Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૮• મું
૧૭૩
લઈ જાય છે. એની સુંદરતા ટીનના પતરાથી છે. ઢાંકણું ખુલી જાય તે રતામાં નાસંનાસી થઈ જાય. આ શરીર મ્યુનીસીપાલીટીની મેલાની ગાડી છે. આ ટીનનું ઢાંકણ ખૂલી જાય તે મા કે બાપ પણ પાસે ઉભા ન રહે. ઓપરેશન વખતે કણ ઉભું રહી શકે છે.? ચકરી આવે છે ને પડે છે. શાની ચકરી ખાવ છે ? અંદર એજ ભર્યું છે. ટીનના પતરાની સફાઈ છે. અંદર તે એજ છે. બીજું અંદર શું ધાર્યું કે મમતા થાય છે? કયા હીરા મોતી કે રતન અંદર ધાર્યા છે. ચામડી રૂપી ટીનનું પતરું તેને અંગે શોભા છે. કચરાપટ્ટીના ગાડા જેવા શરીરથી ધરમ જેવી રતન ચીજ મેળવી શકાય છે. ધરમ કરે છે પણ કચરાપટ્ટીની ગાડીને અડચણ આવે નહિં, મેલાની ગાડીને બેટ ખાંપણ ન થાય, ત્યાં સુધી ધરમ કરે છે. તેને અડચણ આવે તે ધરમ દેવ ગુરૂને ઊંચા મૂકવા છે. હજુ સ્વરૂપ સમજ્યા નથી. દુર્જન સરખું શરીર
ચાર છ મહિના સુધી સાથે રહ્યો ને તેની ખબર ન પડે તે મૂખ ઠરીએ. વસેના પરિચયવાળો દુર્જન તેનું સજજનપણું ધારીએ ને દુર્જનપણું ન ધારીએ તે અકકલ કેવી ? કદાચ કહેશે કે ખેડવા બેઠા તે વખેડે, પણ ચારિત્ર મોક્ષ કેવળજ્ઞાન થાય તે આનાથી, આવાને વડો છે. ખેતરની જમીન ઊંચા દરની, પણ તે મળી ને મન્યા પછી પડતર રહે ને દર ઊંચો ભયો કરે તેની મૂર્ખતાને પાર ખરો? તું કહે તેમ આનાથી સાધુપણું, ક્ષયણિ , કેવળજ્ઞાન, મોક્ષ, પણ આવી ઉત્તમ ચીજ મળી તે છતાં પડતર જમીનને દર ભરે છે. પણ એ તે પડતર જમીનને દર ભરતા હતા. આ ખઉકણ જમીનને દર ભરે છે. આનામાંથી શ્રાવકધર્મ, સાધુધર્મ, મોક્ષ, કેવળ મેળવો તે મેળ નહિંતર દુર્ગતિ મેળવો. ખઉધર જમીન આ લેગ લેવાવાળી જમીન, તેના મેંઘા દર ભરે કેણ અક્કલવાળે મેંઘા દર ન ભરે. તેમ તારા પહેલા ભવના ઉપાર્જન કરેલા પુન્યને ભાગ લેનારી આ ગાડી (શરીર) છે. મનુષ્ય ભવનું આયુષ્ય, ગતિ, શરીર, અંગોપાંગ ઈત્યાદિક પુન્યને લેગ લે છે. કેમ કે જેટલો વખત આમાં રહે છે તેટલો વખત પિલા પુન્યમાં ઓછાશ થાય છે. પાછી દુર્ગતિની તૈયારી કરાવનાર મમતાને લીધે તપસ્યામાં જઈ શકતો નથી, ક્રિયાકાંડની વાત વખતે તપસ્યા વખતે તે કંટાળે.