Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૮૧ મું
આંખની પાંપણ-સંપાનું ફરકવું એટલે માત્ર પણ જયાં તેમ છે, જ્યાં ચાલવું છે ત્યાં નકકી આઠ સાત છ પ્રકારે બાંધવાયા છે હાય, અબંધક હાય નહિં. આ વાત શાસ્ત્રની રાખી મેલીએ સરણધીર્ય. ધાળે હોવાથી જે આકાશપ્રદેશમાં કેવળીએ હાથ મે બીજે સમયે
એ આકાશ પ્રદેશમાં હાથ મેલી શકે કે નહિં? ના નહીં. તે આકાશપ્રદેશમાં બીજી વખત હાથ મેલો તે ન મેલી શકે. યોગનું ચલપણું આકાશ પ્રદેશનું બારીકપણું તે કેવળીને પણ આધીન મહિં, એટલા બારીક ગની ચંચળતા તેરમાના છેડા સુધી. વેગની ચંચંતા માની તે ત્યાં સુધી કર્મબંધ વગરને હાય નહીં. અનાદિની જીવને લાગેલી તૈજસની ભઠ્ઠી
હવે દુનિયામાં આવીએ. શરીરમાં લેહીનું ફરવું એ જલદી વેગે છે, એમાં કોઈ ના કહે તેમ નથી. સીધી લાઈને એ વેગ હોય તે મીનીટમાં માઈલ થઈ જાય. આ વાતને મગજમાં રાખી આગળ વધે. લેહીમાં જીવન હોય ત્યાં સુધી ઉષણતા છે. જીવન ન હોય તેમાં લોહીમાં ઉષ્ણતા ન હોય. એ ઉષ્ણતા ગરમીની-અગ્નિની નથી, જેમાં ધુમાડી નિકળે; અનાદિની જીવ સાથે લાગેલી ભઠ્ઠી, આ સગડી કારમીર દેશવાળાની માફક ગળે બાંધી ફરે છે તેમ છે. એટલી ઠંડી કે હાથમાંથી રૂપીએ પડી ગયું હોય તે તપાવી લઈ શકે, નહિંતર આંગળામાં રહે નહિં. તેમ આ જીવ એક ભઠ્ઠી જોડે લઈ ફરે છે. ભદ્દી અબૂઝ, એની વિચારણું કરશે તે જીવ અનાદિને છે એ ખ્યાલમાં આવશે. અનિને
સ્વભાવ છે કે આવ્યું બાળે ને નવું માગે. આગને સ્વભાવ ખરો કે મળ્યું બાળ ને નવું માગે. બુઝાઈ ગઈ પછી ગાડા ભરીને મળે તે કામનું નહીં આ ભઠ્ઠી મળેલા ખોરાકને પરિણુમાવી દે ને નવો માર્ગ. બળીને રાખડો થએલે બાર મણ હય, તેથી અગ્નિ ન સળગે; તેને તે નવું જોઈએ. તેમ આ તેજસ-ભઠ્ઠીને પણ ચાહે તે ચાર મણ રાખે શરીર પાસે હોય તે કામ ન લાગે, ન મળ જોઈએ. એ જઠરની ભઠ્ઠી નવી થતી જ નથી. બુઝઈએ બુઝઈ. આ વાત લક્ષ્યમાં લેશે તે તેજસ કામણ શરીર અનાદિથી જીવને લાગેલા છે. તજસની ભઠ્ઠી નવાં દૂગલ લે પરિણુમાવે નવાં ન મળે તે બુઝાય. આથી આ તેજસની લઠ્ઠી બુઝાઈ નથી. અનાદિથી આ ભઠ્ઠી ચાલતી ન હોય તે અત્યારે રાક પચાવી શકીએ છીએ, ન લઈ શકીએ છીએ, તે અનતે નહીં.