Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 420
________________ પ્રવચન ૧૮૨ મું કહીએ ને એક બાજુ ધર્મને છ છ તે આ દુનિયાનાં રને આત્માને ડુબાડનાર પરિકો જેમ કહી છેડવાલાયક કહે, એક બાજુ ઊંચી ચીજ ને એક બાજુ વસરે કહું. માટે તેવી ચીજને રન કહું કે જેને કોઈ દિવસ હલકી કહેવી ન પડે ત્રીજી ભૂમિકામાં આવતાં બિલ કરવું જરૂરી છે, મુનિએ જ મહાવ્રતના પાલક. આથી અન્ય મહાગતપાલક નહીં, પણ મુનિમાં બધા મહાવ્રત પાલક કે નહિ તે માટે મુનિઓ મહાવ્રત પાલકજ, બીજામાં જતી ઉત્તમતા બંધ કરી હતી કે પિતામાં આવતી અધમતા બંધ કરી. કુટુંબાદિકમાં જે રત્ન બુદ્ધિ થતી હતી તે બંધ કરી તે માટે ધમેરિત્ન મેવ, ધર્મરત્ન જ છે. - ધર્મનું કઈપણ અવયવ ધર્મરત્ન જ છે. આથી ધર્મને એક પણ પ્રકાર દાન શીલ તપ ભાવ કે અવયવ ધર્મરત્ન જ છે. આ બુદ્ધિ આવવી મુશ્કેલ છે. આ ન આવે ત્યાં સુધી પંચ પરમેષ્ઠી માની નહીં શકે. જો અતિથી ભરોસો નહી કે જેથી રમો furi બેલે છે. પાંચે સરખા નમસ્કાર કરવા લાયક જેવા અરિહંત નામકરણય તેવા જ બીજા ચાર નમસ્કાર કર્વાણ છે. એ માને ત્યારે જ પંચપરમેષ્ઠિ ગણી શકો. પિસે કર્યો છે, દેરાસર જવાની શી જરૂર? ભણી ગયા પછી વિનય વૈયાવચ્ચની જરૂર ? ધર્મજ રત્ન છે.” એ તે મધ્યમ પદ લેપી સમાસથી કરી . લાડુ ભટ, પણ વચમાંથી વાલા શબ્દ ઉડી ગયે. સમાસમાં ત્રણ શકો ભેગા થતા હોય વચલ શબ્દ ઉડાડી શકાય અને અર્થ કાયમ છે છે. તેમ ધર્મ એજ રત્ન. “એવ’ ઉડાડવચલે એવ ઉડાડો પણ છેલ્લો એવકાર કયાંથી ઉડો? મહાનુભાવ! આટલો ઊંડો ઉતા તો સર્ષ ના રાષri afણ તમામ વાકય નિશ્ચયવાળા જ હોય છે, વિધાનને નકકી માન્યું. જેમ ત્યાં વાક્યને અંગે એવકાર નહી કહેલ છતાં વર્ષ રાજા રાવળ અતિ એથી એવકાર માની લીધો. તેમ ધર્મ એ રત્નજ છે. એ ન્યાય માને તેજ સૂત્ર માન્યું ચણ્ય. સૂત્રના વિકલપ કરવાની જરૂર ન હતી. અને વિધાન રહેતા હતે તે વિના વાક કહેવા ન પડતે, માટે ધર્મ છે તે રત્નજ છે. જેનું, રૂ૫ આગળ કહી ગયા છીએ એવા ધર્મરત્નને નિર્ણય ત્રીજી રિકા જ કાવે જોઈએ.

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444