Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૭૦
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે ચેપડીમાં જ જોઈએ છે. સાતમીમાં કક્કાની જરૂર પડતી નથી? સાતમીવાળાને પણ કો તે જોઈએ છે, તે સાતમી પડીવાળાને કક્કાવાળે કહે પણ કક્કાની શરૂઆત મૂળ શિક્ષણએ બધું પહેલી ચોપડીમાં તેનું શિક્ષણ પણે તે બીજુ શિક્ષણ તેમાં કક્કો તે જડે રહે. તેમ શ્રાવક ધર્મને અંગે ર૧ ગુણ મૂળ શિક્ષણ સાધુધર્મને અંગે કકકાનું ૨૧ ગુણને ઉપયોગ, ઉપાર્જન નહીં. ઉપાર્જન શ્રાવકપણમાં, માટે શ્રાવકના ૨૧ ગુણ ગણ્યા. આથી સાધુને આ ગુણ ન જોઈએ તે નહીં. ૨૧ ગુણે સાધુતામાં પોષક છે, અડચણ કરનાર નથી; પણ મૂળ અહીં એ શિક્ષણ નથી. શ્રાવકપણામાં એ ગુણનું મૂળ શિક્ષણ છે. એનું સ્વરૂપ ફાયદે આગળ કહ્યો.
હવે છેવટે કહે છે કે-આ અધિકાર સાંભળી બે ભૂમિકા સહેજે મળી જશે. ખરું કર્તવ્ય ત્રીજી ભૂમિકાએ આવે ત્યારે મળે. કહેનાર સ્વરૂપ નિરૂપણ કરશે, એટલે શ્રવણ અને જ્ઞાન સહેજે થઈ જશે, પણ એથી કૃતાર્થપણું સમજશે નહિં. ત્રીજી ભૂમિકાથી ચડવા માંડે ત્યારે કૃતાર્થપણું દુનિયાદારીમાં એટલું સમજે તે શિક્ષણ સમજી કાર્યમાં નિઘા-નજર પહોંચાડે તે કારીગરી. શિક્ષણ મેળવ્યા પછી કારીગરી જુદી ભૂમિકા છે. શિક્ષણથી આગળ વધે ત્યારે જ કારીગરી. વિજ્ઞાનમાં શું લેવું, તે માટે જણાવે છે કે આ ગુણ ઉપાર્જન કરવા લાયક છે તેમ અંતઃકરણમાં થવું જોઈએ. આ ગુણે મળે તે ભાગ્યશાળી ગણાઉં, આવી જે બુદ્ધિ થાય તે વિજ્ઞાન. જ્ઞાનમાં વકીલાતને ધંધે, વિજ્ઞાનમાં અસીલની સ્થિતિ, વકીલ કેસ ચલાવે તેમાં જાય તે જોબીની ને,મરે તે મોચીની. જ્ઞાન હોય ત્યાં સુધી ગુણ મળ્યાને આનંદ ન હેય ને ન મળ્યાને અફસ ન હોય. ત્રણ પ્રકારની પુતળી
બીજીમાં દૃષ્ટિ પુતળી જેવી હોય. એની નગર સેનાની ત્રણ પુતળી લો. રાજાને કિંમત કરવાનું કહ્યું. તેલ કર્યું, સરખી ધાતુ સેનાની સરખી કીંમત કહીં. સેનાની કીંમત સરખી છે, પણ પુતળીની કીંમત સરખી કરો છો તે બરાબર નથી. ઘાટ બરાબર અણેને સરખે છે. ત્રણેમાં હાથ મેં પગ સરખા છે. હવે નવી કીંમત શી રીતે કરવી? સિની આપીને ગયે કે કાલે કીંમત કહેજે, પણ કીંમત કરવી શી રીતે? કટી તેલ આકારથી કીંમત કરી. અધુરું લાગતું નથી, હવે વાય