Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન શ્રેણી
નાખે તે ચું-નીચું કર્યું શા માટે? બધું એક સરખે ભાવે રાખ્યું તે તે પાંચાત શી હતી ? ફરક કયાં પડે? ગુણામાં. જો અનાજની પેઠે ધૂળ ખાઈ કામ ચાલતું હતે તે જે જે વસ્તુ વધારે જરૂરીયાત પૂરી પાડે તે ઉપર વસ્તુની કિમત થઈ. ધૂળ કરતાં અક્ષુકની કિંમત વધારે, તે કરતાં અમુકની કિંમત વધારે, તેમ વધારે કીમતી. આ નિણૅય કરીએ તે ધૂળ કરતાં અનાજ, તે કરતાં ચાંદી, તે કરતાં સોનુ-મોતી વિગેરેથી અનુક્રમે વધારે અનાજ આવે. તે બધી વસ્તુને લાવે એવા પદાર્થ કર્યો? ધર્મ રત્ન મળ્યુ કર્યાંથી ? રૂપચ’દભાઈને ઘેર છેકરા આવ્યા તે આવતા સાથે હીસ મેળવે, તે કયારે કમાવા ગયા? પૂર્વ ભવના પુણ્યથી રત્ન સેતુ” રૂપું બધુ... મેળવી આપ્યું, બધી જરૂરીયાત ચીજ પુરી પાડનાર વસ્તુ ધ. જો કે રત્ન તે ધમની આગળ કાર્ય હીસાખમાં નથી, ધમથી રત્ન મળે છે, રત્નયી ધમ મળતા નથી, પશુ ઊંચામાં ઊંચી ચીજ રત્ન ગણાઈ, અચલ શ્રેષ્ઠ હાવાથી રત્ન ઉત્કૃષ્ટ તે કરતાં પણ ઉત્કૃષ્ટા પદાર્થ ધર્મ છે, તે જ દુતિ પડતા એવા જીવને ધારણ કરી રાખનાર ને સદ્ગતિમાં પહેાંચાડનાર વસ્તુ છે. તે ધર્મ રત્નને કેવી રીતે મેળવાય તેનુ' સ્વરૂપ અત્રે વર્તમાન,
પ્રવચન ૧૭૦′’
ભાદરવા સુદી હું ને મ'ગળવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણને રચતાં થકાં પ્રથમ શ્રાવકના એકવીસ ગુણ્ણા કહી ગયા. તે મેળવવાની જરૂર શી ? જે વસ્તુ પાતાને જરૂરી લાગે તા કીંમત પર ધ્યાન આપે છે, પણ કીંમત કરતાં જરૂરી યાત ઉપર વધારે ધ્યાન આપે છે અને તેની કીંમત જરૂરીયાત ઉપર આંકે છે. આગળ દૃષ્ટાંત ઈ ગયા છીએ કે—જંગલમાં પાણીના લેટા, આમ લાટા પાણીની કીમત કશી નથી, પણ જંગલમાં પ્રાણુ જતી વખતે તે પાણીની કીંમત. (જંદગીની જેટલી છે. તા જરૂરીયાત હાય ત્યારે કીંમત ગણે છે. તે ૨૧ ગુણ મેળવવા માટે પ્રયત્ન કરવાનુ કહેા છે, પણ જરૂરીયાત માલમ ન પડે ત્યાં સુધી ઉદ્યમ કાણ કરવાનું? એની એ ધૂળ ખહાર ફેંકી દઇએ છીએ. જરૂરીયાત થઈ એટલે તે લેવામાં આવે છે. તે અહીં ૨૧ ગુણ ઉપાર્જન કરવાનુ કહા તેની જરૂરીયાત ન માલમ પડે ત્યાં સુધી કાઈ એની કીંમત ન