના અર્થે અનેક પ્રકારના લજજા–અપમાનાદિ વિપુલ કષ્ટ સહન કરવા છતાં તે સ્ત્રી એક પગલું પણ તને સાથ આપવાની નથી. એમ હોવા છતાં તું એનાથી વિમુગ્ધ ચિત્ત બની રહ્યો છે, એનું શું કારણ? તારી આટલી બધી આત્મીય દુર્દશા શાથી થઈ? એ તને ખ્યાલમાં આવે છે? અમને તે સ્પષ્ટ લાગે છે કે માત્ર એક શરીરના રાગથી. જે તારામાં છેડે પણ સદ્દબુદ્ધિને અંશ હોય તો તે શરીરને કિંચિત્ પણ રાગી ન થા. શરીર ઉપરને અનુરાગ ધીરે ધીરે ક્ષીણું કરવાથી એ અનુરાગજન્ય પાપ કર્મો પણ ધીરે ધીરે ક્ષીણ થશે. અંતે ક્રમે કરીને શરીરને સંબંધ પણ આત્યંતિકપણે નષ્ટ થઈ સર્વ આપત્તિને નાશ થશે. - જ્યાં સુધી અજ્ઞાન– મેહ વતે છે, ત્યાં સુધી શરીર, લક્ષ્મી તથા સ્ત્રી પુત્રાદિ પ્રત્યે રાગ રહ્યા કરે છે. કારણુ જીવે મેહમુગ્ધ બની તેને પિતાનું સ્વરૂપ માની રાખ્યું છે. એટલે તે શરીર, લક્ષમી, સ્ત્રી પુત્રાદિની સાર-સંભાળમાં આખી જીંદગી નિષ્ફળપણે વ્યતીત કરે છે. શું તારે તે જડ પદાર્થોની સાથે એકત્વપણારૂપ મેળ કદી પણ થ સંભવિત છે? न कोऽप्यन्योऽन्येन व्रजति समवायं गुणवता गुणी केनापि त्वं समुपगतवान् रूपिभिरसौ । न ते रूपं ते यानुपव्रजसि तेषां गतमतिस्ततच्छेद्यो भेद्यो भवसि बभवहुदुःखे भववने ॥२०॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ કેઈપણ પદાર્થ કેઈ બીજા પદાર્થની સાથે કદીપણ તદ્રુપ-તન્મય પરિણામી બની શકતો નથી. પોતપોતાની નિરનિરાળી સત્તાને ધારણ કરી પ્રત્યેક વસ્તુ પિતા પોતાના સ્વભાવ પરિણામે શાશ્વત પરિણમી રહી છે. એ નિયમાનુસાર બે મૂર્તિક પૂતિક પદાર્થોને આપસમાં કદીપણું એકત્વરૂપ મેળ થઈ શકતો નથી તે છે તે અમૃર્તિક વિજ્ઞાનઘન ચૈતન્ય સ્વભાવ યુક્ત છે, અને એ શરીરાદિ મૂર્તિક જડત્વધર્મ યુક્ત છે. તારે તથા તેને એકત્વરૂપ સંબંધ કેમ થશે? એમ થવું ત્રિકાળે અસંભવિત છે. છતાં પણ શરીરાદિની સાથે તારી પરાધિન દશા બની રહી છે, એને કઈ હેતુ હવે જોઈએ. એ હેતુ આનુપૂવકમે અજ્ઞાન દશા યોગે તે ઉપાજેલાં શુભાશુભ કર્મો છે. એને અને તારે અનાદિ કાળથી સંગ સંબંધ ધારાપ્રવાહપણે ચા આવ્યો છે. એથી જ શરીરરૂપ ભયંકર જંજીરથી તું જકડાયો છે. એ શરીરાદિ પર પુગલે કિચિત પણ તારું સ્વરૂપ નથી. તેપણું તું એને અત્યંત પ્રેમી બન્યો છે. અને એ અનિવાર્ય રાગે કરીને તેને તારું સ્વરૂપ માની એ શરીરાદિની સાથે તું તમય પરિણમી બની રહ્યો છે. એ જ અજ્ઞાન ગર્ભિત મેહ વડે કરીને આ સંસારરૂપ ભયંકર વન તારા માટે પરમ દુઃખનું કારણું થઈ રહ્યું છે. અને એ ભયંકર સંસારવનમાં તારા પરિણામે કરીને અનેક પ્રકારે છેદન–ભેદન–મારણુતાડન-શૂલારે પણ આદિ ભયંકર કષ્ટને તે અનુભવી રહ્યો છે. અગર તું કઈ તથારૂપ પરમ પુરુષના બોધને પામીને શરીરાદિ પરત્વેને રાગ વા આત્મીય ભાવના છેડી દે તે સહજ માત્રમાં એ સઘળાં વિપુલ દુખે નિવૃત્ત થાય. તારા દુઃખને ઉત્પાદક તું જ છે. સાંભળ:– सद्गुरु कहे भव्य जीवनिसों तोडहु तुरत मोह की जेल समकितरूप गहो अपनो गुण करहु शुद्ध अनुभवको खेल पुद्गलपींड भावरागादि इनसें नहि तुम्हारो मेल ए जर प्रगट गुपत तुम चेतन जैसे भिन्न तोप अरु तेल ( ભાષાસમયસાર.) આટલું કહેવા છતાં અજ્ઞાની મેહમૂઢ જીને પ્રેમ એ જડ શરીરાદિ ઉપરથી જરાય હઠત નથી કે મંદપષ્ણુને પામતે નથી. माता जातिः पिता प्रत्युरापिन्याधी सहोद्गतौ । पान्ते जन्तोर्जरा मित्रं तथाप्याशा शरीरके ।। २०१॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ (૮) જન્મ, મરણ એ જેનાં માતા પિતા છે, આધિ-વ્યાધિ એ બે જેના સહોદર ભાઈ છે, અને વૃદ્ધાવસ્થા જેને પરમ મિત્ર છે એવા શરીરમાં રહીને તું અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર આશામાં વહી રહ્યો છે એ એક આશ્ચર્ય છે! - શરીરધારી પ્રાણીઓને માતા, પિતા, ભાઈ, મિત્ર, એ આ વર્ગ હોય છે તેમ જન્મ-મરણ, આધિ-વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા એ પણું શરીરનાં અતિ નિકટ અને પ્રબળ આત જ છે, અર્થાત્ તરફદાર છે. આવા દુખપૂર્ણ શરીરમાં કયા પ્રકારની આસ્થા બાંધી જીવ નિરાંત વાળી બેસી રહ્યો હશે ! તથા નાના પ્રકારના આશાના ઊંડા વમળમાં ખેંચાયા કરતો હશે! શરીર ક્ષણભંગુર છે, મતની કેઈપણ પળ નિશ્ચિત નથી, તથા એ ક્ષણભંગુર શરીર પણ અનેક પ્રકારના આધિ વ્યાધિઓથી સદેદિત ઘેરાએલું છે, એવા ક્ષણિક અને દુખપૂર્ણ શરીરમાં નેહ કરવા કરતાં અજર, અમર, અવ્યાબાધ, તથા શાશ્વત સુખના ધામરૂપ નિજ શુદ્ધ ચૈતન્યને વિષે પ્રેમ કર ! એ તે તે પિતે જ છે. તો પછી એને છોડી એ શરીરના અનુરાગી થવું હે ભવ્ય! તને ઘટતું નથી. ઉત્તમ વિવેકવાન પુરુષે તો આ શરીરને હાડ, માંસ, રુધિરાદિ મહા નિંદ્ય અને અત્યંત ગ્લાનિયુક્ત પદાર્થોને ભરેલે એક કથળે સમજે છે, પણ એમાં રતિ પામતા નથી. ગંદી અને પ્રતિપળે માત્ર દુઃખની જ જન્મદાતા એવી કાયાને મેહ વિવેકવાન ઉત્તમ પુરુ કરતા નથી. હે આત્મા ! તું તે શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છે, પણ જડ શરીરના સંબંધથી ઉલટ અશુદ્ધતાને પ્રાપ્ત થઈ રહ્યો છે. સાંભળ शुद्धोऽप्यशेषविषयावगमोऽप्यमूर्तोऽप्यात्मन् त्वमप्यतितरामशुचिकृतोऽसि । मूर्त सदाशुचि विचेतनमन्यदत्र कि का न दूषयति घिग्धिगिदं शरीरम् ।। २०२॥ હે ચિદાનંદ! તું શુદ્ધ, અમૂર્તિક અને સ્વપરને જ્ઞાતા દષ્ટા છે. 'પણ આ જડ અને કેવળ અશુચિમય શરીરે ઉલટે તને અપવિત્ર કર્યો. જે તે ખરે કે આ જડ, મૂર્ત, કેવળ અશુચિમય, અચેતન શરીરના સહજ માત્ર સંગથી અન્ય કેસર કરાદિ પરમ સુગંધ યુક્ત પદાર્થો અશુચિપણાને પામી જાય છે, તે પછી એને સંગ અને રાગ આત્માને આત્મબોધથી આત્મચારિત્રથી પતિત કરે એમાં શું આશ્ચર્ય! ધિક્કાર છે, ધિક્કાર આ શરીરને કે જેના અનાદિ સંગથી જીવ અશુદ્ધતાને જ Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૯) નિરંતર ભજી રહ્યો છે. એ જડ શરીરે તને અજ્ઞાની અને જડવત્ બનાવી મૂક અથવા તારી નિર્મળ શુદ્ધતાને નાશ કરી તેને મલિન કરી મૂકે. એ ચૈતન્ય શક્તિ રહિત, મૂર્ત અને કેવળ અશુચિ શરીર તારા ઉપર પિતાને પૂર્ણ અધિકાર જમાવી બેઠું છે. અગર તું શ્રી ગુરુકૃપાથી જાગ્રત થાય- સાવધાન થાય તે શરીરની શું શક્તિ છે કે તે તારા ઉપર આમ પિતાને જરાપણ પ્રભાવ વર્તાવી શકે ! તું એમ પણું ન માની બેસીશ કે “હું શરીરથી ભિન્ન થઈ શકીશ જ નહિ” એ શરીર જ વાસ્તવ્યપણે તારાથી કેવળ ભિન્ન છે. પિતાની શક્તિ વડે બે જુદી જુદી વસ્તુઓને જુદી પાડવી, તથા નિજ સ્વાભાવિક સહજ શુદ્ધ ચૈતન્ય દશાને પ્રાપ્ત કરવી એ કઈ મોટી વાત નથી, પરંતુ શક્તિનો પ્રયોગ વાસ્તવિકપણે અને બધયુક્ત દશાએ થ જોઈએ. દેહ અને હું બંને એક જ છીએ” એવી આત્મદુર્દશા તારી જ્યાં સુધી બની રહેશે ત્યાં સુધી તું એનાથી કેઈ કાળે જુદે થઈ શકે એમ નથી. ધિક્કાર છે આ શરીરને કે જે શરીરના સહજ માત્ર રાગયુક્ત પ્રસંગથી વિશ્રમને પામી અન્ય અન્ય ચેતન–અચેતન પદાર્થોમાં સ્વપણુની કલપના કરી એ નિજ મિથ્યા કલ્પનાના ઘેડે, સ્વાર થઈ આ ભયંકર સંસારરૂપ વિષમ અટવીમાં સુખને ઢંઢો અનાદિ કાળથી તું પરિભ્રમણ કરી રહ્યો છે ! છતાં આજ સુધી તું વાસ્તવિક સુખને પ્રાપ્ત થયું નથી.' આ શરીરમાં અનુરાગ બુદ્ધિ કરી કરી તું નષ્ટ થશે. મહા સિંઘ શરીરને અનિંદ્ય જાણ્યું. પણ સાંભળ – हा हतोऽसितरां जन्तो येनास्मिंस्तव सांप्रतम् । ज्ञानं कायाऽशुचिज्ञानं तत्त्यागः किल साहसः ।। २.३॥ હે પ્રાણી ! એ અશુચિ શરીરથી મમત્વ કરી તું અત્યંત દુઃખી થઈ રહ્યો છે, હાય ! ઠગાઈ રહ્યો છે, નષ્ટ થઈ રહ્યો છે. પરાધીનતા જન્ય અપાર ભયંકર દુઃખને અનુભવી રહ્યો છે. પણ હવે તે તેને અનંત દુઃખની ખાણ અને મહા અપવિત્ર સમજ. તો જ તારું જ્ઞાન સત્ય જ્ઞાન કહેવાશે. તથા તે પ્રત્યેનું અનાદિ મમત્વ છોડવું એ જ વાસ્તવિક મહાન સાહસ છે. અનાદિ કાળથી સ્વરૂપને નહિ જાણતાં માત્ર પરને પિતાનું સ્વરૂપ માની તું નષ્ટ ભ્રષ્ટ થઈ રહ્યો છે. શરીર એ કેવળ અશુચિની ખાણ છે, જ્યારે તું તે મહા પવિત્ર વસ્તુ છે. શરીર પ્રત્યક્ષ જડ છે, પણ તું તે શુદ્ધ-બુદ્ધ ચૈતન્યઘન અને અનંત આનંદનું ધામ છે. તારે અને એ શરીરને પરસ્પર શું સંબંધ છે? જરાય નહિ. તે હવે તે એ અશુચિ Page #187 -------------------------------------------------------------------------- ________________ દેહથી સ્નેહ તજી નિર્મમત્વ થા. કે જેથી ફરી શરીર જ ધારણ કરવું પડે નહિ. પરિણામે અશરીરી થઈ વાસ્તવિક સ્વાધિન સુખને તું પ્રાપ્ત થાય. શરીરની તું સભ્યપ્રકારે ઉપેક્ષા કરે અને કેઈ વેળા એને સ્વચા ત્યાગ આત્મામાં પરિણમિત થાય તે જ તું ખરેખર સાહસિક ગણાય. પણ પ્રબળ રોગના ઉદય કાળે વ્યાકુળતા થાય તે શું કરવું? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગ્રંથકાર નીચેનું કાવ્ય કહે છે – अपि रोगादिभिहेर्न मुनिः खेदमृच्छति । उडुपस्थस्य कः क्षोभः प्रवृद्धेऽपि नदीजले । २०४॥ જેમ દઢ નકામાં બેઠેલા મનુષ્યને વિસ્તીર્ણ નદીમાં જલ વધવા છતાં પણ મુસાફરી કરતાં ભય થતો નથી, તેમ જે પુરુષ શરીરના ક્ષણિક અને અપવિત્ર સ્વભાવને તથા પ્રકારે સમજે છે, તથા વાસ્તવિક આત્મશાંતિને કેઈ અંશે અનુભવ થયે છે, તે પુરુષ રેગાદિની વૃદ્ધિમાં પણ ખેદ પ્રાપ્ત થતું નથી. સંસારરૂપ વિસ્તીર્ણ નદી ઉતરતાં પણ જે પુરુષ સમ્યકજ્ઞાનશાંતિરૂપ તૈકામાં બેઠે છે તેને રેગાદિની વૃદ્ધિ થઈ જવા છતાં પણ ભય ઉત્પન્ન થતો નથી, કે જે ભયે કરી તેને સ્વરૂપ વિસ્મરણ થાય. નદીમાં ગમે તેટલું પ્રબળમાં પ્રબળ જળ વધી જવા છતાં દઢ નકામાં બેઠેલા પુરુષને “હું આ નકાના અવલંબને સામે કિનારે કુશળપણે પહોંચીશ” એ દઢ વિશ્વાસ છે તેમ સંસારરૂપ ભયંકર અને અતિ વિસ્તીર્ણ નદી ઉતરતાં સમ્યકજ્ઞાન–શાંતિરૂપ બળવાન નૈકાના પ્રબળ અવલંબને તેને દઢ વિશ્વાસ છે કે હું આ સંસારરૂપ ભયંકર અને વિસ્તીર્ણ નદી જરૂર પાર પામીશ. અર્થાત્ આત્મ-વિસ્મરણ થવામાં પ્રબળ નિમિત્તરૂપ એવા ગમે તેવા ગાદિ ઉપદ્રવ આવે તે પણ કુશળપણે આત્મશાંતિ જાળવી એ અનાદિ સંસારરૂપ ભયંકર નદી પાર પામીશ. હા-કદાચીત્ સમ્યકજ્ઞાન નૈકાને તે સુદઢ ન રાખે અર્થાત તેમાં સંશય વિપર્યાસાદિ છિદ્ર પાડે તો જરૂર તે નાવ અગાધ સંસાર જળમાં ડૂબી જાય. એ રેગાદિ ઉપદ્રવના ઉદય કાળે શરીરથી આત્માનું પ્રત્યક્ષ ભિન્નપણું છે, એ દષ્ટિ વિશેષ અનુભવ સાધ્ય કરી ઉલટે તે પુરુષ નિજ સ્વભાવને વિષે વધારે અપમત્ત થાય છે. એટલે રોગાદિ ઉપદ્રવ તેને અતિ વ્યાકુળતાવશ કરતા નથી. શરીરમાં ઉત્પન્ન થતા રેગાદિ ઉપદ્રવે પણ તેને તો આત્મસિદ્ધિ સાધક થવાના નિમિત્ત કારણપણે પરિણમે છે. પણ બાધકપણે પરિણમતા નથી. તે પછી તેને તે પુરુષને તેવા પ્રકારને Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ક્લેશ ક્યાંથી થાય ? કે જે ભય-દ્વેષ થડે પેાતે પેાતાને જ થાય કે ભ્રૂણી નય ! આળ ગામની ઉત્પત્તિ કાળે મુનિ શું કરે ? :— - जातामयः प्रतिविधाय तनौ वसेद्वा नो वेतनु त्यजतु वा द्वितयी गतिः स्यात् । लग्नाग्निमावसति वन्हिमपोच गेहं निर्माय वा व्रजति तत्र सुधीः किमास्ते । २०५ ॥ રાગ ઉત્પન્ન થતાં તેના પ્રતિકારના ઉપાય બની શકે તેમ હાય તે તે નિર્દોષ ઉપાય કરે. અને શાંતિપૂર્વક સ્થિર રહે. તથા ઉપાય થવા અસભવિત લાગે અર્થાત્ ગમે તેટલા ઉપાયની આ રાગ ઉપર કાંઇ પણ અસર નહિ થાય એમ જણાય તેા શરીરથી નિમ મત્ત્વ થઈ આત્મશાંતિને જાળવી શરીરના ત્યાગ કરે. આ એ સિવાય ત્રીજો કેઈ રસ્તા તેના હાથમાં છે જ નહિ. આ એમાં જે સુસાધ્ય અને ઉચિત માર્ગ હોય તે અંગીકાર કરવા એ દૃષ્ટિ સમ્યક્ છે. પણ ઉદ્વેગ કે કલેષ કરવાથી શું અમ મટે છે? કે રાગ જન્ય દુઃખના કડવા અનુભવ જરાય પણ એછે ગાય એમ છે? ના, જેમ કેઈ ઘરને આગ લાગે તે તેને ચેાગ્ય ઉપાય કરી મૂઝાવવાના પ્રયત્ન કરે અને તેને મૂઝાવી તે ઘરમાં શાંતિ પૂર્વક રહે. પણ કાઈ પણ ઉપારી આગ બૂઝાય એમ નથી એમ જણાતાં તે ઘરને માલિક પેાતાનું કુટુંબ ધનાદિ ઇષ્ટ વસ્તુએ જાળવી લઇ બીજા ચેાગ્ય ઘરમાં જઈ વાસ કરે, તેમ શરીરને રહેતુ જાણે તેા ચેાગ્ય ઔષધાદિ ઉપાચેા વડે રાગની નિવૃત્તિ કરી તેમાં રહે, પણ રાગ કેવળ અસાધ્ય છે એમ જણાય તે શરીરથી નિમ્મત્ત્વ થઈ તેને આત્મશાંતિની જાળવણી પૂર્વક છેડે. આ સિવાય ત્રીજે તે ફ્રાઈ માર્ગ નથી, ખેદ તા કેવળ વ્યર્થ છે. ઘણા ઘણા ખેડ ને કલેષ કરનારાએમાંના કોઈ પણ આજ સુધીમાં તે ખેદ અને કલેશાહિ કરવા છતાં પણ શરીરને રાખી શકયા છે× ? ના. નિર્દેશ મહાત્માને વેટ્ટનાના ઉડ્ડય પ્રાયે પ્રારબ્ધ નિવૃત્તિરૂપ હાય છે, પશુ નવીન ક્ર મધ હેતુરૂપ હાતેા નથી. દેહમાં આત્મબુદ્ધિ અને આત્માને વિષે દેબુદ્ધિ નહિ હેવાથી તે તીવ્ર રાગના ઉદય કાળે પશુ ય કે જ્ઞાભને પામતા નથી. ગમે તેટલેા ખે કે કલેષ કરવા છતાં x अहन्यहनि भूतानि गच्छन्ति यममंदिरम् । शेषावरत्यमिच्छति किमाश्वर्यमतः परम् ॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પણ થવાનુ તા એ જ છે કે જે ભાવિમાં નિકાચિતપણે સર્જિત થયું છે. તે પછી ખેદ કલેષાદ્ઘિ કરી આત્માને દુઃખી કરવા વા સ્વરૂપ વિસ્મરણ પમાડવા એ શું ચેાગ્ય છે ? જે મમત્ત્વ વશે કરી અનંત કાળથી આજદીન સુધી જીવ દુઃખના જ કડવા વિપાક અનુભવતા આવ્યે છે, તેવુ' મમત્ત્વ મુનિજના કરતા નથી. * અજ્ઞાની જીવા મરણના નિર'તર ભય કર્યાં કરે છે. કારણ તે શરીરથી સુખ કલ્પી રહ્યા છે. शिरस्यं भारमुत्तार्य, स्कन्धे कृत्वा सुयत्नतः । शरीरस्थेन भारेण अज्ञानी मन्यते सुखम् || २०६ ॥ જેમ કેાઇ માથા ઉપરના બેો કાંધ ઉપર મૂકી સુખ માને, તેમ જગતવાસી સંસારી જીવા રાગના ભાર ઉતારી શરીરના ભારથી સુખ માને છે. મેહમૂદ્ર સંસારી જીવા રોગ ઉપશમ પામ્યા પછી શરીરથી સુખ માને છે, ત્યારે જ્ઞાની જીવ શરીર સંબંધને જ રાગ જાણે છે. જેમ શિર ઉપર મૂકેલા અતિ ખેાજના ભારથી દુઃખી થતા મનુષ્ય તે ભારને પોતાની કાંધ ઉપર મૂકી સુખ માને પણ વાસ્તત્ર્યપણે જોતાં તે સુખ નથી. ખરેખરૂં સુખ તે તે ખેાજાને શરીરથી વેગળા પટકે તેા જ અનુભવાય. તેમ જેવું રાગ જન્ય દુઃખ તેવું, અરે! તેથી અનંતગણું દેહુ ધારણપણાનું દુઃખ જ્ઞાની આત્મા સાવ સ્પષ્ટ જાણે છે. તેથી શરીર જાય એવા પ્રબળ રાગના ઉય કાળે પણ તે આત્મવિવેક ચૂકી અતિ વિષાદવશ ખની જતા નથી. રોગ ઉપશમ થવાના ઉચિત ઉપાય વિવેકપૂર્વક કરવા છતાં પણ રાગ અસાધ્ય જણાય તેા શરીરથી ઉપેક્ષિત થઈ આત્મદશાને સમ્યકસમાધી પરિણામમાં સ્થિત કરે, પણ બ્યામહને પામતા નથી. શરીર જ્યાં સુધી વર્તે છે, ત્યાં સુધી રોગ મટવા છતાં પણુ ભાવિ રાગ ઉત્પન્ન થવાની શકા સત્ક્રાદિત રહેવાની, અને એ દુઃખે આત્મા નિરંતર દુઃખને જ અનુભવવાના. મેહમૂઢ જીવને સ્વઉપચાગ ભણી જરા પણુ લક્ષ નહિ હોવાથી વત માન રોગ નિવૃત્ત થતાં તે પેાતાને સુખી માને છે. પણ ખરેખરૂં સુખ અનુભવતા નથી. માથા ઉપરના ખો કાંધે મુકી સુખ માનનાર મનુષ્ય જેમ મૂર્ખ અને હાસ્યાસ્પદ છે, તેમ રાગ મટાડવાની પ્રવૃત્તિ અને તત્સ ંબંધી તીવ્ર ઉદ્વેગ પણુ હાસ્યજન્ય અને નરી મૂર્ખતા છે. વાસ્તવિક તા એ છે કે-જેના યેગે રાગ ઉત્પન્ન થાય છે, વા થવાની કાયમ શંકા બની રહે છે, તેના તું નિર્મૂળ નાશ કર! શરીરથી રાગ ઉત્પન્ન થાય છે, અને તે દુ:ખે નિરંતર દુઃખી રહેવું Page #190 -------------------------------------------------------------------------- ________________ પડે છે, તે હવે કંઈક એવું કર કે જેથી એ શરીર જ ફરી ઉત્પન્ન ને થાય. સુગમપણે અને નિર્દોષ ઔષધીથી રેગ દૂર થયો તો ઠીક, નહિંતે શરીર છૂટવા જેવા અણુના પ્રસંગે પણ સભ્યસામ્યભાવને અનુસરવું એ પણ રોગને સર્વથી પ્રબળ પ્રતિકાર જ છે એમ તું સમજ. આ બે સિવાય ત્રીજે કઈ જગતમાં ઉપાય જ નથી. સુસાધ્ય, સુગમ, અને ઉચિત હોય તે કર. પણ ઉદ્વેગવશ થવાથી શું વળે? એ જ ભાવને વધુ દઢ કરે છે – यावदस्ति प्रतिकारस्तावत्कुर्यात्मतिक्रियाम् । तथाप्यनुपशान्तानामनुद्वेगः प्रतिक्रिया ॥ २०७॥ જ્ઞાની આત્મા જ્યાં સુધી બની શકે ત્યાં સુધી યોગ્ય ઔષધાદિકનું ગ્રહણ કરી રોગને પ્રતિકાર કરવા પ્રયત્ન કરે, તેમ છતાં પણ રોગ અસાધ્ય જણાય તે શાંત રહે, પણું અતિ ઉદ્વેગ વશ તો ન જ થાય. શરીરથી વાસ્તવિક ઉપેક્ષિત રહી આત્મશાંતિને જાળવવી એ જ એક અનાદિ રેગન સર્વથી શ્રેષ્ઠ પ્રતિકાર છે. - શરીરની સ્થિતિ આયુ પ્રમાણ છે, આયુસ્થિતિ પૂર્ણ થતાં હજારે ગમે ઉપાય કરતાં પણ શરીર કદી ન રહે એવા સ્વભાવવાળું છે. તે પછી શરીર નાશને કિંચિત્ પણું ભય કે શેક નહિ કરતાં તેથી ઉદાસીન રહેવું એ જ શ્રેયસ્કર છે, પણ આત્મ મર્યાદા મૂકી સંયમથી બેપરવા બની જે તે રીતે પ્રવર્તવું, એ વિચાર, હે મુનિ! તું સ્વપ્નમાં પણ ન ચિતવ. એ તો કેવળ સ્વછંદ છે. સંયમ ભ્રષ્ટ કરી શરીર રહ્યું–ન રહ્યું બંને સરખું જ છે. હવે તે અનંતદુઃખના હેતુભૂત એ શરીર જ ફરી ન ધારણ કરવું પડે એવું કંઈક કર. સાંભળ – यदा यदा भवेज्जन्मी त्यक्त्वा मुक्तो भविष्यति । शरीरमेव तत्त्याज्यं किं शेषेः क्षुद्रकल्पनैः ॥ २०८ ॥ જેના રાગે જીવ અનાદિકાળથી સંસારી બની અનંત દુઃખને અનુભવી રહ્યો છે, તથા જેના અત્યંત ક્ષયથી અનંત સંસાર દુખેથી મુક્ત થવાય છે, એ કેઈ મુખ્ય પદાર્થ હોય તે માત્ર શરીર જ છે. તે હવે એ શરીરને એક વખત એવું છેડવું જોઈએ કે જેથી ફરી તે ઉત્પન્ન જ થાય નહિ. બાકી બીજી નાની નાની નહિ જેવી ક્ષુદ્ર વાતે તરફ એકાંત ધ્યાન આપવાથી શું સિદ્ધિ છે? શરીરને સ્વીકાર કરવાથી જીવ નવાં નવાં શરીર ધારણ કરે છે, અને તેથી ઉપેક્ષિત રહેવાથી શરીરથી સહેજે મુક્ત થાય છે. શરીરથી Page #191 -------------------------------------------------------------------------- ________________ કેવળ મુક્ત થવું એ જ સર્વ દુખેથી મુક્ત થવા તુલ્ય છે. તે પછી એ અનાદિ દુઃખના એક મુખ્ય નિમિત્તભૂત શરીરને સંબંધ જ ફરી ન થાય એમ કાં ન પ્રવર્તવું? - - શરીરથી ઉદાસીન થવું-ઉપેક્ષિત થવું, અપ્રયત્ન કરશાએ પ્રવર્તવું એમાં ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, અને પરિષહ જય આદિ સર્વ સાધન સમાય છે. ગ્રંથકાર કહે છે કે “વિ શ ક :” શુદ્ધ કઢપના માત્રથી શું લાભ છે? એ ગુપ્તિ, સમિતિ, અપેક્ષા અને પરિષહ જયાદિપ પ્રવર્તવું કે શરીરથી સમ્યક પ્રકારે ઉપેક્ષિત થવું એ બંને વાતને આશય એક જ છે. એટલે બીજી ધ્યાન દેવા ગ્ય પ્રવૃત્તિને ગણુ કરી અને શરીરથી વાસ્તવ્ય ઉદાસીનતાને મુખ્ય કરી પ્રબળ રોગના ઉદયકાળ સ્વરૂપસ્થ દશાએ રહેવું એ જ શરીરથી છૂટવાને સુગમ ઉપાય છે. કારણું જીવન કેવળ પરતંત્ર થવાનું મુખ્ય નિમિત્ત શરીર ઉપર શગ છે. અને તેમ છતાં શરીર તે રાખ્યું ન જ રહે એવા સ્વભાવવા છે. વળી આત્મગથી બેદરકાર રહી–તેને ઉભે રાખી, શરીરને શણ મટાડવાની ભાવના-પ્રવૃત્તિ કેવળ સંકુચિત ક્ષુલ્લક અને રાગમાં અનેક દશાનું પરિણામ છે. શાશ્વત સુખી થવાની ભાવના અને કૃતિ એ જ જીવને પરમ હિતકારી છે. શરીરની કૃતઘના તો જુઓ! नयत्सर्वाशुचिपायं शरीरमपि पूज्यताम् । सोऽप्यात्मा येन न स्पृश्यो दुधरित्रं घिगस्तु तत् ॥ २०९। સર્વ અશુચિના મૂળરૂપ શરીરને આ જીવ જ્યારે પૂજ્ય પળે પ્રાપ્ત કરાવે છે, ત્યારે શરીર આત્માને ચંડાળાદિ નીચ કુળમાં જન્મ કરાવી અસ્પૃશ્ય કરે છે. વાસ્તવિકપણે શરીર એ અત્યંત સિંઘ વસ્તુ છે. હાડ, માંસ, રુધિર, પ, લેમ્પ, મૂત્ર, મળ આદિ અત્યંત અપવિત્ર ઘણું ચોગ્ય વસ્તુઓને ભંડાર છે. શરીરને કેઈપણ ભાગ એ ધૃણુ યોગ્ય અતિ દુર્ગધમય વહુએથી ખાલી નથી. કહે કે નિંઘમાં નિંદ્ય મેલની એક સાક્ષાત્ અપ્તિ છે. એને તે કઈ વિવેક છેટેથી એવા પણ છે નહિ તે પણ આમ એના ઉપર કેટલે મહદ્દ ઉપકાર કર્યો છે? કે એવી નિ અને તક વસ્તુને પણ પિતાને સાથ આપી આદર એગ્ય બનાવી રહ્યો છે? અર્થાત્ આત્માના સંબંધથી જ એ શરીરને જગતમાં ભાવ પૂરાય છે, નહિ તે એને કઈ સ્પર્શવું કે દેખવું પણ પસંદ કરતું નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૮૫) વળી શરીર એટલું બધું કૃત છે કે આટલો બધે જીવની સાથે તેને ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં તેને ચંડાળાદિપણે બનાવી લેકમાં સ્પર્શવા ચગ્ય પણું રાખતું નથી. અર્થાત ભલાઈના બદલામાં પિતાના જાતિસ્વભાવાનુસાર માત્ર બુરાઈ કરી પોતાના પરમે પકારી તરફ જરાપણું સહાનુભુતિ નહિ ધરાવતાં ઉલટુ વિમુખ જ રહ્યા કરે છે. એ શું એની એાછી નીચતા છે? ધિક્કાર છે એ કૃતન શરીરને! એના સંગે જરાય લાભ નહિ થતાં જીવને માત્ર હાનિ જ થાય છે. તે પછી એવા કૃતઘ્ન શરીર તરફ ઉપેક્ષિત રહેવું એ જ યોગ્ય છે. વધારે શું કહેવું? તે એ કૃતન શરીરને કેવી રીતે ત્યાગ કરે? ગ્રંથકાર કહે છેरसादिरायो भागः स्याज् शानावृत्त्यादिरन्वितः। ज्ञानादयस्तृतीयस्तु संसार्येवं प्रयात्मकः ॥ २१ ॥ भागत्रयमिदं नित्यमात्मानं बन्धवर्तिनम् । भागद्वयात पृथक्कर्तु यो जानाति स तत्ववित् ।। २११ ।। સપ્ત ધાતુમય શરીર, જ્ઞાનાવરણાદિ કર્મ અને જ્ઞાનાદિ નિજ પરિણામ એ પ્રમાણે ત્રણ ભાગમાંથી પ્રથમના બે ભાગ આત્મપરિણામથી પૃથક (જુદા) કરવાની વિધિ જે પુરુષ જાણે છે, તે જ તત્વજ્ઞાની છે. શરીર અને શરીરનું મૂલ કારણ કમ એ બંનેથી જે જીવ આત્મપરિણામથી જ થઈ નિજ જ્ઞાનાદિ સમ્યક ભાવમાં રમે છે, તે જ તત્વજ્ઞાની છે. અને એ બંનેમાં તદાકાર ભાવે પરિણુમી રહેલો જીવ અજ્ઞાની છે. હાડ માંસાદિ અત્યંત જુગુપ્સિત્ જડ વસ્તુઓને પિંડ જે જીવની સાથે સંલગ્ન થઈ રહ્યો છે, એ તે સર્વ પ્રસિદ્ધ પ્રત્યક્ષ જુદા વિભાગ છે, કે જે જ્ઞાન કરીને સુગમતાથી જીવથી જુદે સમજી શકાય છે. વળી સંસાર દશા બદ્ધ જીવ પર્યાયને બીજો ભાગ એ છે કે–જે શરીરનું મૂળ કારણ ઇંદ્રિય પરોક્ષ પરંતુ આત્માને સર્વથી અધિક રેકી રાખનાર વા તેને મલિન અને દુઃખી દશાયુક્ત બનાવી રાખનાર જ્ઞાનાવરણાદિ કર્મ પ્રકૃતિઓ છે. તથા ત્રીજે વિભાગ જ્ઞાનલક્ષણ રૂપ પોતે જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ નિજ ગુણે દ્વારા સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રથમના બે વિભાગથી પ્રગટ જુદે અનુભવમાં આવી શકે એ એ ત્રીજો વિભાગ છે. એમ એક તે ઇન્દ્રિય પ્રત્યક્ષ ગોચર શરીર, બીજે–સંસારના બીજભૂત સૂકમ જ્ઞાનાવરણાદિ કર્મવગણ અને ત્રીજે જ્ઞાનદર્શનાદિરૂપ પિતે એમ Page #193 -------------------------------------------------------------------------- ________________ સંસાર દશા યુક્ત જીવમાં ઉપરોક્ત ત્રણ પ્રકારના વિભાગ ઘટે છે. એ ત્રણ વસ્તુઓના એક્યયુક્ત પિંડને સંસારી જીવ કહેવામાં આવે છે. અને અનાદિ કાળથી એ ત્રણે વિભાગ એકબૂતપણે પરિણમી રહ્યા છે. બહિરાત્મદશા યુક્ત જીવ તો પૂર્ણ અજ્ઞાની છે, કારણ કે તે શરીરને જ નિજ સ્વરૂપ માની રહ્યા છે, વા માનવા જેવી દશાએ પ્રવતી રહ્યા છે. કંઈક આગળ જતાં કાર્ય કારણને સ્વમતિ અનુસાર વિચાર કરી અનુભવ વિના અર્થાત્ તથારૂપ આત્મદશા રહિતપણે આત્માને શરીરથી સંક૯પ માત્ર જુદે માની રાખે છે જેણે, એવા છે પણ બહિરાત્મા જ છે. શાસ્ત્રકારોએ તેમને દ્રવ્યલિંગી કહ્યા છે. ઉપરોક્ત બંને પ્રકારના છ વાસ્તવિક તત્વ વિજ્ઞાનને પામ્યા નથી. સાચો તત્વજ્ઞાની એ છે કે શરીર અને કર્મ ઉભયથી જ્ઞાનાદિ ગુણ યુક્ત નિજ સ્વરૂપને સમ્યક્ પ્રકારે જુદુ શ્રદ્ધી રહ્યો છે. જે શ્રદ્ધાનના બળે ત જીવ પિતાને અનાદિ સંસારદશાથી પલટાવી અસંસારદશા યુક્ત કરી વિના કટે સર્વ કંથી છૂટે કરી શકશે. જુઓ – करोतु न चिरं घोरं तपः क्लेशासहो भवान् । चित्तसाध्यान् कषायारीन्न जयेद्यत्तदज्ञता ॥ २१२ ।। હે ભવ્ય! અગર જો તું ચિરકાળ સુધી દુધર તપ કરવા તથા કાયકલેષાદિ સહન કરવા અસમર્થ છે તે માત્ર મનથી જે જીતી શકાય એવા ક્રોધ, માન, માયા અને લેભાદિ અનાદિ વિરીને તો જીત! એમાં કાંઈ કષ્ટ સહવું પડતું નથી. એમાં તે માત્ર અંતઃકરણને જ સુલટાવવાનું છે. કષાયાદિ જય કરવામાં કાયકલેષાદિ કષ્ટ સહન કરવાં પડતાં નથી છતાં તે એ કષાયાદિ અનાદિ વૈરીને જય ન કરે તે તારી મેટી અજ્ઞાનતા જ છે. બાહાતપથી અનેક મનુષ્ય ડરે છે. કારણ તેમાં ભૂખ, તરસ, આદિ અનેક કષ્ટ સહવાં પડે છે એમ સમજી તપથી તેઓ વિમુખ રહે છે. પણ આત્માભિમુખ ઉત્તમ આત્મા સભ્યપ્રકારે જેમ જેમ બાહ્યતાપમાં આગળ વધે છે, તેમ તેમ તેમાં તેને જરાપણ ખેદ નહિ થતાં ઉલટું વિષયોથી અંતઃકરણ ઉપરામ પામવાથી વાસ્તવિક આત્માનંદ વધતો જાય છે. પણ કેઈ નવદીક્ષિત આત્મા તપમાં ખેદ માની ડરી તપથી પરાભુખ રહે તો તેવા તપભીરુ આત્માને પ્રકારમંતરપણે સમજાવી સદ્ધર્મમાં સ્થિર કરવા ગ્રંથકાર ઉપરોક્ત લેકદ્વારા કહે છે કે જે તારાથી એ વિકટ તપ સમ્યફપ્રકારે ન થાય તે અંતઃકરણમાં ઉપ્તન્ન થતા કષાયોને તે તું જીત ! વાસ્તવમાં તપશ્ચરણ કરવું, કે કષાયવશ ન થવું એ બંનેને આશય અને પ્રકાર એક જ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭) વળી ઘણું જ સ્વકષાય જય કરવા ભણી કેવળ દુર્લભય રહી માત્ર બાહાતપ કરવામાં જ ધર્મ સમજી પ્રવર્તી રહ્યા છે. તેમને ગ્રંથકાર સમજાવે છે કે હે ભો! તમે કષાય જય કરવા ભણી સતત્ જાગ્રત સહે. સકષાયીપણે તમે જે જે તપાદિ પ્રવૃત્તિ કરશે તે તે માત્ર સંસાર છે તથા ભાવિ સંસારનું કારણ છે. પૂર્વે કષાયવશ થઈ ઘણા ઘણા વિકર તપ આચરનાર પુરુષોએ સહજમાત્રમાં પિતાનાં અણુમૂલાં ચારિત્ર-રત્નને ધૂળ ભેગાં કરી નાખ્યાં છે. માટે કષાય એ જ જીવન ભયંકર અપરાધ છે. તેને વશ ન થવું એ જ ઉચિત છે. જીવ એ સ્વામી છે. અને કષાય તેના અપરાધી (ગુનહેગાર) છે. અપરાધીને વશ થવું સ્વામિને શેભતું નથી. હે મુનિ! જ્યાં સુધી તું એ અનાદિ કષાયરૂપ વેરીને નહિ તે ત્યાં સુધી મોક્ષના કારણુરૂપ ઉત્તમ ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ તને અત્યંત દુર્લભ છે. સાંભળઃ– ' , हृदयसरसि यावनिर्मलेप्यत्यगाधे वसति खलु कषायग्राहचकं समन्तात् । श्रपति गुणगणोऽयं तन्न तावद्विशङकं समदमयमविशेषैस्तान् विजेतुं यतस्व ॥ २१३ ॥ જ્યાં સુધી તારા નિર્મળ અને અગાધ હૃદય સરેવર વિષે કષાયરૂપી લુટારાઓને સમૂહ રહે છે, ત્યાં સુધી તારા એ હદય સરેવરમાં સદગુણેને સમુહ કદી પણ પ્રવેશ કરી શકશે નહિ. હવે તે તું શમ દમ યમાદિ સાધન વડે એ અનાદિ કષાયરૂપ લુટારાઓને જીતવાને કાંઈક યત્ન કર! શાંત પરિણામ તે શમ, ઇન્દ્રિયને દમન કરવી-વિષય સન્મુખ થતાં રેકવી તે દમ, તથા હિંસા, ચોરી, જુઠ, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહ લુબ્ધતાને નિરોધ તે યમ કહેવાય છે. જ્યાં સુધી તારા હૃદયમાં એ અનાદિ કષાય વૈરીને સંચારમાત્ર પણ રહેશે ત્યાં સુધી શમ–દમાદિ ઉત્તમ ગુણે તારાથી લેશ માત્ર પણ અંગીકાર થઈ શકશે નહિ. માટે હે આત્મન ! તારા પિતાના શ્રેયને અર્થે પણ એ અનાદિ કષાય વૈરીને નિમૅલ કરવા તે અપ્રમત થા. - કષાય આધિન પુરુષોની હાંસી કરતાં ગ્રંથકાર કહે છે કે – हित्वा हेतुफले किलात्र सुधियस्तां सिद्धिमामुत्रिकी वांच्छंतः स्वयमेव साधनतया शंसन्ति शान्तं मनः । Page #195 -------------------------------------------------------------------------- ________________ तेषामाखुबिडालिकेति तदिदं धिग्धिक कलेः प्रामवं येनैतेऽपि फलद्वयमलयनादरं विपर्यासिताः ॥ २१४ ॥ નિશ્ચયથી પરલોકાદિ સુખ સિદ્ધિનાં કારણરૂપ એવા પરિગ્રહ ત્યાગ અને અંતઃકરણની શાંતતાને તજીને પરલેકાદિ સિદ્ધિને જે અકલમંદ ઓ ઈચ્છે છે, તથા સાથે સાથે નિજ સ્વચ્છ દે વિકલ્પી સાધને કરી કહે છે કે –“અમારું અંતઃકરણ શાંત છે” આમ અન્યને કહેવું, મનાવવું, મનાવવા વૃત્તિ રહેવી એ તેમને નર્યો દંભ છે. તેમનું ઉપરાંત કથન બિલ્લીએ ઉંદરને ઉપદેશવા તુલ્ય છે. ક્રોધાદિ ભાવ અને ઉપશમાદિ પરિણામને પરસ્પર વિરોધ છે. અરેરે ! ધિક્કાર છે આ કળીકાળના પ્રભાવને કે જેના પ્રભાવથી સુબુદ્ધિમાન જીવ પણ આ લેકમાં બંને પ્રકારના (લૈકિક તેમ પારલૌકિક) ફળોના નાશથી અત્યંત ઠગાઈ રહ્યા છે. એ અનાદિ કષાય વિજય કરતાં જીવ ક્યાં ચૂકે છે, ઠગાય છે, તે સ્થળ ગ્રંથકાર દર્શાવે છે, કે જે પ્રાયે અત્યાર સુધી જીવના ધ્યાનમાં જ નથી. उद्युक्तस्त्वं तपस्यस्यधिकमभिभवं स्त्वामगच्छन्कषाया प्राभूदुवोघोप्यगाधो जलमिव जलधौ किंतु दुर्लक्ष्यमन्यैः । नियुढेऽपि प्रवाहे सलिलमिव मनागनिम्नदेशेष्ववश्यं मात्सर्यते स्वतुल्यैर्भवति परवशाहर्जयं तजहीहि ॥ २१५॥ હે ભવ્ય! તું તપ વિષે ઉઘુક્ત થયું છે, તેથી એ અનાદિ કષાય વૈરી તારાથી અતિ અપમાનિત થયા છે, સમુદ્રના અગાધ જળની માફક તારામાં અગાધ જ્ઞાન છે, તે પણ જેમ તે જળ વહી ગયા પછી કે કેઈ નીચાણુ ખાડાવાળા ભાગમાં તે જળ ભરાઈ રહે છતાં દુરથી જોનારને જમીન પાણું વિનાની સાફ સપાટ લાગે અર્થાત્ કઈ કઈ નીમ્ન (નીચી) જગ્યામાં ભરાઈ રહેલા પાણીથી જેનાર દુર્લક્ષ્ય રહે, તેમ તારાથી અતિ અપમાનિત થયેલા એ કષાયે તારા હદય સરોવરના કેઈ નિમ્નભાગમાં આકારફેર કરીને પણ પિતાનું કાર્ય કરી રહ્યા છે. જે અન્યને અગમ્ય છે, અરે! તારા પિતાથી પણ તે દુર્લક્ષ્ય છે. સાંભળ આજે એક અપૂર્વ શિક્ષાભરી વાત તને કહીએ છીએ કે–તારાથી અપમાનિત થયેલા તે કષાયે માત્સર્યતાને પામી કર્મોદયવશાત્ પિતાને અનાદિ આકારફેર કરી હજુ પણ તારા જેવા તપસ્વી, તારા જેવા જ્ઞાની, અને તારા જેવા વિરતિ આદિ ગુણ પુરુષ પ્રત્યે સૂક્ષમ અદેશક (અન્યને ઉત્કર્ષને નહિ સહન થ તે) ભાવરૂપે પિતાનું કામ કરી રહ્યા છે. જે Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯) અતિ દુર્જય જે, તેને વિચારી વિચારીને તું ક્ષીણ કર. જે મહાન છેષ કઈ વિરલ પુરુષ જ છેડી શક્યા છે. કર્મોદય હજુપણ તને વતી રહ્યો છે, અને તેથી થોડે પણ કષાય છૂપા છુપાતે તારામાં મોજૂદ છે. સરોવરમાં પાણી સૂકાઈ ગયું હોય પણ કઈ કઈ ખાડામાં થોડું થોડું પાણી રહી જાય તેમ તારા હદયમાંથી કષાયને મોટો પ્રવાહ નીકળી જવા છતાં તારા જેવા પુરુષ પ્રત્યે મત્સરતાની શેષ તારામાં હજુપણુ વતી રહી છે. એ શેષ એટલી બધી સહમ છે કે એની સત્તા એકાએક પમાતી નથી, અર્થાત સમજાતી નથી. એ નિર્મૂળ થવી અત્યંત કઠણ છે. છતાં એને ક્ષીણ કરવાને તું પ્રયત્ન કર. કષાયે ઘણુ પાતળા થવા છતાં પિતાના જ સાથીઓ સાથે મત્સરતા પ્રાચે સર્વના હૃદયમાં રહ્યા કરે છે. એ માત્સર્ય ભાવ સહેજમાં છૂટી શકતો નથી. તેથી ગ્રંથકારે તેને દુર્જય કહી વળ્યું છે. સહાધ્યાયીસહધમી પ્રત્યેની મત્સરતાને અદેશતાને વિજય એ જ એક મહાન કષાય દાવાનળને વિજય છે. નથી સમજાતું કે પોતાના જ સહાધ્યાયીસહધમી મિત્રે પ્રત્યે આ માત્સર્ય અર્થાત્ અદેશક ભાવ કેમ વર્તતે હશે? પણ અહે અજ્ઞાન ! તારું માહાસ્ય કેઈ અકથ્ય છે. હે ભવ્ય ! તું તપસ્વી છે, મંદ કષાયી છે, અને ગંભિર ચિત્ત યુક્ત છે, તોપણ તને કહીએ છીએ કે પિતાના બરોબરી જીવો પ્રત્યેને મત્સર ભાવ–અદેશક ભાવ તું ત્યજ, વાસ્તવ્ય ઈષ્ટ સાધ્યમાં એ એક મહાન વિપ્ન છે. હવે ગ્રંથકાર ક્રોધના આવેશથી થતા અકલ્યાણને દર્શાવે છે. चित्तस्थमप्यनवबुध्य हरेण जाडयात् क्रुध्वा बहिः किमपि दग्धमनबुध्या । घोरामबाप स हि तेन कृतामवस्था क्रोधोदयाद्भवति कस्य न कार्यहानिः ॥ २१६ ॥ ચિત્તમાં રહેલા કામને વાસ્તવ્યપણે નહિ જાણતાં બાહ્ય કેઈ બીજા પદાર્થને કામ સમજી ક્રોધપૂર્વક મહાદેવે તે બાહ્ય પદાર્થને ભસ્મ કર્યો. એમ કરવા છતાં કામ તે-ન-મર્યો પરંતુ પિતે વિશેષ સરાગ દશાને પ્રાપ્ત થયા. અર્થાત્ એ અનાદિ કામજન્ય ઘર વેદના સહી. શું ક્રોધથી બીજાના કાર્યની જરા પણ હાની કરી શકાય એમ છે? ના. ઉલટ પોતાના પ્રારંભિત કાર્યને એથી નાશ થાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ " કઈ બાહ્ય મૂતિને કામનું સ્વરૂપ સમજીને શીવજીએ તે બાહ્ય મૂર્તિને ક્રોધથી ભસ્મ કરી, પરંતુ કામનું મુખ્ય સ્થાન જે ચિત્તમાં છે તેને તેઓ ન સમજ્યા. ક્રોધ કરતાં કામ તે ન મર્યો પણ કામને મૂળથી ભસ્મ કરવાનું સ્વકાર્ય ક્રોધના આવેશમાં ભૂલી ગયા. અર્થાત્ કામ બાહ્ય પદાર્થ કે બાહ્ય મૂર્તિ આદિ આધિન સર્વથા નથી, પણ એનું મૂળ ઉત્પત્તિ સ્થાન ચિત્તમાં છે, એ વાત વેગમાં આવી જઈ તેઓ ભૂલી ગયા. એ જ રીતે ક્રોધથી કોઈ પણ કાર્યની સિદ્ધિ નહિ થતાં ઉલટ સર્વ કાર્યને નાશ થાય છે. આ કામ વાસના અંતઃકરણમાં અનાદિ સંસ્કાર ચોગે ઉત્પન્ન થત એક વિકાર પરિણામ છે, મન એ તેનું ઉત્પત્તિ સ્થાન છે, તેથી એ કામને જ્ઞાની પુરુષે મને ભૂ પણ કહે છે. સત્સંગ અને તજજન્ય પ્રખર જ્ઞાનાગ્નિ વડે એને ત્યાંથી જ નષ્ટ કરે જોઈએ, કે જેથી વિકારી મન ઉપરામ પામી તે બાહ્યથી પણ સતાવી કે અપમાનિત કરી શકે નહિ. - સરાંશ-ક્રોધના આક્રેશમાં છવ કાર્યાકાર્યને વિચાર ભૂલી કેવળ અંધ બની જાય છે. કાર્યને વાસ્તવિક ઉપાય નહિ સુજતાં ઉલટ કાર્યની હાનિ જ તે કરે છે. માન કૃત હાનિ– चक्रं विहाय निज दक्षिण बाहुसंस्थं यत् प्राव्रजन्मनु तदैव स तेन मुक्तः । क्लेशं तमाप किल बाहुबली चिराय मानो मनागपि इति महतीं करोति ॥ २१७ ॥ શ્રીમાન બાહબલીન તપમાં એટલી બધી શક્તિ વર્તતી હતી કે પિતાના જમણા હાથમાં આવી સ્થિત થવા વાળા અત્યંત વેગવાન ગતિ યુક્ત ચક્રને તથા સર્વ પરિગ્રહને છેડતાંની સાથે જ તેઓ મુક્તદશાનેઅર્થાત કેવળજ્ઞાનને પ્રાપ્ત થાય, પરંતુ જેષ્ટ બંધુ ભરત તરફનું થોડુક માન તેઓ વેગળું કરી શકયા નહિ. અને તેથી ઘણુ કાળ સુધી તપ જન્ય કષ્ટ ઉઠાવવા છતાં મુક્ત દશાને પામ્યા નહિ. અલપ માન પણ મહાન હાનિ કરે છે. તન, ધન, રૂપ, સંપદા, યૌવન, અધિકાર, રાજ્ય, લક્ષ્મી, અને મહત્તા આદિ ક્ષણભંગુર સંપદાને ગર્વ કરે એ મુમુક્ષુને યોગ્ય નથી. કારણ સત્તા ગુણે સિદ્ધ સમાન અને ગૈલોક્યને અભુષણ રૂપ આત્માને તુચ્છ અને ક્ષણિક એવી વસ્તુ પામીને ગર્વ કરે છે જે નથી. માન Page #198 -------------------------------------------------------------------------- ________________ એ જ મોક્ષ સુખમાં પરમ વિદનભુત છે. મહાન તપસ્વિ, પરમ વિવેકી અને અતિ બળવાન એ બાહુબલી જેવા પુરુષને પણું એ સૂક્ષ્મ માનના ઉદયે એક વર્ષ જેટલા લાંબા કાળ પર્યત નિરાવરણ આત્મસુખ અખંડિતપણે અનુભવવા દીધું નહિ. તો પછી અન્ય અલ૫ શક્તિ ધારક જ માનને સેવી કયાંથી મેક્ષ લક્ષ્મીને વરે? મોક્ષ સુખપ્રાપ્તિમાં માન એ પ્રબળ અંતરાય રૂપ છે. જેઓ આત્માના વાસ્તવિક ગુણેની ડીક પણ મહત્તા યથાર્થપણે જાણે છે, તેઓ સ્વલ્પ પણ માન સેવતા નથી. सत्यं वाचिमतौ श्रुतं हृदि दया शौर्य भुजे विक्रमो लक्ष्मि नमनूनमर्थिनिचये मार्गे गतिनिर्दृते । येषा पागजनीह तेपि निरहङ्काराः श्रुते !चराश्चितं संप्रति लेशतोऽपि न गुणास्तेषां तथाप्युद्धताः ॥२१८॥ હે ભવ્ય! પુર્વ કાળમાં એવા ઘણાચ સત્પરુ થઈ ગયા છે કેજેમના વચનમાં સત્ય, બુદ્ધિમાં શાસ્ત્ર, હૃદયમાં દયા, ભુજામાં શૈર્ય, નિરંતર વસી રહ્યાં હતાં. વળી યાચક સમુહને તૃપ્ત થતાં સુધી અખલીત પણે જેઓ દાન વર્ષાવી રહ્યા હતા, તથા જેઓ કલ્યાણ માર્ગના સતત અનુગામી હતા. અને એવા મહ૬ ગુણવાન હોવા છતાં તેમનામાં અહંકારને લેશ પણ સંકર્પ નહે. એ મહાન પુરુષની અપેક્ષા આ કળીકાળમાં જેમનામાં તેઓમાંને લેશ પણ ગુણ નહિ હેવા છતાં પિતાને ગુણું મનાવી અતિ ઉદ્ધતતાને પામી રહ્યા છે, એ આશ્ચર્ય છે.. ગર્વ કર એ જ જુઠ છે, કારણુ જગતમાં કેનાથી ગર્વ કરે? એક એકથી અધીક ઘણું વસ્તુઓ છે. સાંભળઃ वसति भुवि समस्तं सापि संधारितान्यैरुदरमुपनिविष्ठा सा च तेचापरस्य । तदपि किल परेषां ज्ञानकोणे निलीनं वहति कथमिहान्यो गर्वमात्माधिकेषु ॥ २१९ ॥ જે પૃથ્વી ઉપર સર્વ ચર–અચર ચેતન–અચેતન પદાર્થો વાસ કરી રહ્યા છે તે પૃથ્વી ઘનેદધિ, ઘન, અને તનુ વાતવલયના આધારે છે. તથા એ ત્રણે વાતવલય મહાન આકાશના ઉદરમાં એક બિંદુ સમાન સ્થાનમાં સમાઈ રહ્યા છે, તથા એ અનંત આકાશ ભગવાન કેવળીના જ્ઞાનના એક અંશ માત્રમાં વસી રહ્યું છે-પ્રકાશી રહ્યું છે. એમ જગતમાં Page #199 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) એકથી એક અધિક ઘણા પદાર્થો છે. પેાતાથી અધિક ઘણા પદાર્થો છે એમ જાણવા છતાં કચેા વિવેકી પુરુષ ગર્વ કરે? અર્થાત્—વિવેકી પુરુષ તેા ન જ કરે. સંસારી જીવામાં પણ વિભુતિ આદિથી એક એકથી અધિક ઘણા જીવા છે. અને સામાન્ય જીવતત્ત્વની અપેક્ષાએ જોતાં સર્વ જીવા સમાન છે, તેા પછી કેનાથી અને શા અર્થે ગવ કરવા? માયાચારની નિંદા: यशो मारीचीयं कनकमृगमायामलिनितं हतोऽश्वत्थामोक्त्या प्रणयिलघुरासीद्यमसुतः । सकृष्णः कृष्णोभूत् कपटबहुवेषेण नितरा मपिच्छद्माल्पं तद्विषमिव हि दुग्धस्य महतः ।। २२० ॥ જેમ ઘણા દૂધને જરા સરખુ વિષ દુષીત કરે છે, તેમ હે ભવ્ય! અલ્પ સરખી માયા પણ અતિ મીઠા ગુણાને નિમેષ માત્રમાં નાશ કરે છે. જીએ-પાતે સુવણુ મૃગ ખની રામચ’દ્રને ઠગવાથી મારીચને યશ જગતમાં અત્યંત મલીનપણાને પામ્યા. “અસ્થામાં હતાઃ ” એવા માયાચાર યુક્ત વચનથી મહારાજા યુધિષ્ઠિરના નિર્મળ યશ જગતમાં મલિન થયા, અને તે પાતાના મિત્રમાં પણ લઘુપણાને પામ્યા, બાલ્યાવસ્થામાં નાના પ્રકારના કપટ યુક્ત વેષ ધારણ કરવાથી શ્રીકૃષ્ણના યશ મિલન થયે।. નાનું સરખું કપટ મહાન પુરુષોના નિળ યશને પણ મલિન કરે છે. એમ સમજી વિવેકી મુમુક્ષુ આત્માએ એથી પરાઙમુખ રહેવું એ જ શ્રેયસ્કર છે. भेयं मायामहागर्तान्मिथ्याघनतमोमयात् यस्मिन् लीना न लक्ष्यन्ते क्रोधादिविषमाहयः ।। २२१ ॥ અહે। ભવ્ય! મિથ્યાત્વભાવરૂપ સઘન અંધકારમાં છુપાઈ રહેલા એ માયા રૂપ અત્યંત ઊંડા અને અતિ વિસ્તીણુ ખાડાથી તમે ડરીને દુર રહે! એ ભયંકર પણ અતિશય ઊંડા ખાડામાં ક્રોધાદિ મહાદુષ્ટ સર્પા છુપાઇ રહ્યા છે, જે મિથ્યાત્વરૂપ સઘન અંધકારને લઈને દ્રષ્ટિગમ્ય થતા નથી. જે જીવ આ માયાચારરૂપ વસ્તી અને ઊંડા ખાડામાં આવી સાય છે, તેને એ ક્રોધાદ્રિ ભયંકર સર્પો એવી રીતે ડસે છે કે–ફરી તે જીવ અનંતકાળ સુધી સચેત થઈ શકતા નથી. તેથી હે જીવ! એનાથી ડરીને તુ દુર રહે! એમાં જ તારું વાસ્તવિક શ્રેય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૯) એ જ ભાવને ગ્રંથકાર દ્રઢ કરે છે. प्रच्छन्नकर्म मम कोऽपि न वेत्ति धीमान् ध्वंसं गुणस्य महतोऽपि हिमेति संस्थाः । कामं गिलन् धवलदीधितिधौतदाहो गूढोऽप्यबोध न विधुः सविधुन्तुदः कैः ॥ २२२ ॥ શાંત અને ઉજવળ કરણા વડે જગતના આતાપને દૂર કરવા વાળા ચંદ્રમા જ્યારે રાહુથી આચ્છાદિત થાય છે, ત્યારે જગતમાં તેને ક્રાણુ નથી જાણતું ? રાહુ એ ચંદ્રને ગમે તેટલા છુપાવે પણ એમ કાંઈ ચંદ્ર રાહુથી છુપાય છે ? છુપાઇ રહેનાર ચંદ્રે તથા છુપાવનાર રાહુ એ અનેને જગત તે સ્પષ્ટ દેખે છે, બસ એવી જ રીતે તારા જે મહાન ગુણા ગુપ્ત પાપ વડે હણાઈ રહ્યા છે, તેને તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષો જાણી શકતા નથી એમ તું ન સમજીશ, અર્થાત્ સ જાણે છે. કેઈપણુ દુષ્કૃતને છુપાવવા તેના ઉપર આડાટેડા વિપર્યાસ બુદ્ધિએ ગ્રહાઈ પટ ચડાવવા તેનું જ નામ કપટ અર્થાત્ માયાચાર છે. એ માયા યુક્ત કૃતિ ગુપ્ત તેા રહેતી નથી. છતાં કવિચત્ તું ધારે છે તેમ તે માયાચાર યુક્ત પ્રવૃત્તિ જગતથી ગુપ્ત રહે, તે! પણ એથી તને તેા સુખ નથી જ. કપટયુક્ત પરિણામની વ્યાકુળતા સેંકડો વીંછીંના ડંખ કરતાં પણુ આત્માને નિરંતર અત્યંત દુઃખને અનુભવ કરાવે છે. કા ને કઈ જાણી શકે એમ છેજ નહિ” એ તે તે માત્ર દોષા તરફના પક્ષપાતને લીધે મનેામન ઘડી રાખેલી કલ્પના માત્ર છે. 66 મારા માયાચારયુક્ત હવે ગ્રંથકાર લાભ ષાયજન્ય હાનિ દર્શાવે છે. वनचरभयाद्धावन् देवाल्लताकुलबालधिः किल जडतया लोलो बालव्रजे विचलं स्थितः । वत स चमरस्तेन प्राणैरपि प्रवियोजितः परिणततृषां प्रायेणैवंविधा हि विपत्तयः ॥ २२३ ॥ જીએ ! ભીલ વા વ્યાઘ્રાદિના ભયથી ભાગતી ચમરી ગાયની પૂછ દૈવયેાગથી કાઇ વાડવેલાદિમાં ગુંચાઈ જાય છે ત્યારે તે મૂઢ ગાય પેાતાની પૂછના અત્યંત રાગે ત્યાં જ ઉભી રહે છે. ત્યાં તેની પાછળ પડેલા વનચર શિકારી તેને પ્રાણુ રહિત કરે છે. તેમ જગતમાં ઇંદ્રિય વિષયાદિના તૃષાતુર જીવાને મહુધા એ જ રીતે વિપત્તિ પ્રાપ્ત થાય છે. * Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પશુ જેવાં પ્રાણી લભનાં માર્યા મરણને પ્રાપ્ત થાય છે તે પછી અત્યંત લેભના ભયંકર વમળમાં નિરંતર ખેંચાતાં મનુષ્યનું તો કહેવું જ શું? કે જેનું આયુષ્ય માત્ર સત્રિદિવસ કેવળ લાભના જ વિકલ્પમાં નિરંતર વ્યતિત થઈ રહ્યું છે. લેભના તીવ્ર વેગને તણું તે મનુષ્ય રાજદંડાદિથી પણ ડરતો નથી. અરે! પિતાના મરણથી પણ ડરતો નથી. તે ગાય જે ધારે તો શિકારી વા સિહાદિ હિંસક પ્રાણીઓથી પિતાને પ્રાણ બચાવી શકે તેમ છે. એટલી બધી દેડવામાં તે શીધ્ર ગતિવાળી છે. પરંતુ નાસતાં નાસતાં પોતાની પૂછનો કેઈ થોડેક ભાગ ઝાડી આદિમાં ભરાઈ રહેતાં તે મૂર્ખ ગાય ત્યાં જ ઉભી રહે છે. એક ડગલું પણું આગળ ભરી શકતી નથી. “રખે મારી પૂંછને કઈ વાળ તૂટી ન જાય!” એ વિચારમાં વાળના લેભે પ્રેમઘેલી બની પિતાની સર્વ સુધબુધ ભૂલી જાય છે. વાળ ઉપર અત્યંત આંધળે અનુરાગ પાછળ આવતા યમરાજના ભયને પણ ભૂલાવે છે. અને તે જ ક્ષણે તેની પાછળ પડેલે શિકારી તુરત તેને પ્રાણહીન કરે છે. કઈ પણ વસ્તુની આસક્તિ એ જ રીતે મરણાંત કષ્ટ આપનારી છે. છતાં વિષયાનુરાગી લોભી આત્માને તેને જરાપણુ લક્ષ વર્તતે નથી. જેની વિષયાકાંક્ષા વિરામ પામી નથી તે જીવ સંસારમાં પ્રાયે એવી જ રીતે નિરંતર દુઃખ જ સહ્યા કરે છે. એ રીતે ઉપરોક્ત ચારે કષા જીવને અત્યંત દુઃખપ્રદ છે, એ અનાદિ કષાને જય કરે એ જીવનું સર્વથી પ્રથમ કર્તવ્ય છે. પણ દીર્ઘ સંસારી જીવ એને જીતી શકતો નથી. જે ભાગ્યવાન જીવ એ અનાદિ કષાયને નિગ્રહ-વિજય કરી શકે છે, તે કઈ અલ્પ સંસારી પ્રાચે હેય છે. એવા અલ્પ સંસારી આત્માનાં લક્ષણ શાં હોય? विषयविरतिः संगत्यागः कषायविनिग्रहः शमयमदमास्तत्त्वाभ्यासस्तपश्चरणोद्यमः। नियमितमनोवृत्तिभक्तिर्जिनेषु दयालुता भवति कृतिनः संसाराब्धेस्तटे निकटे सति ॥ २२४ ॥ વિષયથી વિરક્તતા, પરિગ્રહ પ્રત્યે અત્યંત ત્યાગ પરિણામ, કષાયને નિગ્રહ, શાંત અંતઃકરણ, ઇંદ્રિયવિષયને નિરોધ, હિંસાદિ પાપનો યાવત્ ત્યાગ, તસ્વાભ્યાસ, તપશ્ચરણમય આત્મદશા, મનનું નિયમિતપણું, જિનેશ્વરની ભક્તિ, અને પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા આટલી સામગ્રી Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સંસાર સમુદ્ર કિનારે નજીક આવતાં કેઈ સવિવેકવાન જીવને પ્રાપ્ત હોય છે. અને એ સામગ્રી સંપન્ન સમ્યકપ્રકારે જીવ થાય છે, ત્યારે એમ નિશ્ચયથી સમજાય છે કે તે બહુ અલ્પ સંસારી જીવ છે. વળી – यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजालं समूलं दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः ॥ २२५ ॥ યાજજીવ હિંસાદિ પાપને ત્યાગ, શરીરાદિ બાહ્ય વસ્તુઓથી અંતઃકરણનું ઉપેક્ષિતપણું, નિર્વિકલ૫ શાંતભાવમાં નિમગ્નતા, પ્રાણીમાત્ર પ્રત્યે પરમ અનુકંપા, હિત અને મિત ભેજનની સ્વભાવતઃ આદત, નિંદ્રા અને પ્રમાદાદિને જય, વિષય કષાયાદિ અર્થે થતા આરંભ સમારંભાદિને ત્યાગ, એ આદિ શુભ લક્ષણે કયા મહાભાગ્ય આત્મામાં સભ્યપ્રકારે વર્તે છે? કે જેના અંતઃકરણમાં આત્મા અને અનાત્માને સમ્યકૃવિવેક જાગ્રત થયો છે, અને તે જ જીવ સર્વ કલેષ તથા કલેષનાં કારણેને નિર્મૂળ નાશ કરી શકે છે, વાસ્તવ્યમાં કઈ અલ્પસંસારી આત્મા ઉપક્ત સામગ્રી સંપન્ન હોય છે. દીર્ઘ સંસારી નહિ. નિઃસંદેહ તે ભવ્યાતમાં થોડા કાળમાં પરમ અધ્યાત્મના સારરૂપ નિર્વાણદશાને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત ગુણોથી અલંકૃત મુનિજને નિશ્ચયથી મેક્ષનું ભાજન છે, એમ ગ્રંથકાર કહે છેઃ समधिगतसमस्ताः सर्वसावद्यदूराः स्वहितनिहितचित्ताः शान्तसर्वप्रचाराः । स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः कमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ।। २२६ ॥ સર્વ વસ્તુઓને હેપદેયરૂપે સમ્યક્ઝકારે જેણે જાણી છે, હિંસાદિ સર્વ સાવદ્ય પ્રવૃત્તિઓથી જે સદા દૂર વતે છે, આત્મકલ્યાણના પરમ કારણરૂપ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર વિષે નિરંતર આરુઢ છે, અંતઃકરણું જેનું નિવૃત્ત પામ્યા છે સર્વ ઇંદ્રિય વિષયો જેના, સ્વાર કલ્યાણ યુક્ત ભાષા સમિતિ સહિત નિરંતર કરે છે વચનરૂપી અમૃત જેને, તથા સર્વ સંકલપ વિકલ્પથી જે મુક્ત છે એવા નિર્દોષ અને શાંત મુનિજને નિ:સંદેહ મોક્ષનું એક અદ્વિતીય ભાજન છે, કહો કે સાક્ષાત્ મૂર્તિમાન મોક્ષ છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૬) આવી સર્વોત્કૃષ્ટ દશા સંપ્રાપ્ત થવા છતાં પણ તેથી પતિત થવાને ભય તેને વર્તે છે. दासत्वं विषयप्रभोर्गतवतामात्मापि येषां परस्तेषां भो गुणदोषशून्यमनसां किं तत्पुनर्नश्यति । भेतव्यं भवतैव यस्य भुवनप्रयोति रत्नत्रयं भ्राम्यन्तीन्द्रियतस्कराश्च परितस्त्वं तन्मुहुर्जागृहि ॥ २२७॥ ત્રણે લેક પ્રાચે જેને વશ વર્તે છે એવા વિષયરૂપ મહારાજાના જે અવિવેકી જીવે દાસ થઈ રહ્યા છે, વસ્તુતત્વના ગુણુદેષના ભાનથી જેમનું અંતઃકરણ શૂન્ય છે, પરાધીન છે, તેવા જીનું આ જગતમાં શું નાશ થવાનું હતું, લુંટાયેલાને વળી લુંટાવાને શે ભય ? પરંતુ છે મુનિ! ત્રણે ભુવનને સ્વયં પ્રકાશિત કરવાવાળું સભ્ય રત્નત્રયરૂપ અજોડ અને અતૂટ ધન તારી પાસે છે, એટલે તારે તો નિરંતર સાવચેત રહેવું એ જ ઉચિત છે. કારણ ઇંદ્રિય વિષયરૂપ તસ્કરે તેને સર્વસ્વપણે લુંટવા તારી આસપાસ ફેરા મારી રહ્યા છે, તેનાથી રખે તું ઠગાય નહિ. એ અનાદિ દૂષ્ટ તસ્કરો તારી નિર્મળ જ્ઞાનાદિ સંપત્તિ તને ભ્રમિત કરી લૂંટી લે નહિ એવી સતત જાગ્રતિ નું પ્રતિપળે રાખ. હે મુનિ! જે જી ઇંદ્રિય વિષયેના દાસ થઈ રહ્યા છે, તેમનું તે શું બગડવાનું છે!તેઓ તે સાવધ રહો વા અસાવધ રહે બંને સરખું છે. કારણ સંભાળવા એગ્ય એવી કઈ વસ્તુ જ તેમની પાસે નથી. એવા મેહમૂઢ છાએ તે પિતાને આત્મા જ સર્વસ્વપણે પરાધીન કરી દીધે છે, અને તેથી ગુરુષને વિચાર સુદ્ધાં તેમને વર્તતે નથી, વિષયરસ વશે પિતાની અમૂલ્ય જ્ઞાનાદિ શાશ્વત સંપદા લુંટાવી બેઠા છે. હવે તેમની પાસે સાચવી સંભાળી રાખવા જેવું છે શું? કે જેના રક્ષણની તેઓ ચિંતા કરે! ડર તે તેમને થાય છે કે જેમની પાસે કંઈક મૂલ્યવાન વસ્તુ રહી છે. જગતમાં પણ જોઈએ છીએ કે થેડી ઘણી જડ સંપત્તિ પણ લેકે સંભાળપૂર્વક સાચવી રાખે છે. અને પ્રતિદિન તેના રક્ષણની ચિંતા કરે છે. તારી પાસે તે કઈ અપૂર્વ અને અણમૂલી જ્ઞાનાદિ સંપત્તિ છે. સમ્યકજ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ મહા રત્ન છે. આવાં અપૂર્વ અને અમૂલ્ય રત્નો જેની પાસે છે. તેણે તે નિરંતર પૂર્ણ સાવધાનતાપૂર્વક જાગ્રત રહેવું એગ્ય છે. કારણુ જ્યાં સંપત્તિ છે ત્યાં લુંટારાઓ પણ વસે છે. એ વિષય કષાયાદિ અનાદિ તસ્કરો તારી તે અમૂલ્ય નિર્મળ સંપત્તિને છીનવી લેવા તારી આસપાસ તાકી તાકીને ભમી રહ્યા છે, તારી ડીઘણું બેશુદ્ધતાનો લાભ લઈ તુરત તારાં એ Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૭) મેંઘાં રત્નને તે હરી લેશે. માટે આ અવસરે તે બરાબર જાગ્રત રહે. નહિ તો અન્ય સંસારી વિષયાધીન જીવની પેઠે પણ તારું સર્વસ્વ | ગુમાવી બેસીશ. એ સંસારી જીવ પણ તને આમ સર્વસ્વપણે લુંટાએલે જાણે સંતુષ્ટ થશે, માટે પૂર્ણ જાગ્રત રહે. જેઓએ સર્વ વિષય પરિગ્રહાર્દિ છેડી પ્રવજ્યા ધારણ કરે છે, તેમની પાસે મેહ થવા ગ્ય તો કઈ ચીજ નથી, તે પછી તેમને મેહ કઈ વસ્તુઓ પ્રત્યે થાય ? ગ્રંથકાર કહે છે કે તેમની પાસે પણ મેહનાં કારણે મજૂદ છે. જુઓ – रम्येषु वस्तुवनितादिषु वीतमोहो मुह्येथा किमिति संयमसाधनेषु । धीमान् किमामयभयात्परिहत्य भुक्ति पीत्त्वौषधं व्रजति जातुचिदप्यजीर्णम् ॥ २२८ ।। હે મુનિ ! સ્ત્રી ધન આદિ મનેઝ વસ્તુઓ પ્રત્યે તારે મેહ વિરામ પાપે છે, તે પછી માત્ર સંયમના સાધનરૂપ એવાં આ પીંછી કમંડળાદિ સંતસાજ પ્રત્યે તું નિરર્થક મેહ વશ કેમ થાય છે? રેગના ભયથી ભાજનને છોડી માત્ર ઔષધિ સેવન કરી બુદ્ધિમાન પુરુષે શું ફરીથી અજીર્ણરેગને પ્રાપ્ત થાય? ના. જેમ રેગી પુરુષ રોગના ભયથી ભેજનને ત્યાગ કરે, પણ માત્રાથી અધિક ઔષધ સેવન કરી ફરીથી અજીર્ણરેગવશ થાય છે તેને યોગ્ય નથી. તેમ સંસાર પરિભ્રમણના ભયથી ધન, રાજ્ય, સ્ત્રી, પુત્રાદિને ત્યાગ કરી મુનિદીક્ષા ધારણ કરી, હવે એ સંયમપકરણરૂપ પછી કમંડળ પુસ્તકાદિ પરવસ્તુમાં મુગ્ધ બની ફસાવું એ શું એગ્ય છે? ભયના માર્યા એક ખુણેથી નીકળી બીજા ખુણે ભરાવું એ યોગ્ય નથી. સર્વ આરંભ-પરિગ્રહાદિ છોડયા પછી પણ સાધુ પુરુષ આ એક માટે ધખે દેનારી માન્યતામાં ફસાય છે કે-“હવે અમે સર્વ સંસાર છેડી દીધે, સર્વ આરંભ–પરિગ્રહાદિથી મુક્ત થયા, હમારી પાસે અજ્ઞાન તથા મેહાદિ ઉત્પન્ન થવાનાં કારણે નથી, એટલે હવે અમને કઈ જાતની હાનિ થવી સંભવિત નથી.” તેમની ઉપયુક્ત માન્યતા એ પણું એક સૂફમ વિષયાનુરાગ છે. તેથી સાવધાન રહેવા અહિં ગ્રંથકાર સંબોધે છે. ઘર વનિતા આદિ મને રમ્ય વસ્તુઓ ઉપરથી તું મેહ ખસેડી શક છે તે હવે જે વસ્તુઓ સંયમની રક્ષા અને જાગૃતિ અર્થે ઉચિત Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પ્રકારે રાખવા શ્રી જિને આજ્ઞા કરી છે, તે જ વસ્તુઓમાં સંયમની હાનિ કરી-અજાગ્રત બની–મેહમુગ્ધ થઈ કેમ ફસાય છે? હે મુનિ ! મેહરાજાના પ્રબળ માહાભ્યને તું જાણે છે? જે વસ્તુ સંસારી જીને વિશેષ હાનિ કરી શકતી નથી, તે તારા જેવાને તે ભયંકર હાનિ પહોંચાડશે. સાંભળકઈ બુદ્ધિમાન મનુષ્ય અજીર્ણ મટાડવા ભેજનને ત્યાગ કરી ઔષધિ સેવન કરે છે; પરંતુ એકલું ઔષધ જ પ્રમાણથી અધિક લઈ ઉલટ રેગને વધારતું નથી. “માત્ર આ ઔષધ છે, ડું છે” એમ સમજી પ્રમાણથી અધિક લઈ રોગને વધારે તે તે ખરેખર મૂર્ખ છે. તેમ આત્મકલ્યાણાર્થે સર્વ આરંભ–પરિગ્રહાદિ છેડી સંયમ રક્ષાર્થે આવશ્યક્તાનુસાર થોડી ઘણું રખાએલી વસ્તુઓ પ્રત્યે વિમોહિત થવું એ કેવળ મૂર્ખતા જ છે. સંયમેપકરણ એ અસંયમભાવની એક ઔષધિ છે. અને તે પણું ઉપાદાન આત્માની હાજરીમાં–જાગ્રતિમાં. તેનાથી સંયમની રક્ષા કરાય વા તેને દેખી આત્માના સંયમ પરિણામ જાગ્રત રહે-રખાય એ તો ઠીક છે. પણ તેને જ આશ્રયે મેહાધિન થવું કઈ રીતે ગ્ય નથી. સાધુ જીવનમાં મહાનિ થવું તે કરતાં ગૃહાશ્રમી રહેવું શું છેટું હતું? માટે હવે તો એ સંયમપકરણ પ્રત્યેને મૂઢમેહ પણ છોડ. આખા સંસારને છોડયા પછી આવશ્યક એવી નાની સરખી વરતમાં પણ તું ફસાય-મુગ્ધ થાય એ કેવળ મૂર્ખતા છે. આત્મદશા વાસ્તવિકપણે તથારૂપ પ્રકારે ન પરિણમે ત્યાં સુધી સંયમી જીવનમાં અનેક પ્રકારથી સાવચેત રહેવા જેવું છે. સર્વ પરવસ્તુથી ડરીને નિરંતર જાગ્રત રહેવા જેવું છે. નહિ તે આત્મપરિણામ અનાદિ સંસારાકારને સહેજે પામી જઈ સંયમ સ્થાનથી પતિત થાય છે. નિરંતર અપ્રમત્ત દશાએ પ્રવર્તવું એ જ શ્રી જિનને સતત ઉપદેશ છે. વાસ્તવિક નિશ્ચિતતા તે ત્યારે જ થાય કે – तपः श्रुतमिति द्वयं बहिरुदीर्घ्य रुढं यथा कृषीफलमिवालये समुपनीयते स्वात्मनि । कृषीवल इवोत्थितं करणचोरव्याधादिभिस्तदा हि मनुते यतिः स्वकृतकृत्यतां धीरधीः ॥ २२९॥ જેમ ખેડુત ખેતરમાં બીજ વાવી અનાજની વૃદ્ધિ કરે છે, પણ તે એટલાથી સંતેષ પામતું નથી. તે તે જ્યારે તે અનાજને ચેરાદ ઉપદ્રવના ભયથી ખેતરમાંથી લઈ જઈ નિવિને ઘર ભેળું કરે ત્યારે જ નિશ્ચિત થાય છે. તેમ મુનિજન અસંખ્યાત પ્રદેશ પ્રમાણ આત્મક્ષેત્રમાં તપ શ્રુતાદિ સાધન વડે નિજ જ્ઞાન દર્શનાદિ સમ્યકભાની અભિવૃદ્ધિ Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૯) કરી ઇંદ્રિયાદિ ચારોના ઉપદ્રવ રહિત નિજ આત્મક્ષેત્રમાં લવલીન કરે ત્યારે જ તે પોતાને કૃતાર્થરૂપ માને, અન્નને ઉત્પન્ન કરીને કિસાન ખુશી થતા નથી, પણ તેને નિરામાધપણે પેાતાના ઘર ભેગું કરીને જ ખુશી થાય છે. કારણ ત્યાં સુધી તે મહા મહેનતે નિપજાવેલા અન્નને અનેક પ્રકારના ભય છે. તેમ ધીર અને બુદ્ધિમાન યતિ સંયમની કૃતાતા તેા ત્યારે જ માને કે જ્યારે તે તપ શ્રુતરૂપ ખીજનું ફળ જે નિળ દન-જ્ઞાનાદ્વિરૂપ કણ તેને ઇંદ્રિયવિષયાદિ ચારાની ખાધા રહિત નિજ આત્મક્ષેત્રમાં સ્થાપન કરે અર્થાત્ તે પેાતામાં સભ્યપ્રકારે સમાય. મેાક્ષમાગ માં વચ્ચે વચ્ચે ઇંદ્રિય વિષયાદિ ચારાના ઉપદ્રવ ઘણા રહે છે. એ સર્વ ઉપદ્રવને ટાળી વાસ્તવિક શુદ્ધાત્મદશાને સંપ્રાપ્ત થતાં સુધી સતત્ જાગૃતિ રાખવી ઉચિત છે. જ્યાં સુધી ક્યાયાદિ મનેાગત સંસ્કાર પ્રક્ષીણુપણાને પામે નહિ ત્યાં સુધી મુનિ નિશ્ચિત મને કરી બેસે નહિ કારણ કયા સમયે કયું નિમિત્ત પામી કષાયના ઉદ્રેક વધી જઈ આત્મદશાને મિલન કરશે, વાસ્તવ્ય આત્મશાંતિના નાશ કરશે તેને ભરેસા નથી, તેથી વિષયાસક્તિ આદિથી ઉપેક્ષિત રહી નિશ્ચિત નહિ રહેતાં તેનાથી નિરંતર જાગ્રત રહેવુ એ જ ઉચિત છે. કેટલાક શાસ્ત્રપાઠી મનુષ્યા સમજે છે કે શાસ્ત્રજ્ઞાન જેને છે તેને વિષયાદિ પ્રત્યે થામેાહુ થતા નથી. પરતુ એમ માનવું એ એમની ભૂલ છે. જીઆ :— दृष्टार्थस्य न मे किमप्ययमिति ज्ञानावलेपादमुं नोपेक्षस्व जगत्त्रयैकडमरं निःशेषयाशाद्विषम् । पश्याम्भोनिधिमप्यगाधसलिलं वावाध्यते वाडवः भूत विपक्षस्य जगति प्रायेण शान्तिः कुतः ।। २३० ॥ . મને જ્ઞાનવંતને એ વિષયાશારૂપ શત્રુ કાંઈ પણ કરી શકે એમ નથી. ” એ પ્રકારના જ્ઞાનમાથી ઉન્મત્ત થઈ એ આશારૂપ શત્રુથી જરા પણ ઉપેક્ષિત રહેવુ. ચેાગ્ય નથી. ત્રણ લેાક જેણે વશ કરી રાખ્યા છે એવા એ આશારૂપ શત્રુને અલ્પ ગણુવા ચેાગ્ય નથી. ત્રણ જગતને મહાભયંકર અને અદ્વિતિય વેરી એ જ છે. તેને તેા સભ્યપ્રકારે વિચારી વિચારીને મૂળથી સર્વથા ક્ષીણુ કરવા જોઇએ. જુઆ અનંત અને અગાધ સમુદ્રમાં રહેલા વડવાગ્નિ મહાન સમુદ્રને પણ બાધા ઉપજાવે છે અર્થાત્ શોષણ કરે છે, તેમ નાની સરખી વિષયાશા આત્માના અગાધ Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) જ્ઞાનસાગરને મલિન કરે છે–આવરણ કરે છે, તેનાથી તે નિરંતર સાવચેત રહેવું જોઈએ. વળી જગતમાં પણ જોવામાં આવે છે કે શત્રુએ જેને દબાવી રાખે છે, તેને શાંતિ કયાંથી હોય ? જેને કોઈ શત્રુ નથી તે જ નિરાબાધ છે. આશા એ તે સર્વથી પણ પ્રબળ શત્રુ છે. તેના અસ્તિત્વમાં ખરેખર શાંતિ કયાંથી હોય? ન જ હોય. એ આશારૂપ સમુદ્રનું અગાધ અને અથાહ ગાંભિય અને ઊંડાપણું જ્ઞાની દષ્ટયાનુસાર જીવે જાણ્યું નથી, નહિતો તેને જાણ્યા પછી તેને કિનારે એક નિમેષ માત્ર ઉભા રહેવાની, તેથી ઉપેક્ષિત રહેવાની જીવ ઈચ્છા કરે નહિ. પૂર્ણ નિર્મોહ પરિણામી થયા સિવાય એ આશારૂપ અનાદિ પાશ છૂટે તે નથી, માટે જો તું એને સર્વથા નિમૂર્ણ કરવા ઈચ્છતો હોય તે, મેહને સર્વથા પરિત્યાગ કર ! स्नेहानुबद्धहृदयो ज्ञानचरित्रान्वितोऽपि न श्लाघ्यः । दीप इवापादयिता कज्जलमलिनस्य कार्यस्य ॥ २३१ ॥ જેમ દીપક સ્નેહ અર્થાત્ તેલ સંયુક્ત હોય તે મલિન કાજળ નિપજાવે છે, તેમ શાસ્ત્રજ્ઞાન અને શુભાચારથી મંડિત પુરુષ પણ નેહ અર્થાત્ મેહ યુક્ત હોય તો તેલની માફક પાપરૂપ અશુભ કાજળ ઉપજાવે છે. અંતે મલિન જ થાય છે. સ્નેહ (મેહ) અનુબદ્ધ જીવન જ્ઞાન-ચારિત્રાદિ રૂડા ગુણે પણ પ્રશંસાને પામતા નથી. દીપક પ્રકાશ આપે એ તે ઉત્તમ છે, પણ સાથે સાથે કાજળ વમે તે ઠીક નથી. એ દીપકને તેલને સ્નેહ ન હોત તો તે કાજળ વમત નહિ. અને તેથી તે અશેભાને પામત નહિ પણ પ્રશંસાને પાત્ર થાત. તેમ સાધુજનના આત્માને જ્ઞાનાદિ ગુણે પવિત્ર અને પ્રશંસનીય કરે છે, પરંતુ નેહ અર્થાત મેહની જરા તરા સત્તા તેમનામાં મલિનતા ઉત્પન્ન કરે છે. અને તેથી જ્ઞાનાદિ ગુણેની બીજી બધી રુડી કૃતિ પણ મલિનતાને પામે છે. માટે હરકેઈ પ્રકારે કરીને મેહને નાશ કરે એ જ ઉચિત છે. કેઈપણ પ્રકારે વીતરાગદશા આત્મામાં જરા પણ સ્પર્શવા ન દેવી, એ મેહનું મુખ્ય કાર્ય છે. અને એ દશા નથી ત્યાં સુધી જીવને વાસ્તવિક શાંતિ પણ નથી. સાંભળઃ– रतेररतिमायातः पुनारतिमुपागतः । तृतियं पदमप्राप्य बालिशो वत सीदसि ॥ २३२॥ હે મુનિ ! તું રાગ પરિણતિમાંથી ખસી દ્વેષમાં આવે છે, અને દ્વેષ પરિણતીમાંથી ખસી રાગમાં આવે છે. ઘણું શેચની વાત છે કે તું કઈ Page #208 -------------------------------------------------------------------------- ________________ (૨૦) વેળા ઉદાસીનતારૂપ વીતરાગ પરિણામને નહિ પામતાં મૂખની માફક કેવળ દુઃખને જ અનુભવ કરી રહ્યો છે. - રાગદ્વેષ એ જ દુઃખ અને દુઃખનું મૂળ છે. અને તેના ત્યાગથી વીતરાગ દશા પામતાં જીવ વાસ્તવિક સુખનો અનુભવ કરે છે. જે તે ખરેખર કલ્યાણને અથિ હેય તે એ અનાદિ શત્રુરૂપ રાગદ્વેષને ત્યજ. એ રાગદ્વેષરૂપ શત્રુએ જ તારા વાસ્તવિક સ્વાધિન સુખને અનાદિ કાળથી તને ઠગીને છીનવી લીધું છે. બાકી જગતના કેઈ મનુષ્ય કે પદાર્થો તારા સુખને હર્યું નથી. સુખના સ્વસ્વ નાશનું મુખ્ય અને ઉપાદાન કારણ તારે રાગદ્વેષ છે. તેના થોડા ઘણા અસ્તિત્વમાં પણ તે ખરેખર સુખી નહિ જ થાય. છતાં સુખ મનાય એ તારી બ્રાંતિ છે. . - એ રાગદ્વેષ તજવાના બહાને જીવ કરે છે શું? એક ખુણેથી નીકળી માત્ર બીજા ખુણામાં ભરાય છે. બીજે પણ પહેલાના જેવું જ હોય છે. અનાદિ કાળથી જીવ સભ્યપ્રકારે નિરાવલંબ ઉદાસીન રહી શક નથી, કે ઉદાસીન રહેવા તથારૂપ પ્રકારે પ્રયત્ન પણ કર્યો નથી. અને તેથી એ ઉદાસીનતાજન્ય સુખનો અનુભવ પણ તેને નથી. એ સુખના અનુભવ કે વાસ્તવ્ય શ્રદ્ધા વિના તેને તથારૂપપણે પ્રયત્ન પણ કયાંથી હોય? ગ્રંથકાર કહે છે કે રાગ અને દ્વેષ એ બે પદને પરમ દુઃખનાં કારણ, અરે ! પ્રત્યક્ષ દુઃખ જાણુંને હે જીવ! વીતરાગતારૂપ અનન્ય સુખના હેતુભૂત ત્રીજા પદને તું નિરંતર ભજ-આરાધ્ય. જગતના કિચિત માત્ર વિષય સુખથી (સુખ નહિ પણ સુખાભાસ) તુ તને પિતાને સુખી માને છે, પણ એ તારે અનાદિ ભ્રમ છે. બુદ્ધિને વિપર્યા છે. એમ ગ્રંથકાર કહે છે – तावदुःखाग्निततात्माऽयःपिण्ड इव सीदसि । निर्वासिनिर्वृताम्भोधौ यावत्त्वं न निमज्जसि ॥ २३३ ॥ હે જીવ! અગ્નિથી તણાયમાન લોખંડના મોટા ગળાની માફક તું ત્યાં સુધી ભયંકર દુ:ખરૂપી અગ્નિથી શેકાઈ રહીશ કે જ્યાં સુધી મોક્ષરૂપ પરમ સુખ સમુદ્રમાં તું નિમગ્ન ન થાય ! જેમ પ્રખર અગ્નિથી તણાયમાન લોખંડને ગોળ પૂર્ણ જળમાં નાંખવાથી આતાપ રહિત શીતળતાને પ્રાપ્ત થાય છે, તેમ અનાદિ સંસાર દુઃખરૂપ ભયંકર પ્રખર અગ્નિથી તણાયમાન જીવરૂપ મેળે પરમ નિર્વાણરૂપ અનંત શાંત અને શીતળ સુખ સમુદ્રમાં નિમગ્ન ન થાય ત્યાં સુધી દુઃખરૂપ આતાપથી રહિત થવો કેવળ અસંભવિત છે. વળી જેમ એ અગ્નિથી તણાયમાન લેખંડના ગેળા ઉપર લેશ માત્ર શીતળ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) જળ છાંટીએ તા તે જરા પણ ઠંડા નહિ થતાં ઉલટા જળને જ ભસ્મ કરે છે; તેમ દેવપદ કે રાજ્યપદાદ્ઘિ અલ્પ સુખાથી જીવનું અનાદ્ધિ દુ:ખ વાસ્તવિક પ્રકારે નહિ મટતાં ઉલટાં તે રચ માત્ર સુખા આત્માની અનંત કાળની તૃષ્ણારૂપ વ્યાકુળતાજન્ય ભયંકર અગ્નિમાં ક્ષણમાત્રમાં ભસ્મ થઈ જાય છે. પણ તેથી એ દુઃખરૂપી અગ્નિ જરા પણ શાંત થતા નથી. ઈંદ્રિયાને અનુકુળ વિષયાદિ મળવા તેને લેાકેા સુખ કહે છે, પણ એ સુખ નથી. કારણ તે વિનાશી અને પરાધિન છે. એવા તુચ્છ સુખાને સુખ માની તેથી આનંદ માનવા એ સાચા સુખથી સદાને માટે વચિત રહેવા ખરાખર છે. તા વાસ્તવિક શાશ્વત અને સ્વાધિન સુખ શાથી પ્રાપ્ત થાય ? मंक्षुमोक्षं सुसम्यक्त्वं सत्यङ्कार स्वसात्कृतम् । ज्ञानचारित्रसाकल्यमूलेन स्वकरे कुरु ॥ २३४ ॥ હે મુમુક્ષુ ! સમ્યક્ રત્નત્રયની પૂર્ણ તારૂપ ધન વડે કરીને શીઘ્ર નિર્વાણુરૂપી અનંત ધામને તું પ્રાપ્ત કર! જે કાળે એ સત્યસુખ તારે વશ વશે, તે કાળે જ તું ખરેખરો કૃતાર્થ થઇશ, અર્થાત્ સમ્યક્દનજ્ઞાન–ચારિત્રની પૂર્ણતા થયે જ જીવ શાશ્વત નિર્વાણુ સુખને અમાધિતપણે અનુભવે છે, અને સંપૂર્ણ પરિષપણું પામે છે. કોઇપણ વસ્તુને મેળવવા જતાં તેની પૂરી કિ'મત આપવી પડે છે. પણ તે વિનાકિંમતે પ્રાપ્ત થતી નથી. જ્ઞાન અને ચારિત્રાદિ એ મેક્ષસુખ પ્રાપ્ત કરવાની કિંમત છે. એટલી કિંમત પૂર્ણ પણે જીવને પ્રાપ્ત થઇ તે મેાક્ષસુખ હસ્તગત કરવું સહેલ છે. = સમ્યક્ રત્નત્રય પૂર્ણ સંચય થઇ તે દ્વારા નિર્વાણુદશાને જ્યાં સુધી તું પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તું નિશ્ચિંત ન થા! વળી સાંભળ अशेषमद्वैतमभोग्यभोग्यं निवृत्तिवृत्त्योः परमार्थकोटयाम् । अभोग्यभोग्यात्मविकल्पबुद्ध्या निवृत्तिमभ्यस्यतु मोक्षकाङ्क्षी ॥ २३५॥ વિષય ક્યાયાદિમાં પ્રવવું તે પ્રવૃત્તિ તથા તે ભણી ન પ્રવર્તાવું તેનુ' નામ નિવૃત્તિ છે. પૂર્ણ અહિંરાત્મષ્ટિ જીવાને સુખદુ:ખાના કારણેાથી પૂર્ણ એવું આખુ જગત ભાગવવા ચાગ્ય ભાસે છે. અનિષ્ટને દૂર કરવું તે તથા ઇષ્ટ ગ્રહણ કરવું એ અને એના ભાગ છે. અથવા સર્વ પદ્મા કોઈને કોઈ અપેક્ષાએ સફળ વા પ્રયેાજનભૂત છે, એ ન્યાયથી જોતાં સ Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૭) જગતના પદાર્થો સાર્થક વા ઉપભેગ્ય છે. પણ તે કયાં સુધી? અંતરંગ આત્મદષ્ટિને જેના આત્મામાં લેશ માત્ર પ્રકાશ નથી, પરંતુ કેવળ બહિર્મુખ ઉપગ જેને પ્રવર્તી રહ્યો છે ત્યાં સુધી. વિશુદ્ધ આત્માનંદના ભેગી પુરુષ કે જેમનું અંતકરણ બાહ્ય સર્વ પરવસ્તુના મેહથી વિરામ પામ્યું છે–નિવૃત્ત થયું છે, તેમને આખું જગત અનેક સંકટનું કારણ તથા અપૂર્વ આત્માનંદનું વિઘાતક, અભેગ્ય, અને ઉપેક્ષય ભાસે છે. વસ્તતાએ જગત ત્રિકાળે જે છે તે જ છે. પણ ઉપરોક્ત દષ્ટિભેદના કારણથી તે તે દષ્ટિવાનેને તેવું તેવું ભાસે છે. અંતરાત્મદષ્ટિવાન મોક્ષાર્થિ જીવોને ઉચિત છે કે તેઓ પાદેયની સાપેક્ષતા સમજી તથારૂપપણે નિવૃત્તિને અભ્યાસ કરે, કારણ આત્માને આનંદ વાસ્તવિક, શુદ્ધ, સ્વાશ્રયી, અને અબાધિત છે, જ્યારે જગતના પદાર્થોનો આનંદ ઇદ્રધનુષવત્ ક્ષણિક, બાધિત, પરાશ્રયી અને અવાસ્તવિક છે. વિશુદ્ધ આત્માનંદ જગત અને જગતના સર્વ પદાર્થોની આસક્તિ ટાળી નિવૃત્તિ માર્ગનું અનુસરણ કરવાથી જ પ્રાપ્ત થાય છે. સાચા સુખને અભિલાષી આત્મા તે પ્રવૃત્તિને તજી નિવૃત્તિ પરાયણ જ થાય છે. કારણ પ્રવૃત્તિનું ફળ ચાર ગતિરૂપ સંસાર છે. તથા નિવૃત્તિનું ફળ અસંસાર અર્થાત્ મોક્ષ છે. ટૂંકામાં અવિવેકી અને રાગના વિશે આ સમસ્ત જગત ભેગ્યરૂપ ભાસે છે, ત્યારે વિવેકવાન સુષ્ટિમાન ને સમ્યકજ્ઞાન ગે કેવળ ત્યાગરૂપ-ઉપેક્ષારૂપ ભાસે છે. દષ્ટિ એવી સૃષ્ટિ. | નિવૃત્તિને અભ્યાસ કર્યા કરવું એ પણ એક પ્રવૃત્તિ જ છે ને! અને જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં વ્યાકુળતા છે. તે એ અભ્યાસ સદાને માટે કર્યા જ કરે ? ગ્રંથકાર કહે છે કે-ના. निवृत्तिं भावयेचावनिवर्त्य तदभावसः । न वृत्तिन निवृत्तिश्च तदेवपदमव्ययम् ॥ २३६ ॥ જ્યાં સુધી બાહ્ય સર્વ ઉપાધિઓથી ચિત્ત છૂટી જઈ પૂર્ણ આત્માનંદમાં શાશ્વતપણે નિમગ્ન ન થાય ત્યાં સુધી ઉચિત પ્રકારે નિવૃત્તિને અભ્યાસ સતત કર્તવ્ય છે. અંતર્દશા પૂર્ણ આત્મનિમગ્ન થતાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કાંઈ પણ કરવાનું રહેતું નથી. શુદ્ધાત્મતલ્લીનતા થતાં પ્રવૃત્તિ શામાં થાય? તથા નિવૃત્તિ કેનાથી કરે? અર્થાત્ તે દશાએ પ્રવૃત્તિ નિવૃત્તિની ૯૫ના જ સમાઈ જાય છે. આત્મા મુક્ત પરિણમી થાય છે. અને એ જ એક્ષપદ છે. જીવને રાગાદિ પાની જ્યાં સુધી પ્રવૃત્તિ છે, ત્યાં સુધી નિવૃત્તિને અભ્યાસ કરે ઈષ્ટ છે. પણ પર વસ્તુને આત્મીય સંબંધ Page #211 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) સર્વથા દૂર થતાં એ નિવૃત્તિ કે પ્રવૃત્તિથી જીવને કાંઈપણ પ્રજન નથી. જેમ જ્યાં સુધી રેગ છે ત્યાં સુધી ઉચિત ઔષધોપચાર કર્તવ્ય છે. પણ રોગ મુક્ત થતાં ઔષધોપચારથી કાંઈ પ્રયજન નથી, તેમ અનાદિ પરપ્રવૃત્તિ નિવારવા અર્થે નિવૃત્તિને અભ્યાસ કર્તવ્ય છે, પણ પ્રવૃત્તિને સર્વથા અભાવ થતાં કે વાસ્તવ્ય અભાવ દશા વતતાં નિવૃત્તિથી કાંઈ પ્રયોજન નથી. એ પ્રવૃત્તિ નિવૃત્તિનું સ્વરૂપ શું છે? તથા તેનું કારણ શું છે? रागद्वेषौ प्रवृत्तिः स्यानिवृत्तिस्तनिषेधनम् । तौ च बाह्यार्थसंबंद्धौ तस्मात्तांश्च परित्यजेत् ।। २३७॥ રાગ દ્વેષનું નામ પ્રવૃત્તિ છે તથા તેને નિરોધ કરવો એ જ નિવૃત્તિ છે. એ બંને (રાગદ્વેષ) બાહ્ય પદાર્થોના સંબંધથી વર્તે છે. તેથી એ સ્ત્રી, કુટુંબ, ધન, ધામાદિ સર્વ બાહ્ય પદાર્થોને સમ્યફપ્રકારે ત્યાગ કર એ જ મુમુક્ષુને ઉચિત છે. કારણ રાગાદિપ પ્રવૃત્તિનું મૂળ નિમીત્ત કારણ એ સર્વ પરવસ્તુઓને સંબંધ છે. માટે નિવૃત્તિના અભિલાષી આત્માએ નિવૃત્તિને અથે દેહાદિ સર્વ પરપદાર્થોને સંબંધ છેડે. અને તો જ નિવૃત્તિ ટકે છે–વર્ધમાન થાય છે–ઉવળ થાય છે. અને અંતે આત્માને શાશ્વત નિજાનંદમાં નિમગ્ન કરે છે. પરિગ્રહાદિથી ઉદાસીન આત્માની ઉદાસીનતાનું સ્વરૂપ ગ્રંથકાર વર્ણવે છે – भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः । भावये भावितानेति भवाभावाय भावनाः ॥ २३८ ।। અનંત સંસાર પરિભ્રમણ કરી રહેલે એ હું હવે એ અનાદિ પરિભ્રમણના આત્યંતિક અભાવને અર્થે પૂર્વે કયારેય પણ નહિ ભાવેલી, નહિ ચિંતવેલી અને નહિ પ્રતીત કરેલી એવી સમ્યદર્શનાદિક નિર્મળ ભાવના ને ભાવું, આરાધું તથા પૂર્વે અનંત વાર ભાવેલી એવી મિથ્યાદર્શનાદિક દુર્ભાવનાને ત્યાગ કરૂં-ભુલું. જે દૂષ્ટ ભાવનાના ગે ભયંકર સંસાર ચાદમાં આજ સુધી હું ભમે કદથિત થયે, દુઃખી દુઃખી થઈ રહ્યો, તે ભાવના છેડી હવે તેનાથી ઉલટી સમ્યક્દર્શનાદિ ભાવનાને અંગીકાર કરી અનંત સુખ સ્વરૂપ અવિનાશી નિજ પદને પ્રાપ્ત કરું. એમ મુમુક્ષુ આત્મા નિરંતર ચિંતવે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ (૨૦૫). એ જ કથનને ગ્રંથકાર વિશેષ પ્રકારે દઢ કરે છે. शुभाशुभे पुण्यपापे सुखदुःखे च षट्त्रयम् । हितमाघमनुष्ठेयं शेषत्रयमथाहितम् ॥ २३९ ॥ શુભ અર્થાત્ ઉત્તમ વચન, કરુણામય અંતઃકરણ અને સંયમરૂપ કાયા પ્રશંસા એગ્ય છે. તથા અશુભ વચન, નિર્દય-નિર્વેશ અંતઃકરણ અને અસંયમી કાયા નિંદા ગ્ય છે. એ શુભાશુભ ગ વડે પુણ્ય અને પાપને જીવને અનુબંધ થાય છે. પુણ્યદયથી સુખ તથા પાપોદયથી દુઃખ થાય છે. એ રીતે શુભ-અશુભ, પુણ્ય–પાપ, અને સુખ-દુઃખ એ છ ભેદ થયા. તે દરેક યુગલનાં આદિનાં ત્રણ (શુભ, પુણ્ય, અને સુખ) ને કેઈ અંશે હિતકારી જાણી આદરવાં તથા અંતમાં ત્રણ (અશુભ, પાપ અને દુઃખ)ને અહિતકારી જાણ સર્વથા તજવાં એ જ એગ્ય છે. નિશ્ચય દ્રષ્ટિએ જોતાં એક શુદ્ધો પગ જ ઉપાદેય છે, શુભાશુભ સર્વ વિકલ્પ ત્યાજ્ય છે. તથાપિ તેવી તથારૂપ દશાસંપન્નતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે જ દશાની પ્રાપ્તિના લક્ષપૂર્વક પ્રશસ્ત પેગ પ્રવૃત્તિ ઉપાદેય છે. અર્થાત્ શુભ વચન, શુભ અંતઃકરણ અને શુભ કાયપરિસ્થિતિ આદરણીય છે–પ્રશંસનીય છે. પરંતુ મેક્ષમાર્ગને સાક્ષાત્ વિઘાતકરૂપ અશુભ પગ તે સર્વથા ત્યાજ્ય છે. જો કે શુભેપચેગ મેક્ષમાગમાં સાક્ષાત્ કારણું નથી તોપણું શુદ્ધોપચેગ પ્રત્યે વૃત્તિનો પ્રવાહ કેઈ અંશે લક્ષિત થયે છે, તેવા લક્ષવાનું જીવને પરંપરાએ કારણરૂપ થાય છે. પ્રથમ દશાના સદ્દવૃત્તિવાન જીવને કેઈ પ્રકારે એ શુભેપગ ઉપાદેય છે. કારણ કે એ વિના જીવની વૃત્તિ ટકવી કે ઉજજવળતાને પામવી અસંભવિત છે. વળી શુભ પરિણુમાદિથી પુણ્ય અને પુણ્યથી અનુકુળ સુખ સામગ્રી તથા સ્વર્ગાદિક અભ્યદય પ્રાપ્ત થાય છે, જ્યારે અશુભ પરિણામથી પાપ અને પાપ ઉદયથી આત્માને પ્રતિકુળ દુઃખ સામગ્રી તથા નર્કાદિક દુર્ગતિ સાંપડે છે, એટલે એ અશુભેપચેગ કઈ રીતે આત્માને ઉપાદેય નથી. શુભપગજન્ય પુણ્ય પરિણામનું શાતાજન્ય સાક્ષાત્ સુખ તે તે જ કાળે અનુભવાય છે. જ્યારે પાપ પ્રવૃત્તિ અને પાપ પરિણમજન્ય ભયંકર વ્યાકુળતારૂપ દુઃખનો સાક્ષાત્ અનુભવ પણ તે જ કાળે થાય છે. જીવ જે પિતાનાં વર્તમાન પ્રવર્તન અને પરિણામ ઉપર સભ્યપ્રકારે ઉપગને પ્રેરે તે ઉપરોક્ત કથન તેને સ્પષ્ટ પ્રતીતિમાં આવી શકે એમ છે. અને તે ઉપરથી ભાવિ સુખ દુખનું પણ અનુમાન જેમ છે તેમ બંધાય છે, અને તે પણ કલ્પિત Page #213 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ૨ નહિ પણ સમ્યક હોય છે. અનાદિ મહમૂદ્ધ આત્માને તેટલે અવકાશ કયાંથી હોય કે તે નિજ પરિણતિ અને પ્રવૃત્તિ ઉપર જરાય લક્ષ દે! અને તેથી તે આ પંચપરાવર્તનરૂપ ભયંકર સંસાર પરિભ્રમણ તેને વર્તી રહ્યું છે. ગ્રંથકાર સ્વયં એ અશુભ, શુભ તથા શુદ્ધ એ ત્રણેની પ્રાપ્તિને અનુક્રમ બતાવે છે – तत्राप्याचं परित्याज्यं शेषौ न स्तः स्वतः स्वयम् । शुभं च शुद्धै त्यक्त्वान्ते प्रामोति परमं पदम् ॥ २४॥ પ્રથમ અશુભપગ છૂટે તે તેના અભાવથી પા૫ અને તજનિત પ્રતિકુળ વ્યાકુળતારૂપ દુઃખ સ્વયં દુર થાય. અને અનુક્રમે શુભના પણ છૂટવાથી પુણ્ય, તથા તજજનિત અનુકુળ વ્યાકુળતા–જેને સંસાર પરિણામી જ સુખ કહે છે, તેને પણ અભાવ થાય. કારણના અભાવથી કાર્યને પણ સ્વયં અભાવ થાય છે. એમ જ્યારે ઉપરોક્ત પ્રકારે જીવના પરિણામમાંથી શુભ પણ અનુક્રમે સર્વથા છૂટી જાય છે ત્યારે જીવ પરમ વીતરાગભાવરૂપ શુદ્ધોપચેગમાં નિવિંદનપણે સ્થિત થઈ અંતે પરમ નિઃશ્રેયસુરૂપ નિર્વાણુને સંપ્રાપ્ત થાય છે. કે જે દશા શુભાશુભરૂપ સર્વ વિકલ્પથી રહિત છે–પર છે. અશુભ અને શુભ એ બંને ઉપગના અંતમાં જ (અભાવમાં જ) જીવને શુદ્ધોપચેગ પ્રવર્તે છે. અશુભેપગના નિવારણથી જ શુભેપગ આત્મામાં વર્તે છે. આગળ દશા વિશેષતા પામતાં અર્થાત્ સમ્યજ્ઞાનના અપૂર્વ અને તીક્ષણ બળે શુદ્ધોપગ પ્રવર્તતાં પગ પણ સ્વયં છૂટી જાય છે તથા શુદ્ધપગના પ્રસાદે જીવ અનાદિ સંસાર પરિભ્રમણથી સર્વથા મુક્ત થાય છે. અહીં ચાર્વાકદષ્ટિ કહે છે કે આત્માના મેક્ષની વાત તમે પછી કરે, પણ પ્રથમ તેના અસ્તિત્વની જ શી ખાત્રી? કારણ તે જન્મથી મરણાંત સુધી કેઈને પણું દૃષ્ટિગત થતું નથી કે કેઈને નથી. વળી સાંખ્યદ્રષ્ટિ પૂછે છે કે સ્વભાવે કરી મુક્ત એવા આત્મામાં બંધમાક્ષના વિકલ્પ શા કરવા? ઉપરોક્ત બંને પ્રશ્નોનું ગ્રંથકાર નીચેના લેકથી સમાધાન કરે છે - अस्त्यात्माऽस्तमितादिबन्धनगतस्तबंधनान्यायवै स्ते क्रोधादिकृताः प्रमादजनिताः क्रोधादयस्तेऽनृतात् । Page #214 -------------------------------------------------------------------------- ________________ (૨૭) मिथ्यात्वोपचितात् स एव समलः कालादिलब्धौ क्वचित् सम्यक्त्वव्रतदक्षता कलुषता योगैः क्रमान्मुच्यते ॥ २४१॥ જાતિસ્મરણાદિથી જીવને પિતાને પૂર્વભવ દષ્ટ થાય છે, અથવા જીવના કાર્યાદિ વા લક્ષણાદિ તરફ વિચાર કરવામાં આવે તોપણ “જીવ છે” એમ સ્પષ્ટ સમજાય છે. વળી જ્ઞાન, ઈચ્છા, રાગ, દ્વેષ અથવા તેના પ્રકારે ફળાફળ એ આદિ અસાધારણુતા ઉપરથી પણ તેના અસ્તિત્વને તથા તેના પૂર્વ કારણુરૂપ પૂર્વભવને નિશ્ચય થાય છે, અને તે કલિપત નહિ પણ સમ્યક હોય છે. સંસાર પરિણમી મેહમુગ્ધ જીવને પોતાના અસ્તિત્વને નિશ્ચય કરવાનો કે તેના અસાધારણ ધર્મો પ્રત્યે ઉપગને પ્રેરી “હું જીવ છું” એ પ્રકારને સમ્યક્ નિર્ણય કરવાને અનાદિ મેહ આડે અવકાશ ક્યાં છે? નહિ તે પિતાથી પિતાને નિર્ણય ન થાય, એટલે બધે જીવ પદાર્થ કાંઈ અંધારે પડ નથી. વાસ્તવ્ય વિચારે સ્પષ્ટ સમજાય એટલે બધે સ્વયં પ્રકાશીત પદાર્થ છે. વળી “આત્મા નથી ” એ પ્રકારનો આત્મા ન હોય તો સદેહ કેને થાય? એ સંદેહાત્મક જ્ઞાન કેનું વા એ શું પદાર્થ છે? અહંકારમમકારરૂપ સંવેદન જ્ઞાન કેને થાય છે? પૂર્વ ભવની તથા વર્તમાન જંદગીની ઘણુ સમય પૂર્વેની વ્યતીત વાત કેના સ્મરણરૂપ થાય છે? પુણ્ય-પાપનું ફળ કેણ અનુભવે છે? એ આદિ પ્રશ્નોને વાસ્તવિક વિચાર થતાં આત્માનું અસ્તિત્વ નિઃસંદેહ પ્રમાણુરૂપ સિદ્ધ થાય છે. આત્મા અનાદિ કાળથી કર્મબદ્ધ છે, તે કર્મબંધ આસવથી છે, આસવ ધાદિ કષાયથી થાય છે, કષાય પ્રમાદ અર્થાત–આત્મ-અજાગ્રતિથી થાય છે. પ્રમાદ અવતથી થાય છે, અને અવ્રત મિથ્યાત્વથી વૃદ્ધિને પામે છે. એમ સંસારી આત્મા મિથ્યાદર્શનાદિ ચગે અનાદિકાળથી મલિન દશાને પ્રાપ્ત થઈ રહ્યો છે. કેઈ એક મનુષ્ય સંજ્ઞી પંચેંદ્રી જીવ કાળલબ્ધિ આદિ યોગે કરીને કેઈ તથારૂપ દશાસંપન્ન મહાપુરુષના વાસ્તવ્ય સમાગમે સમ્યકદર્શનને પ્રાપ્ત થઈ વ્રત, વિવેક, નિષ્કષાયતા આદિ નિમેળ સાધન વડે ક્રમે કરીને વેગથી પણ અનુક્રમે મુક્ત થાય છે. - સાંખ્ય દષ્ટિયુક્ત આત્મા કહે છે કે આત્મા સદાય શુદ્ધ છે, બંધ મોક્ષરૂપ વિકપ મિથ્યા છે. તેને ગ્રંથકાર કહે છે કે સર્વથા જીવ સંસારમાં શુદ્ધ હોય તે આ સંસાર પરિભ્રમણુરૂપ દશા કયાંથી અને કેની? કેઈ સુખી, કેઈ દુઃખી, કેઈ નીચ, કેઈ ઊંચ એ વિગેરે ચિત્ર વિચિત્રતા બીજા ક્યા કારણ ગે વતી રહી છે? આત્મા શુદ્ધ જ છે તો આ તપશ્ચરણાદિ અનુષ્ઠાન કેના અર્થે? એથી પણ નિશ્ચય થાય છે કે Page #215 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮) સંસારદશામાં આત્મા અશુદ્ધતાયુક્ત છે, અને તે સમ્યક્દર્શનાદિ ઉપાયે વડે અશુદ્ધતાને નાશ થઈ પૂર્ણ શુદ્ધ થાય છે. જન્મ મરશુદિ ઠંથી મુક્ત થાય છે. -- • સ્વભાવતઃ જીવને દુઃખ પ્રિય નથી, સુખ પ્રિય છે. પિતાને અનિષ્ટ એવાં ચિત્ર વિચિત્ર દુઃખે અનિચ્છાએ પણ જીવ અનુભવે છે, તેથી પણ સ્પષ્ટ સમજાય છે કે વર્તમાનમાં જીવ પરતંત્ર છે, સ્વાધીન નથી. સ્વાધીન હોય તે કઈ અણગમતાને અનુસરે નહિ. એ પરાધિનતા કઈ? માત્ર સકષાયભાવે પૂર્વે બાંધેલાં ચિત્ર વિચિત્ર શુભાશુભ કર્મ પુદગલની. વર્તમાનમાં પણ એ શુભાશુભ કર્મ પુદ્ગલના ઉદયજન્ય પરિણમેને અનુભવ પ્રાયે સકષાય પરિણામ વિના થતું નથી. માત્ર કઈ દશાસંપન્ન મહાપુરુષને બાદ કરતાં આખું જગત એ શુભાશુભ પદાર્થો અને ભાવમાં અહં, મમત્વ માની ચિત્ર વિચિત્ર પ્રકારે નાચી રહ્યું છે. આત્માને વાસ્તવ્ય વિશ્વાસ અને અનુભવ આત્માના પરિચયી થયે જ થાય છે. અને શુભાશુભ સંસાર પરિકૃતિ અને તગે ઈષ્ટ અનિષ્ટ કલ્પના જીવ કષાય પરિણામથી જ કરે છે. જેથી ભાવિ સંસારના કારણરૂપ કર્મપગલેને સમયે સમયે બાંધે છે. જીવને બંધદશા એક બીજા શુભાશુભ કર્મોદય વડે મિથ્યાત્વનું સાહચર્ય પામીને સંતતિરૂપે ધારા પ્રવાહીપણે તીવ્ર મંદ રૂપે અનાદિ કાળથી ચાલી આવે છે. એક સમય પ્રબદ્ધ કર્મ પુદગલે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગરૂપ અથવા જ્ઞાનાવરણદિરૂપ સ્વયં પરિણમી જાય છે. એમની ચંચળતાથી જડ એવી સૂક્ષમ કર્મવર્ગણાઓ કે જે કર્મસ્વપણે પરિણમવા ગ્ય છે, તે પ્રકૃતિ, પ્રદેશપણે પરિણમે છે. અને એ પ્રકૃતિપ્રદેશપણે પરિમિત કર્મવર્ગણુઓમાં સ્થિતિ તથા ફળદાન શક્તિ પેદા કરવાનું કામ કષાય પરિણામ કરે છે. કર્મપિંડનું આવવું તથા તેમાં ફળદાન શક્તિનું ઉપજવું એ બંને કાર્ય એકી સાથે થાય છે. કર્મપિડના બંધ અર્થે નિમિત્તભૂત એવી ગની ચંચળતાને પણ સંસાર દશામાં પ્રાચે કષાયે જ ઉત્તેજીત કરે છે. કષાયને પ્રાદુર્ભાવ આત્મ અજાગૃતિ અર્થાત્ પ્રમાદથી થાય છે, અને હિંસાદિ અવ્રત પરિણામે અને પ્રવર્તનાઓ એ અનાદિ પ્રમાદને પિષણ આપે છે. તથા એ હિંસાદિ અવ્રત પરિણતિ મિથ્યાત્વના સાહચર્ય ગે બળવાનપણને પામે છે. એમ ઉત્તરોત્તર કારણ કલાપ મળવાથી આત્મા મલિન થાય છે, પરાધીન થાય છે. १ पयडिठिंइअणुभाग, पदेशमेदादुचदुविधोबधी योगा पयडि पदेसा, ठिदिअणुभागा कसाएदो होदि. (द्रव्यसंग्रह.) Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) જીવની એ મલિનતા-પરાધીનતા તેની ચિત્ર વિચિત્ર પ્રવૃત્તિ, પરિણતિ તથા સ્થિતિ ઉપરથી વર્તમાનમાં પણ સ્પષ્ટ સિદ્ધ નિર્ણત થાય છે અર્થાત્ તેની બંધ દશાને નિર્ણય થાય છે. ટૂંકમાં આત્માના વાસ્તવ્ય પરિચયે બંધ તૂટે છે શિથિલ પામે છે, તથા અન્યના પરિચયે બંધ બંધાય છે, પિષણ પામે છે. , દેહાદિ પ્રત્યેનું અહંમમત્વ મોક્ષમાર્ગમાં મહાન વિજ્ઞ છે. ममेदमहमस्येति प्रीतिरीतिरिवोत्थिता । क्षेत्रे क्षेत्रीयते यावत्तावत्काऽशा तपःफले ॥ २४२॥ આ દેહ મારે છે અને હું એ દેહને છું” આવી નિશ્ચિત્ત શ્રદ્ધાપૂર્વક દેહની સાથે જીવને પ્રીતિ છે, અર્થાત્ દેહરૂપ ક્ષેત્ર વિષે ક્ષેત્રીયરૂપે એટલે સ્વામિત્વપણે જ્યાં સુધી જીવ પ્રવર્તિ રહ્યો છે, ત્યાં સુધી તપના પરમ ફળરૂપ મોક્ષની શી આશા ? દેહ પ્રત્યેની એકત્વ ભાવના મોક્ષમાર્ગના પ્રવાસીને એક મહાન ઈતિ સમાન વિન રૂપ છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ, સુઆ, સ્વચક્ર, અને પરચક્ર એ સાત ઈતિ છે. એ સાત ઉપદ્રવ જ્યાં સુધી વર્તતા હોય ત્યાં સુધી ખેડુતને ઈષ્ટ અન્ન ઉપજાવી ઘેર પહોંચાડવાની શી આશા ? તેમ જીવને દેહાનુરાગરૂપ ઇતિ જ્યાં સુધી તે ત્યાં સુધી મોક્ષ પ્રાપ્તિની શી આશા? પ્રત્યુત એથી તે અનાદિ બંધદશા બળવાન થાય છે, પિષણ પામે છે. તપનું વાસ્તવિક ફળ મેક્ષ છે, પણ તેમાં દેહાદિ બાહ્ય વસ્તુઓ પ્રત્યેની પ્રીતિ એ એક મહાન ઉપદ્રવ છે. જેથી આત્માના નિજ વૈભવમાં મહાન હાનિ થાય છે. એ જ અર્થને ગ્રંથકાર પ્રકારાંતરે દઢ કરે છે – मामन्यमन्यं मां मत्वा भ्रान्तो भ्रान्तौ भवार्णवे । नान्योऽहमहमेवाहमन्योऽन्योऽन्योहमस्ति न २४३ ॥ અનાદિ બ્રાંતિ વેગે કરીને પિતાથી કેવળ ભિન્ન એવા દેહાદિ પર પદાર્થોને જીવે પિતાનું સ્વરૂપ જાણ્યું, તેમ પોતે શુદ્ધ ચૈતન્યઘન સ્વપર પ્રકાશકરૂપ છતાં પિતાને દેહાદિરૂપે જા. એ જ વિપરીત માન્યતાઓ ગ્રહિત જીવ અનાદિ અનંત ભવ સમુદ્રમાં ભટકા. પણ હવે તો, હે જીવ! તું સભ્યપ્રકારે એમ જાણું કે “હું દેહાદિ પરપદાર્થરૂપ નથી, તેમ એ દેહાદ્રિ પર પદાર્થો મારું નિજ સ્વરૂપ નથી, તથા હું એ દેહાદિ પર પદાર્થોમાં નથી, તેમ એ દેહાદિ પર પદાર્થો મારામાં નથી. હું Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૦) { ચૈતન્યઘન ત્રિકાળે ચૈતન્યઘનરૂપ છું, તેમ એ દેહાદિ પરપદાર્થો ત્રિકાળે જડરૂપ અને પર છે.” આ જગતમાં સર્વ પદાર્થો પિત પિતાના નિજ સ્વરૂપને અવલંબીને રહ્યા છે, પણ ત્રિકાળે પિતાના નિજ સ્વરૂપને છોડતા નથી. કોઈ દ્રવ્યને કેઈ અન્ય દ્રવ્યથી કિંચિત્ સંબંધ નથી. અર્થાત્ સર્વ દ્રવ્ય પોતપોતાના સત્તા ગુણાદિને અનુવતિ ભિન્ન ભિન્ન નિજ ગુણપર્યાયપણે પ્રવર્તિ રહ્યાં છે. હું અનાદિ કાળથી મિથ્યાત્વ-રાગાદિ વેગે એ દેહાદિ પર પદાર્થોને મારું નિજ સ્વરૂપ સમજી રહ્યો છું, પણ એ પર પદાર્થો મારા સ્વરૂપપણે પરિણમવા સર્વથા અશકય છે. કેવળ મૂઢ બુદ્ધિએ ગ્રહાઈ નિરર્થક અને પિતા પણે ધારી ધારી હું અનંત કાળથી એ દેહાદિ પર પદાર્થોની પાછળ મારી પિતાની બ્રાંતિએ કરીને ભટકા. દેવગે વા કાળાદિ લબ્ધિને પામીને આ અનુપમ માનવ જીવનમાં કઈ મહપુરુષની કૃપાએ કરી સમ્યજ્ઞાનાદિ યોગના પ્રભાવથી હવે મેં જાણ્યું કે “એ દેહાદિ પર પદાર્થો ખરેખર જડ અને પર છે. હું તે રૂપ નથી પણ ચૈતન્યઘનરૂપ છું. એ જડ શરીરાદિ અને ચૈતન્ય પરિણમી હું એ બંનેમાં પરસ્પર શું સંબંધ છે? જરાપણ નહિ. કારણ એ બંને જાતિ, ગુણ, લક્ષણદિએ કરીને પરસ્પર કેવળ ભિન્ન છે.” આ પ્રકારનું આત્મપરિણામી ભેદવિજ્ઞાન એ જ મોક્ષરૂપ પરમ કલ્યાણનું કારણ છે. દેહાદિ પ્રત્યેની રાગબદ્ધિ બંધનું કારણ છે, અને વૈરાગ્યબુદ્ધિ નિર્જરાનું કારણ છે. અનાદિ ભ્રાંતિ જેની નિવૃત્ત થઈ છે, તેને જ દેહાદિ પદાર્થો સાક્ષાત્ પરપણે પ્રતિભાસે છે. એમ ગ્રંથકાર કહે છે – बंधो जन्मनि येन येन निबिडं निष्पादितो वस्तुना बाह्यार्थेकरतेः पुरापरिणतप्रज्ञात्मनः साम्प्रतम् । तत्तत्तन्निधनाय साधनमभूद्वैराग्यकाष्टास्पृशो દુધ દિ તન્યા વિદ્યુપામાજીત રામ્ II ૨૪૪ II અનાદિ કાળથી આજ સુધી બાહ્ય વસ્તુઓ સાથે અત્યંત પ્રીતિ - બની રહી, અને તેથી એ બાહા પર વસ્તુઓ મને નિબિડ બંધનું કારણ થઈ. પણ હવે સત્યાર્થ આત્મવિજ્ઞાનના પ્રભાવથી એ બાહ્ય સર્વ પર વસ્તુઓ પ્રત્યે મને ઉત્કટ વૈરાગ્ય વર્તતો હોવાથી જે પદાર્થો પૂર્વે બંધ હેતુપણે વર્તતા તે જ પદાર્થ આજ બંધ નિવૃત્તિપણે મારા જ્ઞાનમાં પરિણમી રહ્યા છે. અહો! કયાં એ પૂર્વનું અજ્ઞાન તથા કયાં આ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૨૧૧) સમ્યજ્ઞાનની અપૂર્વ મહત્તા. તેથી જ પૂર્વ મહાપુરુષે કહે છે કે બંધનું કારણ ક્રિયા માત્ર નથી, પણ પરિણામ છે. દેહાદિ પર વસ્તુઓને અવિવેકપણુને લઈને જીવ જ્યારે રાગ બુદ્ધિથી જોતે હતું ત્યારે તે તે વસ્તુ તેને બંધ હેતુપણે થતી હતી. પણ વિવેકબુદ્ધિના પ્રભાવથી જ્યારે તે વૈરાગ્યબુદ્ધિપૂર્વક જેવા લાગે, ત્યારે તે જ દેહાદિ પર વસ્તુઓ બંધ નિવૃત્તિપણે જ્ઞાનમાં પ્રવર્તી. તેથી નિશ્ચિત થાય છે કે બંધ અને મેક્ષનું ઉપાદાન કારણુ આત્માના પરિણામ છે. પણ માત્ર એકલી ક્રિયા નથી. ક્રિયા પણ પરિણામને લઈને ફલાવતી થાય છે. પરિણામ શુન્ય ક્રિયા વાસ્તવ્ય ફળદાતા થતી નથી. માટે સવિવેકપૂર્વક હે જીવ! તું એ અનાદિ પરિણામને ફેરવ. એક જ. પદાર્થ મહત્વપૂર્ણ દૃષ્ટિએ જોતાં મહત્વરૂપ ભાસે છે, ત્યારે અમહત્વપૂર્ણ દષ્ટિએ તે જ પદાર્થ અમહત્વરૂપ પ્રતિભાસે છે. ભેદ માત્ર દષ્ટિને છે. એ દેહાદિ સર્વ પરવસ્તુઓ સદ્દવિવેકે વૈરાગ્યપૂર્ણ દૃષ્ટિએ તું જઈશ તે તેમાં તને નર્યો વિરાગ્ય જ અનુભવાઈ નિર્જરાનું કારણ થશે. બંધની નિવૃત્તિને ક્રમ: अधिकः कचिदाश्लेषः कचिद्धीनः कचित्समः । कचिद्विश्लेष एवायं बन्धमोक्षक्रमो मतः ॥ २४५ ॥ કેટલાક ને બંધ અધિક છે, નિર્જરા નહિવત્ છે. કેટલાકને બંધ અ૯૫ તથા નિર્જરા અધિક છે, કેટલાકને બંધ અને નિર્જરા સમાન છે, ત્યારે કેટલાકને કેવળ નિર્જરા જ વર્તે છે. બંધ અને બંધ નિવૃત્તિને એ જ ક્રમ છે. - મિથ્યાત્વ દશામાં બંધ અધિક અને નિર્જરા તુચ્છ અર્થાત નહિ જેવી છે. ત્રીજા સાસ્વાદન ગુણસ્થાનકે બંધ અને નિર્જરા સમાન છે. અવિરત નામના ચેથા ગુણસ્થાનકે બંધ અત્યંત અલપ અને નિર્જરા પૂર્વ અપેક્ષાએ અસંખ્યાત્ ગુણી છે. આગળ આગળની ભૂમિકાએ અનાદિ સંસારના કારણભૂત બંધ ક્ષીણ થતે જઈ કેવળ નિર્જરા જ વર્તે છે. અને બંધને નિરોધ થાય છે. જો કે ત્યાં પણ શાતા વેદનીય આદિ કેટલીક પુણ્ય પ્રકૃતિને બંધ થાય છે, તો પણ તે અનંત સંસારના હેતુભૂત નહિ હેવાથી વાસ્તવ્ય બંધરૂપ અહીં ગણ્યો નથી. તે ભૂમિકાએ વર્તતા જીવને શાતા વેદનીયાદિ જન્ય ગમે તેટલી શુભ સામગ્રી મળે તો પણ તે શાતાને વેદત નથી પણ મુખ્યતયા આત્મગુણેને અનુભવે १ यस्मात् क्रिया प्रतिफळति न भावशून्या । Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૨) છે, શાતાને વેદે છે એમ જે કહેવામાં આવે છે તે ઉપચારથી. કારણ સંસારી છ આત્માનુભવને જાણી કે જોઈ શકતા નથી. શાતા અને શાતાજન્ય સામગ્રી, તથા અન્યથી વિલક્ષણ પુણ્ય પ્રકૃતિના ઉદયને આત્મગુણુ કપે છે, ત્યાં બીજું શું કહેવું? વળી તે પુરુષોને દુઃખને અભાવ વતી સંપૂર્ણ સુખને અનુભવ સમયે સમયે વર્તી રહ્યો છે. જગતવાસી લક્ષ શાતા એ સુખ છે એમ બની રહ્યો છે અને અનંત અતીંદ્રિય અનાકુળ સુખનું તેમને ભાન નથી, એટલે ત્યાં શાતા વતે છે, એમ ઉપચારથી મહાપુરુષોએ કહ્યું. વળી તેમને ક્વચિત્ શુભ પ્રકૃતિને બંધ પડે તોપણ તે સાંપરાઈક નથી પણ ઈર્યાપથીક છે. પ્રથમ સમયે બંધાય અને બીજા જ સમયે છૂટી જાય છે. વળી નામ, ગોત્ર, વેદનીય અને આયુ એ ચાર કર્મ પ્રકૃતિ સાક્ષાત્ આત્મગુણ વિઘાતક નથી. આત્મગુણ વિઘાતક તે ઘાતિ કર્મ પ્રકૃતિઓ છે, એટલે શાતા વેદનીયાદિથી આત્મગુણને વિઘાત થાય છે, કે આત્માનુભવ આવરણને-હાનિને પામે છે એમ બનતું નથી. મોહના મિશ્રણ વિના કેઈ કર્મ પ્રકૃતિ આત્માનુભવની આડે આવતી નથી. આત્મગુણોને સાક્ષાત્ આવરણ કરનાર મોહ છે, એમ સમજી વિવેકપૂર્વક તેને સર્વથા ક્ષય કરવા ભણી હે જીવ! તું પ્રવર્ત. વળી ફળ આપી કર્મ ક્ષય થવાની અપેક્ષાએ જોઈએ તે તે નિર્જરા બંધરૂપ જ છે. એવી સવિપાક નિર્જરા પ્રાણી માત્ર કરી જ રહ્યાં છે. અને તેથી કાંઈ વાસ્તવિક બંધનને અભાવ નથી. કારણ એવી નિર્જરામાં નવીન નવીન બંધ જીવને થયા જ કરે છે. મેક્ષાથી જીવને તે નિર્જરાનું કોઈપણ પ્રયજન નથી. તે – यस्य पुण्यं च पापं च निप्फलं गलति स्वयम् । स योगी तस्य निर्वाणं न तस्य पुनरात्रवः ॥ २४६ ॥ જે વિરક્ત પરિણામી જીવને સ્વફળ ઉપજાવ્યા સિવાય પુણ્ય અને પાપ સ્વયં નિર્જરે છે-નિઃસત્વ બને છે, તે જ ખરેખર ગી છે, તે જ નિરાસવ છે, અને તેજ મહભાગી પુરુષ નિર્વાણદશાને ક્રમે કરીને પ્રાપ્ત થાય છે. સંસાર પરિભ્રમણનું મૂળ કારણ પુણ્ય અને પાપ પ્રત્યે અનુરાગઆસક્ત પરિણામ છે. જેમ ફળનું મૂળ પુષ્પ છે, પણ જ્યાં પુષ્પ જ ખરી ગયું–સૂકાઈ ગયું ત્યાં બીજ અને ફળની ઉત્પત્તિ ક્યાંથી? તેમ જીવને ચતુર્ગતિરૂપ ફળનું કારણ શુભાશુભ કર્મ પ્રત્યે ઉદયાનુરાગ છે. પણ જ્યાં એ શુભાશુભ કર્મ જ નિર્જરી ગયાં-હીનસત્વ બની ગયાં, ત્યાં નવીન શરીર ધારણ કરવાપણું જ કયાંથી હોય? Page #220 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૩) શુભાશુભ કર્મની ઉદયાનુસાર, ઈચ્છાઓ કે અનિચ્છાએ, અનુભવ કરીને, વેદીને આખું જગત નિર્જરા કરી રહ્યું છે. તેમાં જ્ઞાનની કે સવિવેકની જરૂર નથી. જ્ઞાન છે કે અજ્ઞાન હે, વિવેક છે કે અવિવેક હ-ઉદયાભિમુખ કર્મને રસપૂર્વક અનુભવ કરી પ્રાણી માત્ર નિર્જરા કરી રહ્યાં છે. માત્ર ચેગી પુરુષ સમ્યકજ્ઞાનજન્ય સદ્દવિવેક વડે અવિપાક ( શુભાશુભ કર્મ ફળને વિપાક અનુભવ્યા સિવાય) નિર્જરા કરે છે. પ્રખર આત્માનુભવજન્ય અતીન્દ્રિય આનંદાનુભવ આડે કર્મફળના વિપાકને અનુભવવાનો તે દઢ ચગીને અવકાશ જ કયાં છે? અને તેથી જ તે કર્મફળે નિ:સત્વપણને પામી પિતાના સ્વભાવ પ્રમાણે ફળાનુભવ કરાવ્યા સિવાય આ છેડેથી પેલે છેડે ચાલ્યાં જાય છે, અર્થાત નિષ્ફળતાને પામે છે. વળી ગ્રંથકાર સાધુ પુરુષને હિત શિક્ષા આપે છે કે – महातपस्तडागस्य संभृतस्य गुणाम्भसा। मर्यादापालिवन्धेऽल्पामप्युपेक्षिष्टमाक्षतिम् ॥ २४७॥ મહાતપરૂપી તલાવમાં રહેલું સમ્યકદર્શનાદિક નિર્મળ જળ મર્યાદારૂપી પાળથી અખંડપણે સુરક્ષિત રહે છે અર્થાત્ પંચપણ હાનિ પામતું નથી. જ્યાં સુધી પાળ દઢ રહે ત્યાં સુધી તળાવમાં પાણું ટકી શકે છે. પણ પાળ તૂટી જાય તલાવનું પાણી વિખરાઈ જાય છે. તેમ ગુણરૂપી જળથી ભરેલા તારૂપી તલાવની મર્યાદા રૂપી પાળ વિષે નાનું સરખું પ્રતિજ્ઞાભંગરૂપી છિદ્ર પડતાં એ તારૂપી તલાવમાંનું ગુણરૂપી જળ સ્વયં વિખરાઈ જાય છે. વળી – दृढगुप्तिकपाटसंवृतिधृतिभित्तिर्मतिपादसंभृतिः।। यतिरल्पमपि प्रपद्य रन्धं कुटिलैर्विक्रियते गृहाकृतिः ॥ २४८॥ યતિરૂપી મહાન ગૃહ મન, વચન અને કાયમુસિઓરૂપી દઢ કમાડાથી બંધ છે, ઉત્તમ વૃતરૂપી ધીર જેની દિવાલ છે, તથા સમ્યકુબુદ્ધિરૂપ ગાઢ જેને પામે છે, તેવા સુરક્ષિત યતિપદરૂપ મકાનમાં પણ કદાચિત્ પ્રતિજ્ઞાભંગરૂપી નાનું સરખું છિદ્ર પડે તો સ્વભાવે કરીને મહા કુટીલ એવા અનાદિ રાગાદિ સર્પે એ ગતિ પદરૂપી નિર્ભય ગૃહમાં પેસી જઈ તે ગૃહને દુષિત કરે છે. જેમ ઘરનાં કમાડ, દિવાલ, અને નીચેનો પાયો દઢ હોય તો તે મકાનને પડવાને તે ભય નથી પરંતુ તેમાં પંચમાત્ર નાનું સરખું Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૪) છિદ્ર પડે તે સર્પાદિક દુષ્ટ છે પસી જઈ તેમાં વસવાવાળાને વિનરૂપ થાય, અરે! કઈ વેળા પ્રાણુનાશનું પણ કારણ થાય, તેમ દઢ ગુપ્તિરૂપી કમાડ, વૈર્યરૂપી દિવાલ, અને સમ્યકુબુદ્ધિરૂપી નીવ (પા) જેને છે એવા યતિપદરૂપી ઉજવળ મકાનમાં પ્રતિજ્ઞાભંગરૂપી નાનું સરખું છિદ્ર પડે તે રાગાદિ કુટિલ સર્પો તેમાં પેસી જઈ તે યતિને અનેક પ્રકારે વિજ્ઞભૂત થાય અરે કઈ વેળા યતિપણાને જ મૂળથી નાશ કરે. માટે સાધુ પુરુષે પ્રતિજ્ઞાભંગ પમાડનાર એવા એ અનાદિ રાગાદિ દેથી નિરંતર સાવધ રહી ધારણ કરેલી સ્વપ્રતિજ્ઞાને નિરંતર સુરક્ષિત રાખવી એ જ ચગ્ય છે. . હવે રાગાદિ દેને જય કરવાના ઉદ્યમમાં સાવધાન એવા મુનિજને પણ જે પર દેને કથન કર્યા કરે તો તે રાગાદિ દેને નહિ જીતતાં ઉલટા પુષ્ટ કરે છે. એમ ગ્રંથકાર કહે છે – स्वान्दोषान्हन्तुमुद्युक्तस्तपोभिरतिदुर्धरैः । तानेव पोषयत्यज्ञः परदोषकथाशनैः ॥ २४९ ॥ નિજ દોષને ક્ષય કરવા જે મુનિ દુર્ધર તપ કરવા ઉદ્યમવંત થયા છે, તે કદાચિત્ ઈર્ષાના ઉદયથી પરાયા છતા–અણુછતા અપવાદ કથન કરવા લાગે છે તે પરદેષ કથારૂપી ગરીષ્ટ ભેજનથી પિતાને જ રાગાદિ દેથી પુષ્ટ કરે છે. વિવેકી જનોએ પરાઈ નિંદા કરવી એ કઈ રીતે એગ્ય નથી. જેમ રસ યુક્ત ભેજન અજીર્ણદિ દેને પુષ્ટ કરે છે, તેમ પરદેષ કથનરૂપી ગરીષ્ટ ભજન અનાદિ રાગાદિ દોષોને પુષ્ટ કરે છે. અને તેથી ક્રમે કરી નિર્મળ યતિત્વપદને ભંગ થાય છે. | સર્વ પાપારંભથી નિવૃત્ત સાધુજનને અન્ય કેઈ કારણથી કષાયોને એકદમ સહસા પ્રાદુર્ભાવ થ શક્ય નથી, પરંતુ પિતાની પાસે રહેલા શરીર પ્રત્યે આસક્તિ થઈ જાય તો અવશ્ય કષાયને ઉદ્રક થઈ જાય. એ આસક્તિને મૂળથી ક્ષીણું કરવા મુનિજન દુર્ધર તપશ્ચરણાદિ આચરે છે. આમ દુર્ધર તપશ્ચરણાદિ આચરવાથી મારા અનાદિ દે અવશ્ય ક્ષીણ પામશે એવી તેની સમજ છે. પણ એ નથી સમજતો કે ગમે તેટલાં વિકટ તપશ્ચરણાદિ અનુષ્ઠાન આચરવા છતાં પણ પરદેષ કથા કહેવા સાંભળવાથી પણ એ રાગાદિ દેશે ઉત્પન્ન થાય છે, પિષણ પામે છે. જેમ અજીર્ણ શમાવવા કેઈ મનુષ્ય અનેક પ્રકારની કસરત કરી કષ્ટને સહન કરે, પરંતુ તેની સાથે જેનાથી અજીર્ણ થયું છે, એવા એ દેષના મુખ્ય કારણરૂપ રસયુક્ત ગરિષ્ટ ભેજનાદિને ન છોડે તો અજીર્ણ કેમ Page #222 -------------------------------------------------------------------------- ________________ (રાપ) મટે? રાગાદિ દેની નિવૃત્તિ અર્થે કાયકલેષાદિરૂપ તપ કરવું એ તે પિલા કસરત કરવાવાળા મનુષ્યના જે એક સામાન્ય ઉપચાર છે. પણ પરદેષ કથા કથન, શ્રવણપણાનો નિષેધ કરે એ ગરિષ્ટ ભેજન છેડવા તુલ્ય મુખ્ય ઉપચાર છે. માટે એ પરદેષ કથા કહેવી સાંભળવી તું નિવાર. મુમુક્ષુને એ ન ઘટે. સાંભળઃ– दोषः सवर्गुणाकरस्य महतो दैवानुरोधात् क्वचिघातो यद्यपि चंद्रलाञ्छनसमस्तं दृष्टुमन्धोऽप्यलम् । दृष्टानोति न तावदस्य पदवींमिन्दोः कलङ्क जगद्विश्वं पश्यति तत्प्रभाप्रकटितं किं कोऽप्यगात्तत्पदम् ॥ २५०॥ સર્વ ગુણનિધાનરૂપ મહાપુરુષને કદાચિત્ કઈ કર્મોદયવશાત્ કઈ મૂળ ગુણ વિષે ચંદ્ર લંછનની માફક કઈ અ૫ દેષ ઉપજે તો તેને જગતવાસી મૂઢ અને વિવેકશુન્ય અંધ છે પણ જોઈ શકે છે. જેમ ચંદ્રમાનું કલંક તેની વિસ્તીર્ણ પ્રભાથી જ જગતમાં પ્રગટ થાય છે, પણ તેના સ્થાન સુધી જઈ કેઈ આવ્યું નથી, તેમ મહાપુરુષનો અવગુણ પણ તેના વિસ્તીર્ણ નિર્મળ ગુણોથી જ પ્રકાશિત થાય છે, પણ કેઈ તેના સ્થાનમાં (અંતઃકરણમાં) જઈ જોઈ આવ્યું નથી. જે મહાભાગ્ય સાધુપુરુષમાં અનેક ગુણે પ્રકાશી રહ્યા છે, તેનામાં કઈ કઈ વખત પ્રારબ્ધવશાત્ કઈ કઈ સ્વ૫ દેષ થઈ આવે છે. અત્યંત ઉત્કૃષ્ટ ગુણના પ્રકાશમાં એ દેષો તે મહાત્મામાં તેના વાસ્તવિક સ્વરૂપે જેમ છે તેમ દેખાય છે. અને તેથી અજ્ઞાની જને પણ તે દેષોને દેષરૂપે સમજી શકે છે. તેમ છતાં પણ જ્ઞાની પુરુષ તો જ્ઞાની જ રહે છે અને અજ્ઞાની જન અજ્ઞાની જ રહે છે. દેષ દષ્ટિવાન જીવ પરદેશને જોવા માત્રથી કાંઈ જ્ઞાની વા મહાત્મા થઈ શકતો નથી. તે તો નિરંતર દેષ યુક્ત જ કહે છે. એવી પરદેષ દૃષ્ટિથી આત્મીય ગુણોને વાસ્તવિક ઉત્કર્ષ કદીપણ થઈ શકતો નથી. ચંદ્રની નિર્મળ શાંત અને ઉજજવળ પ્રભાથી પ્રકાશીત થઈ રહેલા તેના લંછનને સર્વ મનુષ્ય જોઈ શકે છે, પરંતુ બતાવો તો ખરા કે તે ચંદ્ર લંછન અને એમાં કોઈ મનુષ્ય આજસુધીમાં તે નિર્મળ ચંદ્રના ઉજજવળ મહત્વને પામી શકે છે? ના. ઉત્તમ પદાર્થ અંતર્ગત રહેવાવાળા કેઈ દેષને દેખવા માત્રથી તે દર્શકની યેગ્યતા કદી પણ વધી જતી નથી. | હે મુમુક્ષુ! અનાદિ દુઃખના હેતુરૂપ સંસારદશાને ક્ષય માત્ર પિતાના કષાય ક્ષયથી છે, એમ તું સમજે છે તો પછી એ પરદેષ જેવા Page #223 -------------------------------------------------------------------------- ________________ સન્મુખ તું કેમ થાય છે? બીજાના તરફ દોષ દષ્ટિપૂર્વક જેવું એ પણ એક કષાય જ છે. એમ કરવાથી તે કષાય કે તજજનિત દેષથી કદી પણ મુક્ત થઈ શકીશ નહિ અને ત્યાં સુધી તારું વાસ્તવિક કલ્યાણ થવું પણ અશકય છે, કે જ્યાં સુધી તારી દષ્ટિ અરેચક પરિણામે પરદેષ જેવા સન્મુખ પ્રવર્તિ રહી છે. દેષ દેખવાવાળા મનુષ્યના હૃદયમાં ઈર્ષાને અગ્નિ નિરંતર પ્રજવલિત રહ્યા કરે છે. વળી જ્યારે પરના દેષ જેવા સન્મુખ દષ્ટિ સદેદિત રહ્યા કરે, ત્યારે તેનામાં ઉત્કૃષ્ટ ગુણને પ્રકાશ પણ ક્યાંથી થાય? કારણ નિજ ગુણોને ઉત્કર્ષ કરવા તરફ તેને લક્ષ કે અવકાશ જ નથી. બીજુ જ્યાં સુધી સંસારદશા વર્તે છે, ત્યાં સુધી શેડા વા ઘણું દેષ પ્રાયે સર્વ જીમાં વતે છે. સંસારદશામાં સર્વગ શુદ્ધતા હોય એવું એક પણ ઉદાહરણ નહિ મળે. ગુણસ્થાન શ્રેણી એ પણ એક એકથી દોષ મુક્ત સંસાર દશાઓ છે. સંપૂર્ણ દેષમુક્ત અસંસાર દશા ભગવાન સિદ્ધાત્મા છે. ઉપર ઉપરનાં ગુણસ્થાનના સાપેક્ષપણે જતાં નીચે નીચેનાં ગુણસ્થાને દેષ યુક્ત જ ભાસશે. ઉન્નતિને કેમ તે એ છે કે એકને જોઈ બીજે તેના આદર્શ ગુણોનું અનુકરણું કરે. પરંતુ દેષદષ્ટિવાન મનુષ્ય “પિતાથી જગતમાં કઈ વિશેષ ગુણવાન છે” એમ સમજતો જ નથી. બીજામાં દેષ હોવા અથવા નહિ હોવાથી તેને પિતાને શું લાભ હાનિ છે? તારે દેષ જે દિવસે નિવૃત્તપણાને પામશે તે દિવસે તું વાસ્તવિક સુખી થઈશ. માટે હે મુમુક્ષુ ! એ પરદેષ જેવા તરફ તું નિરંતર ઉપેક્ષિત રહે. પણ જ્યાં સુધી મિથ્યાત્વ અને તજજનિત અજ્ઞાન જીવને વેગે ચડાવી રહ્યું છે, ત્યાં સુધી જીવની દષ્ટિ માત્ર પરદેષ ગ્રહણાદિ તરફ નિરતર રમ્યા કરે છે. પણ એ અવિવેક છે. સાંભળ: यद्यदाचरितं पूर्व तत्तदज्ञानचेष्टितम् । उत्तरोत्तरविज्ञानाद्योगिनः प्रतिभासते ॥२५१॥ ઉત્તરોત્તર વિજ્ઞાન અર્થાત્ સમ્યકજ્ઞાન-વિવેકદશાની પ્રાપ્તિ અને વૃદ્ધિ થતાં પોતે પૂર્વે અજ્ઞાનદશામાં જે જે આચરણ કર્યા છે તે તે સર્વે યેગી પુરુષને અજ્ઞાનચેષ્ટારૂપ પ્રતિભાસે છે. પરાયા અવગુણ અને પિતાના ગુણ પ્રગટ કરવા એ જ એક અજ્ઞાન ચેષ્ટા છે. અજ્ઞાનીજનોને એ ચેષ્ટા બૂરી કે અજ્ઞાનરૂપ ભાસતી નથી. પરંતુ વિવેકજ્ઞાની ગીપુરુષને સ્પષ્ટ બૂરી પ્રતિભાસે છે. કારણ અજ્ઞાનદશા ગ્રસ્ત જીવ દેષયુક્ત હોય છે. એમ પોતાની પૂર્વ અજ્ઞાનચેષ્ટાનું તેને Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭) મચ્છુ છે. એટલે પૂર્વે મેં મિથ્યાત્વ-અજ્ઞાનદશા વેગે આમ જ કર્યું છે. એમ તેને સ્પષ્ટ ભાસે છે. તેથી પરાયા અવગુણ અને પિતાના ગુણ પ્રગટ કરવા ભણી તે વિવેકી ચેગિ પુરુષ નિરંતર ઉપેક્ષિત રહે છે, અર્થાત્ નિજ ગુણ અને પર અવગુણ મુખમાંથી ઉચ્ચારતું નથી, પરંતુ ઢાંકે છે. વળી બીજા સહધમ સહાધ્યાયીઓમાં પિતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવાની અભિલાષા જીવને રહે એ સ્વાભાવિક છે. જ્યાં સુધી અજ્ઞાનનું બળ છે ત્યાં સુધી એ અભિલાષા મટતી નથી. બહુધા એ અભિલાષાવશ પરનિંદા, સ્વપ્રશંસા, પરગુણ આચ્છાદન, નિજગુણું પ્રકાશન, પરદેષ પ્રકાશન અને નિજ દેષ આચ્છાદન ઉપવાસ અને કાયકલેષાદિ તપ જીવ કર્યા કરે છે. પણ વાસ્તવિક જ્ઞાનદષ્ટિ જાગ્રત થતાં ઉપરોક્ત પિતાની પ્રવૃત્તિ તેને સાવ અજ્ઞાનચેષ્ટારૂપ પ્રતિભાસે છે. મહાપુરુષો પોકારી પોકારીને કહે છે કે માત્ર બાહ્યક્રિયા આદિથી આત્માના મહદ અર્થની વાસ્તવ્ય સિદ્ધિ નથી. પરંતુ સાથે સાથે કષાયાદિ અનાદિ નિજ દેષની નિવૃત્તિ થઈ આત્મપરિણામમાં જે સમ્યકૃવિશુદ્ધતા પ્રાપ્ત થાય છે, તેથી જ આત્મિય કલ્યાણની-સત્સુખની સિદ્ધિ છે. શરીર ઉપરના મમત્વને લઈને અનાદિ આશારૂપ વેલ જરાપણું સૂકાતી નથી એમ ગ્રંથકાર કહે છે – अपि सुतपसामाशावल्लीशिखा तरुणायते ___ भवति हि मनोमूले यावन्ममत्वजलार्द्रता । इति कृतधियः कृच्छ्रारम्भैश्वरन्ति निरन्तरं चिरपरिचिते देहेऽप्यस्मिन्नतीव गतस्पृहाः ॥ २५२ ।। મોટા મોટા તપસ્વી પુરુમાં પણ એ અનાદિ આશારૂપ વલ્લીની શિખા વિસ્તારને પ્રાપ્ત થતી જાય છે, કયાં સુધી? જ્યાં સુધી તેઓની અંતઃકરણરૂપી જડ મમત્વરૂપ જળથી નિરંતર આદ્ર (ભીની) છે. અને તેથી જ તે મહાપુરુષે ચિરકાળથી પરિચિત શરીર પ્રત્યે પણ નિર્મમત્વ થઈ ઉદાસીન થઈ સવિવેકપૂર્વક અતિ કષ્ટસાધ્ય તપાદિ અનુષ્ઠાન દ્વારા શરીરને દમન કરે છે. વેલના મૂળમાં નિરંતર જળ સિંચન કરવામાં આવે તે તેની ઉપરની શિખા શુદ્ધાંત તે વેલ લીલી હરિયાલી રહે છે. તેમ આશારૂપ વલ્લીની મનરૂપી જડ જ્યાં સુધી મમત્વરૂપ જળથી સજલ રહ્યા કરે, ત્યાં સુધી એ વલ્લી પિતાની શિખા શુદ્ધાંત તરૂણુ જ રહે છે. અર્થાત્ Page #225 -------------------------------------------------------------------------- ________________ ( ૮) કદીપણ સૂકાતી નથી. એમ સમજી વિવેકી પુરુષે પિતાના શરીરથી પણ ઉદાસીન પણે–નિસ્પૃહપણે મરણ જીવનની આકાંક્ષા રહિત થઈ અત્યંત કષ્ટસાધ્ય તપ આદિ વડે નિરંતર શરીરને દમન કરે છે. શીતકાળમાં વિસ્તીર્ણ જળાશયના કિનારે, ઉષ્ણકાળમાં પર્વતના શીખરે ઉપર, તથા વર્ષાકાળમાં વિસ્તારયુક્ત વૃક્ષ નીચે નિવાસ કરી ચેતન અચેતનકૃત ઉપસર્ગોને સમપરિણમે સહન કરી નિજ આત્મિક અનંત શક્તિને પ્રકાશ કરે છે. ચિરકાળ પરિચિત દેહ પ્રત્યેની સ્પૃહાને ભૂલી વિસ્મરણ કરી નિજ અનંત આનંદરૂપ સ્વગુણુ પર્યાયમાં અંતઃકરણને તન્મય કરે છે, ત્યાં જ અખંડ આનંદાનુભવ લે છે. શરીર પ્રત્યે જે પુરુષ નિસ્પૃહ છે, તે બીજા પર પદાર્થોમાં કેમ મમત્વ કરે: क्षीरनीरवदभेदरूपतस्तिष्ठतोरपि च देहदेहिनोः । भेद एव यदि भेदवत्स्वलं बाह्यवस्तुषु वदात्र का कथा ।। २५३ ॥ દુધ અને પાણીની માફક અભેદવત્ મળેલાં એવા જીવ અને શરીરમાં જ જ્યારે પ્રત્યક્ષ ભેદ છે, તો પછી સ્પષ્ટ પરરૂપ જણાતા સ્ત્રી પુત્ર, ધનાદિ ચેતન અચેતન બાહા પદાર્થોની ભિન્નતાનું તે કહેવું જ શું? એ તો પ્રગટ ભિન્ન છે. એમ સમ્યકપણે વિચારી આ જગતના સર્વ ચેતન અચેતન પર પદાર્થો પ્રત્યેને સ્નેહ વિવેકી પુરુષે છેડે છે. શરીરના સંગથી જીવની શું સ્થિતિ થાય છે? तप्तोऽहं देहसंयोगाजलं वानलसंगमात् । इह देहं परित्यज्य शीतीभूताः शिवैषिणः ॥ २५४ ॥ અગ્નિના સંગથી જેમ જળ તતાયમાન થાય છે, તેમ દેહના સંગથી અનંતકાળથી આત્મા તણાયમાન થઈ રહ્યો છે. એમ વિચારી કલ્યાણથી મુનિજને દેહથી પણ મમત્વ તજી આનંદરૂપ (શીતળ) થાય છે. સર્વ દુઃખ અને કલેષાદિ માત્ર દેહના સંગથી જ જીવ અનંતકાળથી સહન કર્યા કરે છે, શરીર પ્રત્યેનું મમત્વ એ જ સર્વ આપત્તિનું સ્થાન છે એમ સમજી મેક્ષાભિલાષી પુરુષ એ શરીર પ્રત્યે અનુરાગ તજી માત્ર એક વિતરાગ ભાવને જ આદરે છે, પિષે છે કે જેથી એ અનાદિ અનંત દુઃખની ખાણુરૂપ શરીરને ફરીથી સંબંધ જ ન થાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ (૧૯) શરીર પ્રત્યેના મમત્વનું કારણ મોહ છે. વિચારી વિચારીને મેહને ક્ષય કરે એ જ વિવેકી પુરુષોનું ર્તવ્ય છે – अनादिचयसंबद्धो महामोहो हृदि स्थितः । सम्यग्योगेन यैर्वान्तस्तेषामूर्ध्व विशुध्यति ॥ २५५ ॥ સમ્યગ અર્થાત્ સ્વસ્વરૂપ વિષે ચિત્ત નિરોધરૂપ પરમ ઔષધીવડે જે મહાપુરુષોએ અનાદિ સંચિત કર્મોદય જન્ય હદયમાં રહેલ મહામહ વમી નાખ્યો છે, તેમને ઉભય લેક (આ લોક-પરલેક) વિશુદ્ધ છે. જેમ ચોગ્ય ઔષધોપચારથી પેટનું અજીર્ણ વી નાખતાં રોગની નિવૃત્તિ થાય છે, તેમ વિભાવ ભાવથી વૃદ્ધિ પામેલે કર્મ પરિણામરૂપવિકાર સમ્યકજ્ઞાનથી નિવૃત્ત થાય છે. અને એ કર્મપરિણમજન્ય વિકાર અર્થાત્ મેહ અત્યંત મંદ થતાં-નાશ થતાં શરીર પ્રત્યેનું અનાદિ મમત્વ ક્ષીણ થાય છે. મમત્વ નષ્ટ કરવાનો મૂળ અને વાસ્તવ્ય ઉપાય મેહને ક્ષય કર એ જ છે. અને તે મોહ ક્ષયને ઉપાય વિવેકપૂર્વક પર પદાર્થોની આસક્તિને ત્યાગ કરે એ છે. મોહ નિવૃત્તિનું ચિન્હ - एकैश्वर्यमिहैकतामभिमतावाप्ति शरीरच्युति दुःखं दुष्कृतनिष्कृतिं सुखमलं संसारसौख्यासनम् । सर्वत्यागमहोत्सवव्यतिकरं प्राणव्ययं पश्यताम् किं तद्यन्नसुखाय तेन सुखिनः सत्यं सदा साधवः ।। २५६ ॥ જે સાધુ એકાંત નિવાસને એક અદ્વિતિય ચક્રવર્તિપણા સમાન લેખે છે, શરીરના વિનાશને મનોવાંચ્છિત લાભ માને છે, લાભાંતરાયાદિ ઘાતી કર્મોના ક્ષયપશામજન્ય સુખના ઉદયને મોક્ષના વિઘાતકરૂપ પરમ દુઃખ સમજે છે, અને તેના પરિવારને જ જે સુખ શ્રદ્ધે છે, દુઃખી જીવોના દુઃખ પરિહાર પ્રસંગે આવી પડનારા દેહત્યાગ જેવા વિકટ પ્રસંગને સ્વસ્વ ત્યાગરૂપ મહત્સવ માને છે, તેને આ ત્રિભુવનમાં કર્યો પદાર્થ કે પ્રસંગ સુખના હેતુરૂપ ન થાય? જે પદાર્થ અને પ્રસંગ પ્રાપ્તિમાં સંસારરસિક ભીરૂ અને પામરૂ દુઃખ અનુભવી રહ્યાં છે, તે પદાર્થ અને પ્રસંગ મુનિજનને સુખના હેતુરૂપ થાય છે. અજ્ઞાનજન્ય પર વસ્તુ પ્રત્યેની ઈચ્છાનિષ્ટ ભાવના જે પુરુષમાં ઉત્પન્ન થતી નથી તેને હરકેઈ ઇચ્છાનિષ્ટ પ્રસંગો સુખરૂપ પ્રતિભાસે છે, અને Page #227 -------------------------------------------------------------------------- ________________ (ર૦) { તેથી જ મુનિજને નિરંતર સુખી છે. ઐહિક સુખ દુઃખે મેહના સાહચર્યપણુમાં સુખ દુઃખરૂપ પ્રતિભાસે છે. અર્થાત્ સમજણમાં વિપર્યાસ હેવાને લઈને મેહદયથી પરવસ્તુમાં ઈચ્છાનિષ્ટપણું મનાઈ તેમાં સુખ દુઃખરૂપ વિભાવ કલપના થાય છે. વસ્તુતાએ એ સમજણ અને એ મેહજન્ય માન્યતા બંને કલ્પના જ છે. અને તે સર્વ પ્રતિબંધથી રહિત સહજ શુદ્ધ ચૈતન્યદશાની વિઘાતક છે. મહિના અત્યંત મંદપણને લઈને મુનિજનોને ઉપરોક્ત મિથ્યા કલપના ઉદ્દભવતી નથી, અને તેથી તેઓ નિરંતર આત્મિય સસુખને અનુભવ કરે છે. વિષમ દુઃખના પ્રસંગે પણ તે મુનિજને દુઃખને અનુભવતા નથી. કારણ आकृष्योग्रतपोबलैरुदयगो (ग) पुच्छं यदानीयतं तत्कर्म स्वयमागतं यदि विदः को नाम खेदस्ततः । यातव्यो विजिगीषुणा यदि भवेदारम्भकोऽरिः स्वयं દૃદ્ધિ પ્રત્યુત નેતા તિતા તો ક્ષયઃ | ૨૫૭ / જે મહાપુરુષ સત્તાગત અર્થાત્ અનુદય પરિણમી કર્મોને ઉગ્ર ઉગ્ર તપના બળથી ઉદયમાં લાવી લાવીને ક્ષય કરે છે તેમને અગર સ્વયમેવ કર્મોદય થાય તેમાં ખેદ કયાંથી હોય? વિષમ કર્મોદય પ્રસંગે પણ તે ધીર પરિણામી મુનિજનોને ખેદનું નામ માત્ર પણ હેતું નથી. જેમ કઈ વિજયાભિલાષી રાજા વૈરીને સ્થાન પ્રત્યે જઈને પણ તેને પરાસ્ત કરે છે, અગર તે વરી સ્વયં યુદ્ધનો સમારંભ સજી પિતાના ઉપર ચઢી આવે તે તેની સામે યુદ્ધ માંડવામાં તે વિજિગીષ રાજાને ખેદ કે કલેષ હોય? ના. તે પ્રસંગ તે ઉલટ તે વિજિગીષ રાજાની અભિવૃદ્ધિ જ સૂચવે છે. પ્રયત્ન સાધ્ય વિજયમાં એ કર્મોદય અધિક સુગમતારૂપ છે. મુનિજને તપના બળથી સત્તાગત કર્મોને ઉદયમાં લાવીને પણ ક્ષય કરે છે, નિઃસત્વ કરે છે. પરંતુ કદાચિત્ તે કર્મો પિતે જ સ્વયમેવ • ઉદયમાં આવે તો તેમાં તે મુનિજનેને ખેદ હોય? ન જ હોય. ઉદય પ્રાપ્ત કર્મફળ ભેગવવામાં તેમને દુઃખ કે આનાકાની હોતી નથી. કર્મોદય દુઃખ આપશે? શું દુઃખ આપશે? માત્ર એ જ કેઆત્મઈતર પદાર્થોને દુર કરશે, એ જ કે બીજું. પણ પિતે જ જ્યાં અન્ય સર્વ પરવસ્તુઓના સંગને કે જે આત્મપ્રતિકુળ, આત્માના Page #228 -------------------------------------------------------------------------- ________________ (રર) સહજ શુદ્ધ સ્વાભાવિક અનંત લબ્ધિના નિરાબાધ અવિચ્છિન્ન ઉપભેગને વિઘાતક હતી, તેને તે પ્રયત્નપૂર્વક હઠાવવામાં સુખ સમજતે હોય, ત્યાં સર્વ ઈષ્ટ સંગના વિચ્છેદમાં કે અનિષ્ટ સંગની પ્રાપ્તિમાં તેને હર્ષ શેક કયાંથી વતે? ઉપરોક્ત ભાવનાના બળે મુનિજન નિરંતર સર્વ ઈષ્ટનિષ્ટ સંગ કાળે પણ હર્ષ-શોક રહિત સસુખને જ અનુભવે છે. સમત્વ શ્રેણીમાં જ સ્થિત છે. તે મુનિજને કર્મોદય કાળે પણ શરીરથી ભિન્ન થવારૂપ દષ્ટિને વિશેષ સાધ્ય કરે છે. एकाकित्वप्रतिज्ञाः सकलमपि समुत्सृज्य सर्व सहत्वात् भ्रान्त्याचिन्त्याः सहायं तनुमिव सहसालोच्य किंचित्सलज्जाः। सज्जीभूताः स्वकार्ये तदपगमविधि बद्धपल्यङ्कबन्धाः ध्यायन्ति ध्वस्तमोहा गिरिगहनगुहा गुह्यगेहे नृसिंहाः ॥ २५८ ॥ નરમાં સિંહ સમાન તે મુનિજને પર્વતની ગહન ગુફા, વન અને એવા કેઈ એકાંત સ્થાનમાં આત્મસ્વરૂપને ચિંતવે છે. વળી નાશ કર્યો છે મેહ જેમણે તથા એકાકિ નિવાસરૂપ પ્રતિજ્ઞા છે જેમને એવા તે મુનિજને પિતાપણે મનાતા સર્વ પર પદાર્થો અને સર્વ પરભાવેને પરિત્યાગ કરી વિષમ પરિષહે સહન કરે છે. આ જડ શરીર મારું વાસ્તવ્યપણે શું સહાયી છે? અરે! આજસુધી ભ્રાંતિથી હું એને સહાયક માનતા હતા, પરંતુ ખરેખર તે ચૈતન્યને કિંચિત્ પણ સહાયક નથી. કેઈ કર્મોદયવશાત્ જ્યારે જ્યારે તે જડ શરીર આત્માને સહાયકપણે મનાતુ કે તત્કાલ તેઓ લજજાને પ્રાપ્ત થતા હતા. શરીર એ કઈ પ્રકારે આત્માને સહાયક નથી, એવું સમ્યપણે વિચારી સ્વકાર્ય સાધ્ય કરવા ઉદ્યમી થતા પર્યકાસન બાંધી માત્ર નિજ વિશુદ્ધ સ્વરૂપનું તેઓ ધ્યાન કરે છે, શરીર રહિત થવાની વાસ્તવિક વિધિને વિચાર કરે છે કે જેથી ફરી એ શરીરને ઉદ્દભવ જ થાય નહિ. | સર્વ સંસાર પરિણમી છને શરીર પ્રત્યે અનાદિ મમત્વ વર્તે છે, અને તેથી જ તેઓ ફરી ફરી શરીર ધારણપણું કર્યા કરે છે. પરંતુ વાસ્તવ્ય આત્મબંધ થતાં મહાપુરુષ એ શરીરને નિરાદર-ઉપેક્ષિત દષ્ટિએ જુએ છે. જેથી પુનઃ શરીર પ્રાપ્ત નહિ થતાં તેઓ પરમ અવ્યાબાધ. આત્મપદને પ્રાપ્ત થાય છે. . : Page #229 -------------------------------------------------------------------------- ________________ એવા મહાપુરુષે પિતાનું કલ્યાણ સિદ્ધ કરે છે. પણ સાથે સાથે કેઈ ભવભીરૂ નિર્મળ મતિમાન મુમુક્ષુનું પણ કલ્યાણ થવામાં નિમિત્તરૂપ બને છે. વળી – येषां भूषणमङ्गसङ्गतरजः स्थानं शिलायास्तलम् शय्या शर्करिला मही सुविहितं गेहं गुहा द्वीपिनाम् । आत्मात्मीयविकल्पवीतमतयस्वट्यत्तमोग्रन्थयस्ते नो ज्ञानधना मनांसि पुनतां मुक्तिस्पृहा निःस्पृहाः ॥ २५९ ॥ અંગ ઉપર લાગેલી ધુળ એજ જેને મન આભૂષણ છે. શિલાતલ એ જ જેને મન સુંદર આસન છે, રજ અને કંકર યુક્ત પૃવિ જેને મન સુખદ શૈય્યા છે, સિંહાદિ દૂર પ્રાણુઓ જ્યાં નિવાસ કરે છે, એવા દુર્ગમ્ય ગિરિ ગુફા આદિ સ્થાન જેને મન ગૃહ છે, “આ દેહ મારે અને હું આ દેહનો” એવા મિથ્યા વિકલ્પથી રહિત નિર્મળ છે બુદ્ધિ જેની તથા તૂટી ગઈ છે અનાદિ અજ્ઞાનરૂપ ગાંઠ જેની એવા વિજ્ઞાનઘન મોક્ષના પરમ પાત્ર નિરપૃહ સત્પરુષે અમારા અંતકરણને પવિત્ર કરે ! વળી - दरारूढतपोऽनुभावजनितज्योतिः समुत्सर्पणेरन्तस्तत्त्वमदः कथं कथमपि प्राप्य प्रसादं गताः। विश्रब्धं हरिणी विलोलनयनैरापीयमाना वने धन्यास्ते गमयन्त्यचिन्त्यचरितै(राश्चिरं वासरान् ॥ २६०॥ સમ્યક્તપના સાતિશય પ્રભાવથી ઉત્પન્ન થયેલી નિર્મળ જ્ઞાનતિના પ્રખર પ્રકાશવડે નિજ આત્મતત્ત્વને જે તે પ્રકારે પ્રાપ્ત કરી જે પરમ પુરુષ આનંદ પ્રાપ્ત થયા છે, તથા હરિનાં અતિ ચંચળ નેત્રો પણ સ્થિર થઈ અતિ વિશ્વાસથી જેને પી રહ્યાં છે, અર્થાત્ અત્યંત નિર્ભય ચિત્ત જેને અવિશ્રાંતપણે અને અનિમેષ નેત્રે જોઈ રહ્યાં છે, તે પુરુષરત્નને આ ત્રિભુવનમાં કેટિશઃ ધન્ય છે. - નિજ સ્વરૂપાનંદમાં મગ્ન થઈ પરમ શાંતદશાને જેઓ પ્રાપ્ત થયા છે, જેનાથી વનના અતિ ચંચળ પરિણમી પણ ભય પામતા નથી, અર્થાત્ સર્વ જીવને જે નિરંતર પ્રિય છે, તે મહાપુરુષને ધન્ય છે. જે આત્મતત્વ સંસારદશાયુક્ત જીવોને કેવળ અગોચર અને . અલક્ષ છે, તે આત્મતત્ત્વ જેઓ સાક્ષાત્ અનુભવિ રહ્યા છે, આસ્વાદી રહ્યા છે, એવા અસાધારણ માહાસ્યવંત પરમ પુરુષને ધન્ય છે. જેના Page #230 -------------------------------------------------------------------------- ________________ અસાધારણ ત્યાગ સ્વરૂપ પરમ સુખને પરિચય જંગલનાં અતિ ચંચળ અને સ્વભાવથી ભયવંત હરિણ જેવાં પ્રાણીઓ પણ આપી રહ્યાં છે. હરિણુ એટલું બધું ચંચળ અને ભયભીત પ્રાણું છે કે-તે મનુષ્યાદિને દુરથી દેખીને પણ ભાગી જાય છે. પરંતુ જે મહાપુરુષની પરમ વીતરાગ આત્મદશા તેના સૌમ્ય યોગ દ્વારા બહાર પણ ઝલકી રહી છે, અર્થાત્ ગ પણ આત્માકારપણાને પ્રાપ્ત થયા છે, તેવા ધન્યરૂપ કતાર્થરૂપ પુરુષને જોઈને કર્યું પ્રાણી દુર ભાગે? કઈ નહિ. જે આત્મનિર્ણપણના પ્રભાવથી સિંહાદિ દૂર પ્રાણીઓ પણ પિતાની ઘણું કાળની અભ્યાસિત ક્રૂરતાને એકાએક વિસરી જાય છે, તે શેનિક મહાપુરુષના દર્શનમાં ભય કયાંથી હોય? જેના પરમશાંત ચક્ષુમાંથી અખલિતપણે કેવળ નિર્ભયતાને જ ઝરે વહી રહ્યો છે, જેના મુખચંદ્રમાંથી પ્રાણી માત્રને નિર્ભયતા દેનાર પવિત્ર વચનરૂપી અમૃત ઝરી રહ્યું છે, તેના પરિચય અને દર્શનમાં અપૂર્વ આનંદ કેમ પ્રાપ્ત ન થાય ? થાય જ. જેને ન થાય એ કઈક જ બહુલ કર્મી. એવા પરમ શાંત સૌમ્ય દષ્ટિવંત મહાત્માને જોઈ હરિણાદિ જંગલી પ્રાણુઓ પિતાને જાતિ સ્વભાવ ઘડીભર ભૂલી જઈ સ્થિર થાય એમાં શું આશ્ચર્ય ? તે પુરુષોનું વિશેષ માહાસ્ય – येषां बुद्धिरलक्ष्यमाणभिदयोराशामनोरन्तरं गत्वोचैरविधाय भेदमनयोरारान विश्राम्यति । यैरन्तर्विनिवेशिताः शमधनैर्षाढं बहिर्याप्तयः तेषां नोऽत्र पवित्रयन्तु परमाः पादोस्थिताः पाशवः ॥ २६१ ॥ જેની બુદ્ધિ જગતની આશા અને આત્મા એ બંનેના મધ્યમાં પ્રાપ્ત થઈ રહી છે, કે જે આશા અને આત્મા ઉભયમાં આત્યાંતિક ભેદ કર્યા વિના વિશ્રામને પામતી નથી. કેવાં છે એ બંને આશા અને આત્મા ? કે જેને વાસ્તવિક ભેદ સંસારરસિક ઝવેને સમજાતે જ નથી, વળી શાંતભાવ એ જ છે ધન જેને, વારંવાર બાહ્યપદાર્થો વિષે જતી ચિત્તવૃત્તિને પિતાના અંતઃકરણમાં સભ્યપ્રકારે સ્થાપના કરી છે જેણે તે મહાપુરુષની ચરણરજ આ વિચિત્ર જગતમાંથી બચાવી અમને પવિત્ર કરે ! વિષયાભિલાષા અને આત્મા એ બંને બહુ અગમ્ય છે. કેઈ તથારૂપ દશાસંપન્ન પરમ પુરુષના જોગ અને પરિચય વિના તેને થાહ પામ અત્યંત મુશ્કેલ છે. એ અનાદિ વિષય આશા જ્યાં જુઓ ત્યાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૪) જાજ્વલ્યમાનપણે સળગી રહી છે. કયાંથી તેને પકડવી? આ ખુણેથી નીકળી આ ખુણે ભરાય. અતત્વશ્રદ્ધાનરૂપ અંતઃકરણ એ એનું અનાદિ સ્થાન છે. અને શરીરાદિ જગતના સર્વ ચિત્ર વિચિત્ર પદાર્થો તેને આધારરૂપ છે. કહે હવે એને કયા સ્થાનેથી પકડવી? પાછી વાળવી? વળી શુદ્ધાત્મદશાને સંસારપરિણામી જીવોને કદી અનુભવ નથી. તેથી નિજ અનુભવમાં વર્તિ રહેલા તે તે સર્વ પરભાવને ભ્રાંતિથી આત્મા વા આત્મલક્ષણ સમજે છે. એ વિષયઆશા તથા આત્મા ઉભયના પરસ્પર દુર્લક્ષ ભેદને જ્યાં સુધી ગુરુગમે કરીને વાસ્તવિકપણે સમજવામાં ન આવે ત્યાં સુધી અધવચ થાકી જઈ પિતાની બુદ્ધિને આત્મપ્રાપ્તિના સત્યેન્દ્રમાંથી જેમણે જરા પણ હટાવી નથી, પરંતુ ઉલટા જેઓ વિશેષ વિશેષ ધર્યને ધારણ કરી આત્મપ્રાપ્તિને અર્થે અવિશ્રાંત પરિષહને સહન કરે છે. તે જ કર્તવ્યનિષ્ઠ પુરુષ અંતે શુદ્ધાત્મદશાને પામી શાશ્વત પરમાનંદદશામાં તલ્લીન થાય છે, તેમની ચરણરજ મારા અંતઃકરણને પવિત્ર કરો ! यत्प्राग्जन्मनि संचितं तनुभृता कर्माशुभं वा शुभं तदैवं तदुदीरणादनुभवन् दुखं सुखं वागतम् । कुर्याद्यः शुभमेव सोऽप्यभिमतो यस्तूभयोच्छित्तये सर्वारम्भपरिग्रहग्रहपरित्यागी स वन्द्यः सताम् ॥ २६२॥ બાહ્ય વૃત્તિઓને નિરોધ કરી જે મહાપુરુષે કર્મફળને વેદે છે તેમના ઉજજવળ પરિણામ વિશેષની ગ્રંથકાર પ્રશંસા કરે છે – પૂર્વે ઉપાર્જન કર્યા એવાં એ શુભાશુભ કર્મો એનું જ નામ દૈવ છે, અને તેની પ્રેરણાથી (ઉદયથી) જીવ જગતમાં સુખ દુઃખને વેદે છે. શુભાશુભ દેવામાં અશુભને તજી જે જીવ શુભને આદરે છે તે જગતમાં ભલે છે. પરંતુ જે ચેગિશ્વર શુભાશુભ બંનેને વિનાશ કરવા અથે સર્વ આરંભ પરિગ્રહરૂપી દુષ્ટ ગ્રહને સર્વથા પરિત્યાગ કરે છે તે મહાપુરુષ પુરુષને પણ વંદનીય છે. શુભાશુભ કર્મ પુદગલનો સંચય એ જ પ્રબળ દેવ છે, તેના ઉદયથી આત્મપરિણુમમાં તીવ્ર ઉદ્રેક ઉત્પન્ન થઈ સુખ દુઃખને અનુભવ થાય છે. સામાન્ય બાળ જી એ શુભાશુભ દૈવના ઉદય કાળે તે સુખ દુઃખરૂપ પરિણામમાં તદ્રુપ બની જાય છે. પિતાનું સર્વ શ્રેષ્ઠ વાસ્તવિક કર્તવ્ય ભૂલી જઈ એ શુભાશુભ ઉદયજન્ય સુખદુઃખપણુરૂપ ભાવના જેમાં તેમાં કરી બેસે છે. શુભ દૈવના ઉદય કાળે વિષયાનંદપણામાં લીન Page #232 -------------------------------------------------------------------------- ________________ (૨૫) થઈ તથા અશુભ દૈવના ઉદયકાળે દુઃખથી વ્યાકુળ થઈ ભયભીત થઈ સ્વકર્તવ્ય વિમુખ થાય છે. બધા જગતવાસી સંસારી જીની આવી જ પરિસ્થિતિ વતે છે. પણ જે મહાભાગ્ય એ શુભાશુભ દૈવના ઉદયકાળે પણ એને પિતાનું સ્વરૂપ નહિ માનતાં આત્મવિસ્મરણપણને પામતા નથી પરંતુ ઉલટા સ્વકર્તવ્ય ભણી અધિક અધિક ઉજમાળપણે પ્રવર્તે છે, તેમને ધન્ય છે. તે જ બુદ્ધિમાન છે. અને વિદ્વજનેમાં પ્રશંસાને પાત્ર છે. વળી શુભ અને અશુભ એ બંને પ્રકારના પ્રારબ્ધ પ્રત્યેનું સર્વથા મમત્વ તજ, જગત પ્રત્યેનું તીણ પ્રેમબંધન જેઓ તેડી ચૂક્યા છે. તેમના અપૂર્વ માહાસ્યનું શું વર્ણન કરવું? તે તો પુરુષોને પણ વંદનીય છે. શુભાશુભકર્મના નાશને વાસ્તવિક ઉપાય છે?— सुखं दुःखं वास्यादिह विहितकर्मोदयवशात् कुतः प्रीतिस्तापः कुत इति विकल्पायदि भवेत् । उदासीनस्तस्य प्रगलितपुराणं न हि नवं समास्कन्दत्येप स्फुरति सुविदग्यो मणिरिव ॥ २६३॥ પૂર્વોપાર્જીત કર્મોદય વડે આ સંસારમાં જીવ સુખી-દુઃખી થાય છે. સુખમાં પ્રીતિ અને દુઃખમાં આતાપ માનવાથી આત્મપરિણામ વ્યાહને પામી નવિન નવિન કર્મોને બંધ થાય છે. જે મહાપુરુષો કર્મોદયજન્ય સુખ-દુઃખમાં હર્ષ—વિષાદને પ્રાપ્ત નહિ થતાં તથારૂપ પરિણામે પરિણમે છે, તેઓ નવીન કર્મ બંધપણાને નહિ પ્રાપ્ત થતાં પ્રાચીન કર્મોને ક્ષય કરે છે. જગતમાં કેનાથી પ્રીતિ માનવી? તથા કેનાથી આતાપ (દુઃખ) માનવું? કારણ એ પ્રીતિ-અને દુઃખરૂપ પરિણામ તથા તેના આશ્રયરૂપ બાહ્યપદાર્થો બંને ક્ષણિક છે. કર્મોદયજન્ય સુખ-દુઃખમાં ગમે તેટલે હર્ષ-વિષાદ રતિ–અરતિ કરવામાં આવે તે પણ તેથી કાંઈ ઉદયની વ્યવસ્થા અન્યથા થવાની નથી; તે પછી તે પ્રત્યે હું વ્યર્થ રતિ-અરતિ કે ઈછાનિષ્ટ કલ્પના કેમ કરું? ઉદયપ્રાપ્ત સુખ-દુઃખો વાસ્તવમાં મને કાંઈ પણ આત્મિય હાનિ કરી શકે તેમ નથી. અર્થાત જ્ઞાન-દર્શનરૂપ નિજ આત્મસત્તામાં તેઓ કાંઈ પણ હરકત કરી શકે તેમ નથી. એ વિચારે જ્ઞાનપુરુષ ઉદાસીન પરિણામને સેવે છે, અને તેવી સમ્યકઉદાસીનતાના પ્રભાવે તે પુરુષ સુખ-દુઃખના ઉદયકાળે પણ માત્ર પૂર્વકૃત પ્રારબ્ધની નિર્જરા જ કરે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ તે કર્મો યથાવિપાક આપી નિસત્વ થાય છે, અથવા વિના વિપાક આપે પણ ક્ષીણ થાય છે. તથા વીતરાગદશાની પ્રાપ્તિ અને વૃદ્ધિ થઈ વાસ્તવ્યસુખની જીવને ઉપલબ્ધિ થાય છે. એ જ વાતને ગ્રંથકાર વિશેષ પ્રકારે પુષ્ટ કરે છે – सकल विमल बोधो देहगेहे विनिर्यन् ज्वलन इव स काष्टं निष्ठुरं भस्मयित्वा । पुनरपि तदभावे प्रज्वलत्युज्वलः सन् भवति हि यतिवृत्तं सर्वथाश्चर्यभूमिः ॥ २६४॥ જેમ અગ્નિ કાષ્ટને ભસ્મ કરી તેના અભાવમાં ઉલટ નિર્મળરૂપે પ્રજવલે છે, તેમ નિર્મળ જ્ઞાનરૂપી અગ્નિ દેહાદિરૂપ કાષ્ટને ભસ્મ કરી ઉલટ તે દેહાદના અભાવમાં અત્યંત નિર્મળપણે પ્રકાશિત થાય છે. યતિપુરુષનું આચરણ સવ થા આનંદ અને આશ્ચર્યનું સ્થાન થાય છે. પૂર્ણ વીતરાગતાના બળે સર્વ ઘ ઘાતિ કર્મોને નાશ થવાથી સંપૂર્ણ, નિર્મળ, અબાધિત, સ્વાધિન અને શાશ્વત સહજ સ્વાભાવિક જ્ઞાનદશા પ્રકાશિત થાય છે. તે સમયે પણ શરીર સ્થિત તો તે જ્ઞાતિપુરુષન હે ય છે. શરીરરૂપ ઝૂંપડીમાં રહીને પણ તે પૂર્ણ જ્ઞ નઘ ન યે ગી પાતાના જ્ઞાનના નિર્મળ પ્રકાશ જગતમાં ફેલાવે છે. અનિચ્છિત પરિણામે પણ વાસ્તવ્ય સુખી થવાને સમ્યકૂધ જગતમાં આયુસ્થિતિ પર્યત આપી અંતે દ્રવ્યશરીરથી પણ મુક્ત થઈ અનુપમેય શાશ્વત દશાને પ્રાપ્ત થાય છે, અર્થાત્ અશરીરી, અવિનાશિ, પરમોત્કૃષ્ટ વિજ્ઞાનઘનરૂપ સિદ્ધત્વદશાને તે યેગી વરે છે. પ્રારંભમાં કાષ્ટમાં અગ્નિને પ્રવેશ થતાં કાષ્ટ તથા અગ્નિ બને દેખાય છે. કાલાંતરે પ્રખર અગ્નિની જવાળાઓમાં તે કાષ્ટ ભસ્મ થઈ માત્ર અગ્નિનું વિશુદ્ધ સ્વરૂપ પ્રખરતાપૂર્વક પ્રકાશે છે. તેમ જ્ઞાનદૃષ્ટિ. સંપન્ન મુનિજનેના વૈરાગ્ય ચારિત્રાદિની પણ એ જ સ્થિતિ છે. શરીરની સ્થિતિ પર્યત પિતાના નિર્મળ જ્ઞાન દર્શનાદિ સુખનો અનુભવ તથા તે પ્રાપ્ત થવાનો સમ્યકૂમાર્ગ જગતને આપી અંતે શરીરરૂપ કાષ્ટ ભસ્મ થતાં તે યેગી સહજ સિદ્ધ અમર લક્ષ્મીને વરે છે. - નિર્વાણદશા અનંત સુખનું સ્થાન છે, એ વાત ખરી પણ કેટલાક દાર્શનિકે તેને કેવળ શૂન્યરૂપ માને છે, તો પછી એ શુન્ય સ્થિતિ Page #234 -------------------------------------------------------------------------- ________________ (૨૨૭) કરતાં અમે જે સ્થિતિમાં છીએ તે જ સ્થિતિ ઠીક છે. ઉકત શકાનું ગ્રંથકાર નીચેના કાવ્યથી સમાધાન કરે છેઃ— गुणी गुणनयस्तस्य नाशस्तन्नाशयिष्यते । 1q1 (નિર્વાનું સૂમ સ્વિતમ્ ॥ ૨૬૧ ॥ દ્રવ્ય ગુણમય છે. ગુણને નાશ એ દ્રવ્યના જ નાશ છે. તેથી નિર્વાણુદશાને શૂન્યપણે કલ્પવી એ એક મિથ્યા વિકલ્પ છે. ગુણી આત્મા જ્ઞાનાદિ ગુણુમય છે. જ્ઞાનાદિ ગુણેાના નાશ તે આત્માના જ નાશ છે. જેમ ઉષ્ણુતાના અભાવમાં અગ્નિના પણુ અભાવ હેય છે. શૂન્યવાદીઓએ દીપકના પ્રકાશતા અંત તુલ્ય નિર્વાણુ માની રાખ્યું છે, પરંતુ યથા વિચારે તેમ નથી. જ્ઞાનની નિળતા તથા સંપૂર્ણતા એ જ મેક્ષ છે. શરીરના અભાવમાં જ્ઞાનાદિ ગુણાને અભાવ થઇ શૂન્યદશા કેટલાક દાનિક કલ્પે છે, પણ તેમની તે માન્યતા નીતાંત ભ્રમ છે. શરીર અને આત્મા એ અને પદાથૅના વાસ્તવિક એધ વિના તે મને એકાકારપણે પ્રતિભાસે છે. કારણ જેવા મેધ તેવા પ્રતિભાસ તથા પ્રતિભાસ તેવું રમણ. તે પ્રતિભાસન કેવળ મિથ્યા છે. શરીરમાં રતિ પામેલુંશરીરાકાર પરિણમેલું જ્ઞાન જ પેાતાને શરીરરૂપ મનાવે છે. અને મુક્તદશા શૂન્યતારૂપ વતે છે, એમ શરીરાસક્તપણાથી જ નિશ્ચય કરાવે છે. વાસ્તવમાં જ્ઞાન અને શરીર એ ઉભયની ક્રિયા-લક્ષણ પ્રત્યક્ષ જુદાં છે. શરીરમાં રહીને પણ તું જે જે અનુભવ, લાગણીએ, કલ્પનાએ કે માન્યતાઓ કરે છે, તે શું શરીરથી કરે છે? ના. ઉપરીક્ત બધી માત્ર જ્ઞાનની જ પર્યાય છે. વર્તમાન જીવનના એક સમય પણ જ્ઞાન પરિણમન વિનાના કેવળ શૂન્યરૂપ તને કઢી અનુભવાયે છે? શૂન્યદશા એ તે માત્ર આકાશકુસુમ કે વંધ્યાપુત્રવત્ મિથ્યા છે. જ્ઞાન એ આત્માને સહભાવિ નિજધ છે. અને તે તેની હરેક અવસ્થામાં તેના સહવર્તીપણે વર્તે છે. કહે કે જ્ઞાન એ જ જીવ છે. તેા પછી મુક્તદશામાં તેના અભાવ કલ્પી શૂન્યતા માની લેવી એ કેવળ મૂઢતા નહિ તે ખીજું શું? ગુણુતા નાશથી ગુણીનેા નાશ થાય છે, અર્થાત્ ગુણના અભાવમાં ગુણી જેવી કઈ વસ્તુ જ રહેતી નથી, તો પછી તું જે જે શુભ અનુષ્ઠાન કરે છે, તે કેના ઉદ્ધારને અર્થે કરે છે. કારણ મુક્તાવસ્થામાં તારા કહેવા પ્રમાણે અનુભવને પણ અભાવ છે. તે તે શુભઅનુષ્ઠાનના ફળરૂપ પ્રસ કરેલી દશાના સુખને અનુભવ કાણ કરશે? Page #235 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮) સમ્યક્ વિચારે વિચારતાં અત્મા છે, તે નિત્ય છે એ આદિ સ્પષ્ટ એધ જેમ છે તેમ યથાર્થપ્રકારે થાય છે. યુક્તિથી-આગમથી-અનુભવથી અને સ્વસ`વેદનપ્રત્યક્ષથી આત્માં શાશ્વત જ્ઞાનાદિ લક્ષણરૂપ સુપ્રતિતિગાચર થાય છે. સાંભળઃ— अजातोऽनश्वरोऽमूर्तः कर्ता भोक्ता सुखी बुधः । देहमात्रो मलैमुक्ती गत्वांर्ध्वमचलः प्रभुः ।। २६६ ॥ આત્મા પોતે અનુત્પન્ન, અમર, અને અમૂર્તિક પદાર્થ છે. વ્યવહાર દૃષ્ટિથી કમ ના કર્તા તથા સુખ દુ:ખાદિ કળાના ભેક્તા છે, પરંતુ નિશ્ચય દૃષ્ટિએ જોતાં માત્ર સ્વસ્વસાવના કર્તા ભાક્તા છે. અજ્ઞાનથી ઇંદ્રિયજન્ય સુખેને તે સુખ માની રહ્યો છે. વાસ્તવિકપણે તે પોતે જ જ્ઞાનઘત પરમાનંદરૂપ છે. વળી વ્યવહારથી તે આત્મા દેહુ પ્રમાણ છે. પણ પરમા ષ્ટિએ કર્મફળ રહિત ચૈતન્ય પ્રમાણ છે. સ્વભાવે ઉર્ધ્વગામી લેાકાગ્ર શિખરે અચલપણે સ્થિત અને પ્રભુ છે. આત્મા કેવળ જ્ઞાનમય અને સર્વ ઉપાધીથી રહિત છે. પરંતુ અનાદિ શ્રાંતિ ચેાગે તે પરને પાતાપણે માની ચતુર્ગ તરૂપ સ`સારવનમાં રઝળે છે. પેાતાનું વાસ્તવ્ય સ્વરૂપ જાણતાં, નિરુપાધી જ્ઞાનાનંદમય અવિનાશી દશાને પામતાં તે જ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. શુદ્ધ દ્રબ્યાથિંકટષ્ટિએ વિચારતાં આત્મા જન્મ મરણથી રહિત, અજન્મા અને અમર છે. રૂપરસાદિ ગુણા જીવમાં નહુ હોવાથી તે મા ઇંદ્રિય ગોચર થતા નથી તેથી તે અભૂતિક છે. સંસારદશામાં ખંધના સદ્ભાવથી ઉપચિરત નયે તે મૂર્તિક પણ કહેવાય છે. સ'સારદશામાં કત્વ પરિણુમિત જ્ઞાનદશાયુક્ત હોવાથી તે કર્મોના કર્તા છે, પરંતુ તેના મૂળ વાસ્તવિક ગુણા તરફ જોતાં સ્પષ્ટ જણાશે કે તે માત્ર પોતાના નિજ ભાવેાના કર્તા છે. કમ બંધનું કારણ વિકારી દશા છે કે જે કર્મ અને જીવ ઉભયના સંબંધ વિશેષથી ઉદ્ભવે છે. એ જડ અને ચેતન બંનેના મૂળ સ્વભાવથી જુદી એક ત્રીજી દશા છે. જેને જ્ઞાનીપુરુષા સંસારદશા કહે છે. તેથી બંધ કતૃત્વના અપરાધી કેવળ જીવ જ છે એવી એકાંત માન્યતા મિથ્યા છે. તથા મધદશા રસપૂર્વક વર્તતી હાવા છતાં આત્મા મધના અકર્તા છે, એવી એકાંતદષ્ટિ પણ મિથ્યા છે. વ્યવહારષ્ટિથી જોતાં તે આત્મા કર્મફળના સેાક્તા છે. પણ શુદ્ધ પારમાર્થિકદ્રષ્ટિએ વિચારતાં તે ચૈતન્યાદિ નિજ ગુણૈાને ભકતા છે. પ્રદેશ ગણુત્રીથી જીવતું પરિમાણુ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, પરંતુ Page #236 -------------------------------------------------------------------------- ________________ (૨૦) વ્યવહારદષ્ટિથી જોતાં તે આત્મા યથાપ્રાપ્ત સ્વશરીર પ્રમાણ છે. પૂર્વ પ્રયાગાદિ કારણેના વેગે શરીરાકાર શુદ્ધ આત્મદ્રવ્ય ઉર્ધ્વગમન કરતું સમય માત્રમાં લેકાગ્ર શિખરે જઈ સ્થિત થાય છે. ત્યાં અચલ, અબાધિત, અને અવિનાશિપણે નિજ શુદ્ધ સ્વગુણેને આસ્વાદે છે. ઇદ્રિયજન્ય સુખના અભાવમાં તે સિદ્ધપરમાત્મા સંપૂર્ણ સુખી કેમ કહેવાય? ગ્રંથકાર એ પ્રશ્નનું સમાધાન કરે છે – स्वाधीन्याःखमप्यासीत्सुखं यदि तपस्विनाम् । स्वाधीनसुखसंपन्ना न सिद्धाः सुखिनः कथम् ॥ २६७ ॥ મુનિજનેને સ્વાધિનપણે થતા કાયકલેષાદિરૂપ દુઃખને પણ સુખ કહ્યું, તો પછી ભગવાન સિદ્ધોને સંપૂર્ણ સુખી કેમ ન કહેવાય? તેઓ તે નિરંતર સ્વાધિન સુખમય છે. તત્વદષ્ટિએ વિચારતાં સંસારી માત્ર દુઃખી છે. તેમાં માત્ર સમ્યકૂદષ્ટિ મુનિજને જ સુખી છે. ભગવાનસિદ્ધ કેવળ આનંદરૂપ શુદ્ધ વિજ્ઞાનઘન છે, અને તેથી તેઓ સંપૂર્ણ મહાસુખી છે. વળી સુખ એ શરીર કે ઇન્દ્રિય આશ્રિત નથી. વાસ્તવિકપણે વિચાર કરતાં સ્પષ્ટ સમજાશે કે શરીર અને ઇદ્રિ તરફનું લક્ષ તે ઉલટાં આત્માના સ્વાધિન અને સહજ સ્વાભાવિક સુખમાં વિનભૂત છે. સુખ એ આત્માને સહજ રવાભાવિક નિજગુણ છે. અને તે આત્માને આશ્રિત છે. કહો કે આત્મા સ્વયં સુખરૂપ છે. પ્રતિબંધક કારણે જેટલે જેટલે અંશે હટે છે તેટલે અંશે તે ગુણ સ્વયં વ્યક્ત થાય છે–અનુભવાય છે. ज्ञानानंदो चितोधौं नित्यौ द्रव्यौपीविनौ देहेन्द्रियाद्यभावेपि नाभावस्तद्वयोरिति । ततःसिद्धं शरीरस्य पंचाक्षाणां तदर्थसात् કારત્વે તરતો ને સુવતિ . (પાધ્યાચી) અર્થ-જ્ઞાન અને આનંદ (સુખ) એ બંને આત્માના નિજ ધર્મ છે. તથા તે નિત્ય અને દ્રપવિ ગુણ છે. શરીર અને ઇંદ્ધિના અભાવમાં પણ તેને કિંચિત્ અભાવ નહિ થતાં ઉલટી વૃદ્ધિ થાય છે. તેથી આ વાત સિદ્ધ છે કે-શરીર અને પાંચે ઈદ્રિ આત્માના જ્ઞાન અને સુખ પ્રત્યે સર્વથા અકિંચસ્કર છે. અર્થાત્ તે કંઈ પણ કરી શકતી નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨૩) ૨ * સંસારદશામાં જે ઈદ્રિયજન્ય સુખને અનુભવ થાય છે, તે પણ એ જ આત્માના સહજ સ્વાભાવિક સુખગુણની વિભાવપર્યાય છે પણ ઇદ્રિ કે ઇદ્રિના ભાગ્ય દાર્થોમાં સુખ નથી. કારણ જડ અને જડતા જેટલા પર્યાય છે તે ત્રિકાળે જડ છે. તેમ ચેતન અને ચેતનના જેટલા પર્યાય છે તે ત્રિકાળે ચેતન જ છે. ઈ દ્રયજન્ય સુખ દુઃખરૂપ અનુભવ એક જ સુખગુણની દુઃખરૂપ વિભાવપર્યાય છે. તથા શુદ્ધ અતીન્દ્રિય નિરાકુળ આત્મિયસુખ એથી સર્વથા ભિન્ન જીવને સુખરૂપ સ્વભાવપર્યાય છે. ફલિતાર્થ એ છે કે સુખ એ ચૈતન્યની દ્રોપજીવી શક્તિ છે. અને તે ત્રિકાળે નિજ દ્રવ્યાધિનપણે પરિણમી રહી છે. પ્રતિબંધક કારણેનો સર્વથા નાશ થતાં એ શક્તિના અનુભવ અર્થે શરીર કે ઇંદ્રિયેના અવલંબનની જરા પણ અપેક્ષા પડતી નથી. એટલે સિદ્ધ થાય છે કે-શરીર કે ઈદ્રયાધિન, સુખ નથી પણ આત્માધિન છે. ઉપસંહાર – इति कतिपयवाचां गोचरीकृत्य कृत्य चरितमुचितमुच्चैश्चेतसां चित्तरम्यम् । इदमविकलमन्तः सन्ततं चिन्तयन्तः सपदि विपदपेतामाश्रयन्तुं श्रियं ते ॥ २६८ ॥ ઉદાર વર્તે છે ચિત્ત જેમનું એવા મુનિજનના ચિત્તને રમણીય આત્માનુશાસન ગ્રંથને કેટલીક વચનરચના પૂર્વક કાવ્યમાં રચિત કર્યો છે. તેને નિરંતર હદયમંદિરમાં પૂર્ણપણે ચિંતવન કરતાં કરતાં જીવ સર્વ આપદાથી રહિત થઈ અવિનાશી મેક્ષ લક્ષ્મીરૂપ સર્વોત્કૃષ્ટ નિઃશ્રેયસને પ્રાપ્ત થાય છે. જે જીવ જેવું ચિતવન કરે તેવું ફળ પામે. જેમ સુગંધિત પુષ્પના વેગે તેલ પણ સુગંધિત થાય છે. તેમ મહાપુરુષના ગુણસંકિર્તનચિતવનથી અને અવંચક ભક્તિભાવસહ નિર્મળ ઉપાસનાથી પિતે પણ તે પુરુષે જે દશાને પ્રાપ્ત થયા છે તે સર્વોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત થાય છે. ગ્રંથકર્તા પિતાના ગુરુનું તથા પિતાનું નામાભિધાન પ્રગટ કરે છે. जिनसे आचार्यपादस्मरणाधीनचेतस म् । ગુખમયતતા તરામાનુરાસન // ૨૬ // Page #238 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રીમદ્દ જિનસેનાચાર્યના પવિત્ર ચરણકમળના મરણમાં નિરંતર જેમનું અંતઃકરણ વર્તે છે એવા શ્રીગુણુભદ્રાચાર્ય કૃત આ આત્માનુશાસન ગ્રંથ છે. અથવા જિન સેના અર્થાત્ મુનિ મંડળ તેમના અ ઘ આચાર્ય શ્રી ગણધરદેવના ભક્ત ગુણેથી ભદ્ર અર્થાત્ કલ્યાણરૂપ ભદંત એટલે પૂજ્ય જૈનાચાર્યની ઉત્તમકૃતિરૂપ આ આત્માનુશાસન ગ્રંથ છે. શ્રી જિનની સેનામાં આચાર્યરૂપ મુખ્ય શ્રી ગણધરદેવ છે. તેમની ભક્તિમાં આરૂઢ છે અંતઃકરણ જેનું એવા ભદ્રગુણધારી કલ્યાણરૂપ જૈનાચાર્યકિત આ આત્મનુશાસન ગ્રંથ છે. અથવા શ્રી જિનસેનાચાર્યના શિષ્ય શ્રી ગુણભદ્રસ્વામીકૃત આ આત્માનુશાસન ગ્રંથ છે તેનું હે પ્રિય ભો! તમે ભક્તિભાવે શ્રવણ, મનન યાવત્ ધારણ કરો. વાંચકને ગ્રંથકર્તા આશિર્વાદ આપતાં કહે છે કે – ऋषभो नाभिसूनुर्यो भूयात्स भविकाय वः । यज्ज्ञानसरसि विश्वं सरांनमिव भासते ॥ २७० ॥ શ્રી નાભિરાજાના પુત્ર ભગવાન શ્રી ઋષભનાથ હે ભળે ! તમને પરમ કલ્યાણનું નિમિત્ત થાઓ ! જે પ્રમાત્માના વિજ્ઞાનસરોવરમાં આ સર્વ જગત એક કમલતુલ્ય પ્રતિભાસે છે. ૩૪ શાંતિઃ ૦૦૦૦૦૦ - ઇત્પલમ > 00000000000000 * ઇત્યલ મુ. 00000000009 ? Page #239 -------------------------------------------------------------------------- ________________ નીચેના પુસ્તકે અમારે ત્યાંથી મળશે. મોક્ષમાળા (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણત) ૧–૦-૦ તત્ત્વજ્ઞાન છે • • * ૧-૦-૦ ભાવના સંગ્રહ છ છ છે ૧-૦-૦ રાજપદ્ય ઝ = " ૦–૬–૦ શ્રી આત્માનુશાસન ૨–૮–૦ શ્રી મૃત્યુ મહત્સવ ૦–૨–૦ શ્રી ભક્તિરસ ઝરણું ૦–૨–૦ શ્રી દર્શન વીશી અને અનાનુપૂર્વી ૦-૧૦-૦ શ્રી કેસરીયાજીના રંગીન ફેટા સાઈઝ ૧૧૮૧૮ ૦–૮–૦ શ્રી મહાવીર સ્વામી તથા ગૌતમ સ્વામીના રંગીન ફોટા સાઈઝ ૧૪૪૨૦ ૦-૬-૦ છે છ , ૯૪૧૧ ૦–૨-૬ શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ સ્વામી તથા શ્રી પાર્શ્વનાથના રંગીન ફેટા સાઈઝ ૧૦૭ ૦–૧-૬ મળવાનું ઠેકાણું – શ્રી મદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ. ઠે. એમ. વાડીલાલની કંપની દહી દરવાજા બહાર, હઠીભાઈની વાડી પાસે, અ મ દા વા ૪, Page #240 -------------------------------------------------------------------------- _