Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૮૪ મુ
કે ડાકોડપોમના અસંખ્યાતમાં ભાગમાં ઓછું ખપાવે ત્યારે આમ નકાર કાર બધા બેલે છે. નમે અરિહંતાણું કરેમિ ભંતેની ધારણાથી ઉચ્ચારણ કરતો -૪ કયારે મળે ? ૬૯ કડાકાડ ખડાવ્યા વગર તે જ કે $ મળતા નથી. જ્યારે આ સ્થિતિ નિયમિત કરી છે કે સર્વે કર્મોની એક કેટકેટે સાગરોપમની અંદર સ્થિતિ કરી નાખે તો જ ચાર સામાયિકમાંથી એક મળે ૧ સમ્યકત્વ ૨ શ્રત ૩ દેશ વિરતિ ૪ સર્વવિરતિ-સામાયિક અત્યંતર કોટાકોટિ આવે ત્યારે મળે. અભવ્ય ગ્રંથિ પ્રદેશે આવે તેમાં અડચણ નથી. પ્રતિકૂળ બુદ્ધિથી ત્યાં આવવાનું કેમ થયું ? તે કે દ્રવ્યથકી શ્રુતજ્ઞાન અનુકૂળતાની પ્રતિકૂળતાની શદ્ધિએ કરે, કરવાની, એ તે પણ દ્રવ્યની બુદ્ધિએ. વિનયરનની પણ દ્રવ્યમાં ગણતરી કરવી પડશે. છતાં આગળ વધીએ ગ્રંથિભેદ આગળની સ્થિતિ આવી ત્યાં અટકીએ. ભેદ કયારે મનાય? વગર ઉપગવાળાને ૬૯ કોડાકોડવાળાને. જ્યાં નથી જાણતે જીવ કર્મ મેક્ષ, નથી માનતે જીવ કર્મ મેક્ષ, વિગેરે જાતે માનતા નથી. ફાય થવાને છે તેમ પણ માનતા નથી, એવી અજ્ઞાનદશામાં પણ ૬૯ તેડવાને છે. વગર ઉપગે અહીં સુધી આવે તે ઉપગવાળાને જરૂર આવે. ભવ્યજીવ ગ્રંથિ આગળ અનંતી વખત આવ્યા. આથી અનંત વખત શ્રવણજ્ઞાન મેળવ્યું છે. અનંતી વખત જ્ઞાન મેળવ્યું. ગ્રંથિ આગળ આવ્યા છે, તે કઈ દશા ન આવી કે જેથી પાછો ફર્યો? અનંતી વખત આ છતાં કેમ વિધાયું નહીં ? નડયું શું? તે રાગ-દ્વેષની ગાંઠ કેવી કઠેર હેવી જોઈએ, જેથી અનંતી વખત મળ્યા છતાં ભેદાઈ નહીં. જે ગાંઠ ભેદી ત્રીજી ભૂમિકા ઉપર આવે છે તે તે વિજ્ઞાન લીટી ઉપર લહરકમ વધાર્યા પણ તે લીટી ભૂંસી નથી
અનંતી વખત અધ્યયન કર્યું. વિરતિ કરી, ચારિત્ર પાન્યાં, પચ્ચકખાણ કર્યા તે લીટી ભેળા લહરકા કર્યા છે. જુદી લીટી કરી નથી. પૌદૂગલિક મેજની લીટી અનાદિકાળની ચાલી રહી હતી, ઇંદ્રિના વિષયેના સુખ માન જશને લહરકે કર્યો હતે. અનંતી વખત ગ્રંથી આગળ અટકયા શામાં? આ લીટી રોકાઈ નહીં. સર્વવિરતિ લે તેમાં માન મળશે. આવતે ભવે દેવકાદિક મળશે. લીટી ભૂસવાને વખત આવ્યો નથી. અત્યારે લીટી ભૂસવાને વિચાર થતું નથી. આજ પાંચ લાખ હોય ને પાંચ હજાર વધ્યા તે અફસોસ થયે? બે ગુમડા .