Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૧ મું
કરાવે. તમાર દેશની મજબૂત ઈટેએ કીલે થવું જોઈએ. ચોદ-રાજાના લશ્કરને મજુર કરી અહીં કીë કરાવે છે. ઇંટે મંગાવે છે. કૌશાંબીને કિલ્લે થાય છે. કંઈ કંઠાર જળ-ઈધણના ભંડાર ભરાય છે, કાલે કરા અને નગરને સંપૂર્ણ સામગ્રી સહિત કર્યું. ત્યાં મૃગાવતી વિચાર કરે છે. સહી કરવી સહેલી છે પણ ભરી આપવા અઘરા છે. હવે શું થાય ? ચડપ્રદ્યોતનની શરમ
ત્રણુ જગતમાં મારો બચાવ કરનાર કેશુ? ભગવાન મહાવીર, ત્યાં ભગવાન સમવસર્યા, સમવસરણ થયું કે ચંડપ્રદ્યોતનને ચૂપ થવું પડયું. શત્રુ મિત્ર થાય. કોઈના ઉપર ઘા ન થાય. જે કાઈ ઘેરામાંથી નીકળે તેને આંગળી ચિંધાય નહિં. આ જગો પર જ્યાં કીલ્લો કે ઠાર ભંડાર ભરાવ્યા છે. અહીં મહાવીરનું સમવસરણ થાય છે. એટલે બોલાય નહિં. હવે ત્યાં સજજડ થાપ ખાઈ ગો છે. એ વખતે ચંડપ્રદ્યોતનની દશા કઈ હોય? આવી સ્થિતિમાં જે પ્રપંચ, તેમાં પણ રાંડે રડાવ્યું. ચી મુગટબદ્ધ રાજના માલીકને રાંડ રડાવી જાય છે. સાદ્રએ અપમાન કર્યું, મારી લાજ લીધી વિગેરે તે યાદ આવી જાય તેમાં ગૂરે તે વખતે કહે છે કે “છોકરાને સંભાળજે ને હું દીક્ષા લઉં છું.” ત્યાં દીક્ષાની રજા દેવી પડી. અંતઃકરણ વિકારથી ખસ્યું નથી, શરમથી રજા આપે છે. ભાવનગર શરમે આટલી છોડવી પડે. ભાવવાળે હજુ છેડે છે. ભાવ નથી, કેવળ શરમ, મહાવીર મહારાજની ધર્મની કુળની શરમ આ જગે પર નડે છે. શરમે પણ દીક્ષામાં કહી શકતો નથી. નાક કાપનારી તે જ પર એકે એક બાબતમાં ચંડપ્રદ્યોતનની નાકકટ્ટી છેવટે પોતે પોતાના દેશની ઈંટથી કીલે ભંડાર કે ઠાર ભર્યા છતાં એવી દશામાં “ખુશીથી દીક્ષા લે એ શબ્દો કેમ નીકલ્યા હશે? પહેલાંની કેટલી ઊંચી સ્થિતિ હશે? અષમતાની પરાકાષ્ટા છતાં દેવગુરૂ ધરમની શરમ લાગે તે ભાવ થયે હોય તે શું થાય? આપણે શરમમાં આટલું બધું કર્યું. શરમને લીધે આ જગે પર જે રજા દેવાઈ દીક્ષામાં ના નહીં કહું. રાંડે નચા, બેઆબરૂ થયે, છતાં બદલો વાળ્યા વગર જવા દઉં છું. એમાં ક્ષણને વિલંબ કરાવે એ નહિ. આ બેશરમી છતાં દીક્ષાનો વિલંબ કરવાનું કહેવું તે શરમ આવે છે. આ બે શરમે બનેલ