Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૮૫ સુ
૨૦:
..
તમારા જીવનમાં આતપ્રાત ન થાય તા અહીં આગળ સાંભળો ને અહીં જ મેઢી જાવ . બહાર જઈ ને આશ્રવ વખતે કયુ' યાદ કર્યુ ? સવર વખતે કચે. આહ્લાદ થયેા. જો તે ન થાય તે સાંભલ્યું શું? ને સમજ્યા શું? અહીં ભણવા બેઠા છે. તેમાં નથી આશ્રવના અક્સાસ, સાંવરનુ મુખ, હજુ સુધી નથી અનુભવી શકતા. પતાસાં મળતી વખતે કેટલા આનંદ પટે છે! સંવરની ક્રિયા વખતે તેના ૧૦૦મા ભાગ પણુ ચમકારા આવે છે? તમે કરી છે. તેમાં ના નહીં, લીટા થતા હૈાય તે છેાડી દેવાના નથી, પશુ લીટાવાળાએ લક્ષ્ય રાખવું જોઈએ. છેકરા દોરે લીટો પણ આલે એકડે એક, લીટા તરીકે હાય તા પણ મેઢેથી એકડા તા મેલા. આ તે એકડા મેલાતા નથી, આશ્રવ છાંડવા લાયક છે, સવર આદરવા લાયક જ છે, એની ખૂબી કયાં? હિંસા જૂઠ ચારીમાં પાપમુદ્ધિ થાય છે તેટલી વિષયપરિગ્રહમાં થતી નથી
જગતમાં એક કાર્ય લાલનુ કરવા ખેઠા હૈા તેમાં લાભ ન થયે, અંતઃકરણને પૂછે કે લાભ ન થયાને અંગે કેટલી બળતરા રહે છે. લાભના તમે કેટલા ઈચ્છક છે તે નકકી થયુ. એક વસ્તુ તમારા હાયે. નુકશાનકારક ન થઈ, તમને માલૂમ પડે કે ઠીક ચક્ષુ, લાન્ન ન મળ્યો; તે પશુ લાલના ઈચ્છક છે, નુકસાન ન થયું, પણ નુકશાનથી ડરવા વાળા છે. પરિગ્રહ ન મળ્યા તા પાછળથી આઈ એઈ થાય છે કે હાથ હાશ થાય છે? પાપનું કાર્ય કરવા ધાર્યું હતું ન થયું તે તે વખતે આનંદ થતા નથી. વિષયનું પરિગ્રહ ચારી જુઠાનુ પાપ કરવા ધાર્યું. હતું તે સગે ન થયું તે મારે। આત્મા ખન્મ્યા, પાપ ન થયું એ કયારે થયું ? ૫૦ હજાર મળ્યા તે આપણે ૫૦ હજારનું પાપ વળગાડવા ધાર્યું હતું, તે ન વળગ્યું એ બુદ્ધિ થઈ? ખાટ ચારતા હાય ને બેટ ન થઈ તા બચ્યા, તે શું થાય ? પાપ ન કર્યું, હું ભાગ્યશાળી મચી ગયો એસ કયારૅ થયું? હિ ંસા ચારીને અંગે કુળાચારને લીધે હતું. આવે છે. આર ંભ વિષય પરિગ્રહને અ ંગે રૂંવાડે પણ આવતું નથી. ‘દુવિડે પરિગ્ગહ’મિ’ એ જુદી ગાથા મૂકવી પડી. હજુ તેમાં પાપમૃદ્ધિ નથી આવતી, મારી ઉપર ટેકસ પડવાના હતા તે ટેક્સમાંથી બસો તે બુદ્ધિ નથી આવતી. વાસ્તવિક હિંસા જૂઠ ચારણીયાં જે હૈયઅતિ થઈ છે, તેવી વિષય પરિગ્રહમાં બુદ્ધિ થતી નથી હિંસા કરતાં ખસી