Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૦ મુ
ગણે. દુનીયામાં રહેલાને ખાદ્ય પુદ્ગલેાની જરૂરીયાત ગણાય છે. ખારાક પોષાક અન્ન ધનવિગેરે જરૂરીયાત વાળા ગણાયા, પણ ૨૧-ગુણૢ જરૂરીયાતવાળા ગણાયા નથી. કારણ દુનીયા માહ્ય જીવનને જ માત્ર ધ્યેય ગણે છે. તે માહ્ય જીવનના સાધનાને જરૂરી ગણે તે જગા પર ધમ અને ઈતરના ભેદ પડે છે. ધમ અભ્યંતર જીવન અને તેને અ ંગે જરૂરીયાત ચીજો ઉપર ધ્યાન ખેંચાય તે ધર્મ. ધર્મ સ્પર્શ રૂપ રસ ગ ંધવાળી
ચીજ નથી.
અહિરાત્મા, અ’તરાત્મા, પરમાત્મા
જગતમાં બાહ્ય જીવનને તત્વ ગણ્યું છે, તેથી અહિરાહ્મા ગણ્યા છે. આત્મા બહાર ચાલ્યા જતા નથી. સમ્યગદૃષ્ટિ, પરમાત્મા અને અહિરાત્મા વગેરે ત્રણેના આત્મા શરીરમાં જ હાય છે, ૧૩મે ૧૪મે ગુઠાણે પરમાત્મા, ત્યાં આત્મા શરીરમાં જ છે, પેલા ગુણુઠાણાવાળાને પણ આત્મા શરીરમાંજ છે. છતાં બહિરાત્મા કેમ કહીએ છીએ ? મિથ્યાદૃષ્ટિના અહિરાત્મા, સમ્યગદૃષ્ટિના અંતરાત્મા, તેરમા ચઉદ્યમા ગુણુઠાણાવાળાને પરમાત્મા કહીએ છીએ. હવે મિથ્યાદૃષ્ટિને બહિરાત્મા કહેા તેનું કારણ શું? સમ્યગ્દષ્ટિ બાહ્ય જીવનની જરૂરીયાત માને છે, બાહ્યજીવનને જે ઉપયોગી પદાર્થ તેને જ જરૂરી ગણે. ખાદ્ય પદાની જરૂરીયાત આપણે કેટલી ઓછી કરી ? બાહ્યજીવનને જરૂરી તત્ત્વ ગણે. તેના સાધનાને તત્ત્વ ગણે, પણ ભલે આત્મા શરીરમાં છે, પણ સ્વરૂપ બાહ્ય છે. આથી વિચારો કે મરતી વખતે હું મરૂ છું. હું મળે તે સાધ્ય કર્યું. સમ્યગદૃષ્ટિને એ વિચાર ન થાય. એને એ વિચાર થાય કે હું મરૂં છું પણ મારા ગુણ ટકે છે કે નહિ? આત્માના સ્વરૂપે વિચાશ કે તમે તરાત્મા થયા છે કે નહિ? બાહ્ય જીવન જેને દ્રવ્ય પ્રાણ હીએ છીએ તેને કેટલા જરૂરી ગણીએ છીએ? સ્વરૂપ વિચારે ! અંતરાત્માના સાધન તરીકે ભલે માને, સાધ્ય તરીકે ન માનો, આતા ધમ તા શાકના કરી. અંતરાત્માનું જીવન તેના સાધન શાકના કાને લેક લજજાએ આપવુ પડે, પણ અંદર કારૂ ધાકાર. આપણે એલીએ છીએ કે ઘર ખાળીને તીરથ કરીએ.' ઘરના ટેકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો.’ તા ઉપાધ્યાયની ક`મત વસેલી હાય તા એના માં માંથી આવા શબ્દો નીકળે કેમ ? આ વચને મિથ્યાસૃષ્ટિના છે. હું મારૂં ઘર અને વિદ્યા ફ્રેનામ તીરૂપ એ ચીજ નહિ, પણ ઘર માટે