Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
સ
પ્રવચન ૧૩૨ મું
તેવા નથી. સકાળ જાણે સ` કાળને મેક્ષ તેના કારણે જીવની સત્રકાળની અવસ્થા જાણે તેને મેક્ષ નહી મળે—એમ જાણે ત્યારે અભવ્ય કહી શકે. આ જાણ્વું તે કણ જાણે ?
તીર્થકર મહારાજની વખત જેટલા અભવ્યના નિશ્ચય થયે એટલે એમાં કહેવાતુ નથી. પણ જે વખત કેવળ જ્ઞાની વિચરતા ન હતા, તે વખતે વિનયરરત્ને ખાર વરસ ઉદાયી રાજાને મારવા માટે સાધુપણું પાલ્યું, તેને અભવ્ય કહીએ છીએ. એ વખત કેળીની હૈયાતી નથી. સુસ્થિત આચાર્ય છે. પછી અસભ્ય તરીકે કાણે જાણ્યા ને કહ્યો ? અંગારમ`ક આચાર્ય વખત કેળવી નથી, તા અલપણાના નિશ્ચય શી રીતે થયા ? કે વિનયરત્નની વખત શ્રુત કેળીપણુ` છે કે નહિ? શ્રુતકેવળી અને કેવળી બન્ને પ્રરૂપણામાં તુલ્ય હોય, તેથી સમજાવાની તાકાત છે. તેમજ દેવતાનું આવવું જેવું થાય તેથી મંદિરસ્વામી પાસે પૂછી-લેવાય છે. ખૂન્નુ યક્ષાને પેાતાને લઈ ગયા છે, તેમ પૂછ્યું થાય તેમાં અડચણુ નથી. પશુ મૂળ જડ કેવલિ સિવાય ખીન્ને અભવ્યને જાણી શકતા નથી. તત્ત્વ એ છે કે સાક્ષત્ અભવ્યપણાને સ્વભાવ કેવળી સિવાય બીજાથી જાણી શકતા નથી. શાસ્ત્રકાર ભવ્યપણાને નિશ્ચયના સાધન આપે છે.
શ્રાવક પિતા તરીકેની ફરજ
સિદ્ધાચલની જાત્રા કરી ને તીથંકરના કુટુંબમાં જન્મ્યા તે। ભવ્ય, અભવ્ય તીર્થં કરના કુટુંબમાં ન જન્મે, પરમાધામી ન ચાથ, અનુબંધવાળી પૂજા, ભક્તિ, દયા અભવ્યને હાય નહિં: ચારી કરવા પણ સિદ્ધાચલજી અલભ્ય ન જાય. ચંદનના સ્વભાવ છે કે સુંગધ લેવાની બુદ્ધિએ કાપે બાળા તે પણ સુગંધ આપે. તદન અરૂચિવાળા શ્રાવકકૂળમાં ભગવાનની પ્રતિમા દેખી અરૂચિ થાય, ભવાંતરે તેજ અરૂચિવાળી પ્રતિમાએ સમકીત પમાડવું છે. પ્રતિમા આકારના મત્સ્ય દેખ્યા તેથી યાદ આવતાં જાતિસ્મ રણુ જ્ઞાન થયું. ઉત્તમ શ્રાવકનું મૂળ તેમાં છેકરા જન્મ્યા. છેકરા ધમ ને ધીંગ ગણે છે, ખાપે વિચાય કે ચંદ્રમાંથી અ`ગારા જરે, ચંદ્રમાંને શરમ છે. આ છેકરી ખીજે જન્મ્યા હાત તા ત્યાં આહાર શરીર વિષયે તેના સાષના મેળવત. અહીં આવ્યા એમાં વધારે શું? આહારદિકના ફાયદે ખીજાના સમધમાં પશુ હતા. મારા સંબંધમાં છોકરાને ફાયદો