________________
(૫)
भूयांस्तस्य भुजंङ्गदुर्गमतमो मार्गे निरासस्ततो व्यक्तं वक्तुमयुक्तमार्य्यमहतां सर्वार्थसाक्षात्कृतः ॥ ९६॥
—સ
શ્લેષ અલંકારયુક્ત આ શ્ર્લાકના બે અર્થ થઈ શકે છે. કાઈ રાજાનો સર્વા નામનો મંત્રી હતા તેણે કાઈ કૃષ્ણ નામના રાજાનો ખજાના જે અતિ દુર્ગામ સ્થાનમાં હતા તે તેણે અતિ પુરુષાર્થ કરી પ્રગટ કર્યાં. તે સ્થાન કે જ્યાં મેાટા મેાટા ગગનસ્પર્શી પંતા છે, જ્યાં મેટાં મેટાં વાંસાદ્ધિ વૃક્ષોનાં જંગલ છે, તીવ્ર બુદ્ધિમાનને જ જે સ્થાન ગમ્ય થાય તેવું છે, જેનાં અડાલ અને અતિ ઊંચા શિખરી જાણે ગગનને માપી રહ્યાં હાય, એવા વિસ્તિણુ પવ તા યુક્ત પ્રદેશમાં મા પણ અતિ વિષમ અને અતિ લખાઈ વાળા છે, જ્યાં મેાટા મેાટા નાગરાજ (ભયંકર–સપ`) ઠામ ઠામ વિચરે છે, પૂર્વ પશ્ચિમાદિ દિશાની પણ જે પ્રદેશમાં શુદ્ધ રહેવી અતિ મુશ્કેલ છે, આવે પ્રદેશ સ સાધારણ જનાને ગમ્ય થાય એમ કહેવું પણ અયુક્ત છે, એવા પ્રદેશને એ સર્વાં નામના મત્રીએ પ્રગટ કર્યાં, અર્થાત્ ત્યાં જઈને તે કૃષ્ણ રાજાનો મહાનિધિ જે ઘણા કાળથી અપ્રગટ અને અગાચર હતા તે સાક્ષાત્ પ્રાપ્ત કર્યાં, અને આનયુક્ત થયા એમ એ પ્રથમ અ વિષે એ સર્વાં મંત્રીની પ્રશ'સા કરી હવે લેાકના ખીજો અથ ગ્રંથકાર સ્વયં કહે છે-હેરા : “પ્રદેશ” એટલે ધર્મ-અને “પરઃ' ઉત્કૃષ્ટઅર્થાત્ ધર્મ એ સર્વ પદાર્થાંમાં પ્રધાન ઉત્કૃષ્ટ પદાર્થ છે. ધર્માંક ફળના અસ્તિત્વને લઇને રાજા લેકે લક્ષ્મીને અર્થે પણ વંદનીય થાય છે. લેાકા તેને શિરામણી ગણે છે. લેાકેા લક્ષ્મીને અર્થે તે રાજપુરુષની આગળ શીર ઝુકાવે છે. આ બધુ શું છે? માત્ર એક પૂર્વ ધ કરણીનું ફળ છે. એ રાજપુરુષા કે જેઓ ઈક્ષ્વાકુ આદિ ઉત્તમ વંશમાં ઉત્પન્ન થાય છે, બુદ્ધિમાન છે, વળી ઉન્નત ધન ભંડારવાળા છે, એવા રાજપુરુષા ધર્મ ના પસાયથી એ રાજ્યાદિ વિભૂતિથી વિભૂષિત થયા છે. એ ધરૂ રૂપ પ્રદેશના માર્ગ–દાન, વ્રત, શીલ, ત્યાગ આદિ અનેક અંગરૂપ છે, આશાથી કેવળ રહિત છે, ભુજંગ જે કામી જના તેમને અતિ દુ મ એટલે અગાચર છે, આ જે શ્રી તિર્થંકરાદ્ધિ મહાપુરુષા તે પવિત્ર અને શાશ્વત સત્ય માર્ગના પ્રણેતા છે, અમારા જેવા મંદ બુદ્ધિના ધણી તે માર્ગને સવાંશે કહેવા અશક્ત છે. શ્રી ગણધર દેવાદિ સત્પુરુષાને સદા વંઢનીય–સેન્ય એવા શ્રી તીથંકરદેવે એ શાશ્વત અનુપમ માગ આધ્યા છે, કે જે સ`થી અધિક પ્રતીતિ કરવા ચેાગ્ય છે, યાવત ધારણ કરવા યોગ્ય છે.