________________
મોક્ષાનુભૂતિ
(શ્રી આદિ શંકરાચાર્યની પ્રસાદી) અનાયાસે એકને એકાન્તમાં અદ્વૈતનો અભેદનો અસંદિગ્ધ અનુભવ થવો તેને અપરોક્ષ અનુભવ કે અપરોક્ષાનુભૂતિ કહે છે. આવી અનુભૂતિ તે એ” “મારા” દ્વારા લીધેલી મારી મુલાકાત અથ વિના પ્રયને સહજ રીતે મારા “સ્વ” સ્વરૂપ સાથે સાક્ષાત્કાર. આવો સાક્ષાત્કાર તે જ મારા નિજાનંદી સ્વરૂપ સાથે નગ્નાવસ્થામાં મેં કરેલું આલિંગન. આવી અલૌકિક અનુભૂતિને જ આત્મજ્ઞાન કહેવાય છે. “એ” “મારા” દ્વારા મેળવેલું મારું જ્ઞાન મારું
સ્વ-રૂપ સરૂપ, ચિરૂપ અને આનંદરૂપ છે તેવા અનુભવથી સર્વ અનર્થોની નાબૂદી થાય છે, પરમાનંદની પ્રાપ્તિ થાય છે, જન્મત્યુનું ચક સદાને માટે સમાપ્ત થાય છે, અધ્યાસનો નાશ અને અધિકાનની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિરૂપી શાંતિ નિર્મૂળ થાય છે ને સનાતન શાંતિ હસ્તગત અનુભવાય છે. આવી શાશ્વત ચિરંજીવી શાંતિની દિશામાં પગલાં પાડવા આપણે આદિ શંદરાચાર્યના ગહન, રહસ્યમય પુસ્તક “અપરોક્ષાનુભૂતિ’ વિશે ચિંતન કરવાનું સાહસ કરીશું.
આપ અને હું કોઈ ગુરુકૃપાથી વંચિત નથી. તેથી ચિંતન-મનનનો તરાપો લઈ અપરોક્ષાનુભૂતિ' જેવી જ્ઞાનનૌકા સમીપ પહોંચવાની હામ ભીડીએ અને શબ્દેશબ્દના સારને જીવનકિનારે આણીએ. મોક્ષાનુભૂતિમાં (૧) અપરોક્ષ
અને
(૨) અનુભૂતિ બે શબ્દોનો સુભગ સમન્વય સ્પષ્ટ સમજી શકાય છે. સામાન્ય માનવીની સંગૃહિત સ્મૃતિમાંથી સરી પડેલો આ “અપરોક્ષાનુભૂતિ’ શબ્દ શ્રવણ કરતાંની સાથે જ અજાણ્યો, અનભિજ્ઞ અને અજ્ઞાત છે તેવો ભાવ ઉત્પન્ન થાય છે. વાત ખોટી નથી. જીવનમાં અને mતમાં મને જેનો જેનો પરિચય છેતે કાં તો મારી પ્રત્યક્ષ છે અથવા પરોક્ષ છે. જે કંઈ પ્રત્યક્ષ છે, પ્રતિ = દરેક, મ = ઈન્દ્રિયનો અનુભવ છે તેને મેં પ્રયોગશાળાની કસોટીએ
સી-પ્રયોગશાળાના પરિણામે પારખી-જોયો, પણ ‘અપરોક્ષ' જેવું નજર ન આવ્યું. જે કંઈ “દશ્ય છે તેની ભૂગોળ ભમી આવ્યો. પણ ન જડ્યું મને કંઇ મારાથી ભિન્ન-અપરોક્ષ' જેવું. જે કંઈ ઉપરોક્ષ' છે તેના સીમાડે