Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩૮ મું ક્ષીણ થયું તે? એ લેકેને લાગેલા પાપને આવવા પડતા ન હતા, પ્રાયશ્ચિત લાગતા ન હતા, તેમ ન હતું. તેમને આવેચન, નિદન, ગર્હણ, પ્રાયશ્ચિત લેવું પડતું હતું, પણ આપણે માફક ચેપડા રાખવાની જરૂર પડતી ન હતી. બાવીશ તીર્થકરમાં પણ પાપ લાગતું હતું, આલેઅનાદિ કરવા પડતા હતા. આપણે પ્રતિક્રમણ ધર્મ કેમ કહેવાય છે? પેલા છેલલાને ધર્મ સપ્રતિકમણ ધર્મ, તેમને અપ્રતિક ગુણ કેમ કહેવાય ? પ્રતિક્રમણ શબ્દથી છ અધ્યયન લઈએ તેવું પ્રતિકમણ તેમને ન હતું. બાવીશ તીર્થકરના સાધુઓને છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ ન હતું. તત્કાળ પ્રતિક્રમણ કરવું પડતું. અહીં ફરક છ અધ્યયનને અને સવાર સાંજ નિયમિત કરવાને અંગે પ્રતિકમણમાં ફરક છે. આવશ્યક એટલે સવાર અને સાંજ પ્રતિકમણ હોવું જ જોઈએ, એથી આવશ્યક કહ્યું. આથી આવશ્યકની જાહેરાત કરી. હવે જાહેરાત કર્યા છતાં તે પ્રમાણે ન વર્તે તે ગુનેગાર બને કે નહિ? પખી-ચોમાસી પ્રતિક્રમણની જરૂર કેમ?
આથી મુસલમાનોને નિમાજ વગર, બ્રાહાણેને સંધ્યા વગર ચાલે તે જૈનેને પ્રતિક્રમણ વગર ચાલે. આવશ્યક આ બંને વખતનું પ્રતિક્રમણ આવશ્યક–જરૂરી કર્તવ્ય. રાજ કરે તે પંદર દહાડે પકખી વિગરે ફેર કેમ કરવા પડે? રોજ ધોતીયું જાતે ધુએ છતાં પછી ધાબીને કેમ આપે છે? બરોબર શુદ્ધિ કરવા માટે બેબીને આપે છે. તેમ બરાબર શુદ્ધિ કરવા માટે સર્વથા શુદ્ધિ કરવા માટે પકખી વિગેરે કરવાના છે. તે તે નિત્ય કર્તવ્ય થયું તેને માસી કર્તવ્યમાં કેમ ગયું? ચતુર્માસિક કર્તવ્યને અર્થ સમજ. “ચાતુર્માસિક મંડનાનિ' એટલે માસીને શેભાવનાર એ ચોમાસાનું જ થયું. બાકીનું ન થયું તેમ તારાથી કહેવાય નહિં. માસીમાં જરૂર કરવું. બાર મહિના જરૂર કરવું. એ ન બને તે
માસીમાં જરૂરાજરૂર કરવું ચોમાસામાં પડિકમણાની બેવડી જરૂર કેમ ગણ? ચોમાસીની અંદર સ્થિરતાને વખત. સંકલ૫ વિકપની ઓછાશ, તેમાં જે શુદ્ધિ થાય તે ઉત્તમ થાય છે. ચોમાસામાં આરંભ સમારંભ વધારે. પ્રવૃત્તિ ભલે ઓછી. પણ ડગલે ને પગલે આરંભ છે. શરદ ત્રાતુમાં કવીનાઈન લેવી. બારે મહિને ટેનીક તરીકે લેવી પણ શરદ ઋતુમાં રેગને હલે, તે વખતે બરાબર સાવચેત રહેજે. ચેમાસું ખરેખર કર્મ બંધનનું સ્થાન, માસામાં વધારે વેપાર ન હોય. મંદીમાં નવરાશમાં