Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૬૦
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી `વભાગ પાંચમા
નથી, પૌદ્ભગલિક પાસાતું નથી. આત્મીય આકરાતુ નથી તે ધરમ કરણીની કિંમત કઈ? આમ કહી ધર્મ કરવાના બંધ કરાવતા હતા. તીર્થંકરના વખતમ જન્મીએ તે વખતે મેાક્ષ હાય ના ધરમ કરી લેવા. વગર માસમે માલ કઢી મગના ભાવે મેતી જવાના. જે વખતે ક્ષપક શ્રેણિ, કેવળજ્ઞાન કે મેક્ષ થવાના હોય તે વખતે વીચેલ્લાસ કરા તા કામનું. આવા વખતે માલ કાઢી કરેા છે. શુ' ? જયાં જંગલમાં કાઈ નથી, ત્યાં ઝવેરાતની દુકાન માંડી. શેઠે બેઠા છે. ત્ય કા વકરા કરવાના ? તેમ આ જ મૂવામી મેક્ષે ગયા પછી આ બધું જંગલ છે. હવે ઝવેરાતની દુકાન માંડે ત્યાં વકરે કર્યા આવત્રાને ? આમ સમજવાનુ` છે કે બાઈ ! વ તા ઝવેરોના મરમાં, પણ આ વકતા દરીયામાં ને જં ગલમાં, ઉત્પત્તિ જંગલને દરીયામાં અર્થાત્ લક થાય ત્યાં જ ઉત્પત્તિ થાય એવા યનું દુનીયામાં પશુ નથી. મારવાડીના દૃષ્ટાન્ત દુષમાં કાળની જઘન્ય આરાધના પના કૈકેવળ પમાડનાર થાય
અહીં અત્યારે માક્ષાદિ નથી, પણ ધ્યાન રાખો કે > તેમ કહેનારા છે, જ્યારે વખત હશે ત્યારે કશુ પણ પામી બેધ પાલે ન મુરખ’ અત્યારે જેટલુ મળ્યું છે તેથી જે વેપાર કરતા નથી ને મેટા વેપારી થવા ઇચ્છા કરે છે, તે શી રીતે મોટા વેપારી થવાના મારવાડી પ્રથમ નાકરીએ બેસે ત્યારે દશ પંદર રૂપીયાના કરને ત્ય ઠામડા સાથે કરવા રહે. તેમાંથી ફેરીયે। થાય, તેમાંથી રસાયે થાય. તને શુ કરે તેમાંથી નાના વેપારી બને, પછી મારકીટમાં વેપારી ચાય તેમાંથી કામ પડે તે આખી મારકીટને વેપારી થાય. ઠામડા સાફ કરવામાં ઠેકાણે કરવામાં જોડાય તે આગળ આગળ કોટિધ્વજ, તેમ આપો જંબુસ્વામી ગયા પછી આ દુષમકાળ હુંડા અવસર્પિણી જેમાં મિથ્યાત્વીન હલ્લાના પાર નહીંતેવા વખતમાં ઠામડા ઠેકાણે માડી નિર્વાહ કરેા, ધ ની વિરાધક ન બના, તેટલું કરતા રહે. આપણે અત્યારે ઢામડા માંથી જગા પર એવડું... સંઘપણ, તેમાં પણ હલકું. સઘયણુ નહીં, કેવળ, મનઃવ, એક પૂત્ર ઘરના પણ જોગ નહીં, ચારિત્રમાં છેઠું' સાયણ, વિરાધકભાવ, આવી સ્થિતિ, આ તિર્યંચગતિ, એકેન્દ્રિયપ, વિકલેદ્રયપણુ એવા - દેશ હતા ત્યાં ઠામડા સાફ કરવા પણ રાઅે તેમ નડતું. અત્યારે વિરાધક ભાવવાળા પણ મારગ મલ્યા છે, પણે તે દેશમાં રડેલા મારવાડી